________________
તા. ૧૬-૩-૮૯ પ્રબુદ્ધ જીવન
૧ અને એમની સ્થિતિ ગંભીર હતી. એમના મિત્ર લાંબા રતનચંદજી
એ સમયે પૂ. વિજય વલ્લભસૂરિજી મહારાજ ગુજરાનતરત ગુરુમહારાજ પાસે દેડ્યા અને વિગત જણાવી. વાલામાં હતા. એમને બચાવીને ભારત લઈ આવવા વલ્લભસૂરિએ “સબકