________________
Regd. No. MH, By / South 54 Licence No. 1 37
Trt
-
- -
- બુદ્ધજીવન
T
.
. ]
TS
વર્ષ: પ૦ અંક: રર
:
મુંબઈ, તા. ૧૬-૩-૯૯
મુંબઈ જૈન યુવક સંઘનું પાક્ષિક મુખષ્ય વાર્ષિક લવાજમ રૂ. ૩૦- છુટક નકલ રૂા. ૧-૫૦
પરદેશમાં વાર્ષિક રૂ. ૩૦૦ તંત્રી : રમણલાલ ચી. શાહ
લેખકને શબ્દ કે લેખકનું લખાણ અચાનક જગતમાં કે ઉત્પાત
હોતી નથી અને જેલવાસ કે મૃત્યુને ડર એવા લેખકને
ચૂપ કરી દે છે. મચાવી દે છે તેનું દ્રષ્ટાંત તાજેતરમાં સલમાન રશદીની
લેખકની કૃતિ પ્રતિબંધિત થાય અને લેખકને જેલમાં Satanic Verses' નામની નવલથાએ પૂરું પાડ્યું છે.
પૂરવામાં આવે એટલી સજાથી આગળ વધીને હવે લેખકને ઇરાનના સૂત્રધાર આયાતેલ્લાહ ખૌમેનીએ સામાન
મારી નાખવાને હુકમ થાય ત્યાં સુધી વાત વધી છે. સારું રશદીને મતની સજા ફરમાવી એથી 'જગતના દેશમાં
છે કે સલમાન રશદી બ્રિટન જેવા લોકશાહીમાં અને વાણી -એના ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે બ્રિટન અને ઇરાન વચ્ચેના
વાત માં માનનાર દેશમાં વસે છે. જે તે ઇરાનમાં વસતા રાજદ્વારી સંબંધે ગંભીર રીતે બગડવા છે. બગડતી જતી આ
હોત તે આ ગ્રંથ લખી ન શક્યા હોત અને લખ્યું હોત પરિરિથતિ હજુ કેટલી બગડશે તે કહી શકાય નહિ. સલમાન રશદીને
તે ધર્માન્ય લોકેએ અને સરકારે તેમને જીવતા રહેવા ન 'કાઇ મારી નાખે નહિ તે માટે બ્રિટનની સરકારે સલામતીનાં
દીધા હોત. બીજા દેશના લેખક નાગરિકને, ન્યાયાલયને આશ્રય કડક પગલાં લીધાં છે. પરતું તે દરમિયાન ભારત-પાકિસ્તાન
લીધા વિના, મનની મરજીથી દેહાંતદંડની સજા ફરમાવવી એ અને અન્ય દેશોમાં મળીને પચાસથી વધુ માણસે એ એ
આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે એક નવી જ ઘટના છે. એવી જ નિમિત્ત થયેલાં રમખાણમાં પિતાના પ્રાણ ગુમાવ્યા છે.
ઉચ્ચારવી તે મધ્યયુગીન માનસની, નિર્દયતાની, અધમતાની, લેખકને શબ સીધી કે આડકતરી રીતે ઘેર હિંસાનું નિમિત્ત કેવી રીતે બને છે તે આના ઉપરથી જોઇ શકાય છે.
જગલીપણાની સારાસાર વિવેકને અભાવની નિશાની છે.
ઇરાદાપૂર્વક થયેલાં બદનક્ષીભર્યા લખાણ માટે પણ મૃત્યુની વિધિની કરણ વિચિત્રતા તે એ છે કે પિતાના પ્રાણને ભગ
સજા નથી. તે વાણીસ્વાત ત્રય ધરાવતા લેખકને તેવી સજા આપનારાઓએ કે સજા કરનાર ખૌમેનોએ જાતે એ પુસ્તક
કેમ થઈ શકે ? વાંચ્યું નથી.
અલબત્ત, સલમાન રશદીએ જે કંઈ લખ્યું છે તે બધું દુનિયામાં ક્યારેક કેક લેખકની કૃતિ ઉપર પ્રતિબંધ
બરાબર છે એમ તે વગર અભ્યાસ કર્યો કેમ કહી શકાય ? મૂકવામાં આવ્યું હોય એવી ઘટ નવી નથી. કેટલીકવાર તે લેખકને એના ગ્રંથને માટે કેદમાં પૂરવામાં પણ આવે છે.
અત્યારે તે પ્રશ્ન લેખક તરીકેની એમની સ્વતંત્રતાને છે અને
એ માટે વિશ્વમત તેમની તરફેણમાં છે એ સારું છે. ઘણીવાર તે અદાલતમાં કાયદેસર કામ ચલાવ્યા વિના તેમ કરવામાં આવે છે. મોટા ભાગના આવા કેદીઓ
સેવાનિક વર્સિસ' એક સર્જનાત્મક તિહાસિક નવલ
કથા છે. ઈતિહાસ અને એતિહાસિક નવલકથા વચ્ચે સ્વરૂપ રાજ્યસત્તાની વિરુદ્ધ ઉશ્કેરણીભયુ" લખાણ લખવાને માટે
ગત તફાવત છે. ઇતિહાસમાં ઇતિહાસકાર પ્રમાણભૂત હકીકત જેલવાસ ભગવતા હોય છે. કયારેક સત્તાપલટો થતાં એવા
આપવા માટે બંધાયેલા છે. ઐતિહાસિક નવલકથાનો સર્જક કેદીએ મુકત થાય છે અને નવી સત્તાની વિરુદ્ધ લખ નારા જેલમાં જાય છે. સરમુખત્યારશાહી દેશમાં આવું વિશેષ બની
પિતાની કલ્પના પ્રમાણે નવા પ્રસંગનું કે નવાં કાલ્પનિક રહ્યું છે. વર્તમાન સમયમાં દુનિયાભરમાં જુદા જુદા દેશમાં
પાત્રાનું પણ સજન કરી શકે છે અને ભૂમિકારૂપે પિતાની મળીને સહેજે સવાસેથી વધુ લેખકે પિતાને ગ્રંથ
ક૯પનાનું વાતાવરણ પણ જમાવી શકે છે. આમ છતાં લખવા માટે જેલવાસ ભોગવે છે. P E. N.ની
સર્જકની કલ્પનાને પ મર્યાદા રહે છે. એતિહાસિક નવલકથા આંતરરાષ્ટ્રીય એક્રિસમાં આવા લેખકની સત્તાવાર માહિતી
કરતાં ધાર્મિક વિષયની પૌરાણિક નવલકથામાં કલ્પનાને વધુ મંળતી હોય છે જે અધૂરી હોય છે) અને એ સંસ્થા દ્વારા
અવકાશ રહે છે, કારણ કે પુરાણમાં દસ્તાવેજી ઇતિહાસ બહુ વખતોવખત તે તે સરકાર સામે વિરોધ વ્યકત થાય છે. મેટા
હોતું નથી. પરંતુ બીજી બાજુ ધાર્મિક કથાવસ્તુના ક્ષેત્રે ‘ભાગના લેખક કેદીઓ સેવિયેત રશિયા, સામ્યવાદી ચીન,
રામ અને કૃષ્ણ, મહાવીર અને બુદ્ધિ, ઇશુખ્રિરત અને મહંમદ અન્ય સામ્યવાદી દેશે અને લશ્કરી સરમુખત્યાર શાહીવાળા
પયગ બર જેવાં કેટલાંક પાત્ર લોકોમાં એવાં પવિત્ર અને દેશમાં છે. વાણીવાત બની હિંમત કરનારા લેખકેમાં પણ
પૂજનીય, આરાધ્યદેવ જેવાં બની ગયાં હોય છે કે તેમના અટપટું રાજકારણ ચાલતું હોય છે. દશમન રાષ્ટ્રને લેખક
વિશે ક૯પના દ્વારા વિપરીત લખવા જતાં લોકમાનસને આઘાત
પહોંચે છે. ભગવાન રામ વિશેની પૈરાણિક નવલકથા લખતી વખતે પ્રત્યે તેઓ સહાનુભૂતિ દર્શાવે છે અને તેઓને છોડી મૂકવાની
કે લેખક પિતાની કલ્પના ચલાવીને રામને ઘણી રાણીઓવાળા, દુરખાસ્ત કરે છે, પરંતુ પિતાના રાષ્ટ્રના લેખકોને પ્રેક્ષ
વિષયી અને લ પટ બતાવે તે લોકમાનસ તે સહન ન કરી શકે. આવે ત્યારે તેમાંના કેતાક ઇરાદાપૂર્વ મૌન સેવે છે એ ધર્મક્ષેત્ર એટલું બધું સંધેદનશીલ છે કે તેમાં લેખક, પિતાની પણ આક્ષેપ થાય છે. બધા લેખકોમાં એટલી નૈતિક હિંમત કંપનાંથી ચેડાં કરવા જાય તો તેને પિતાને સહન કરમાને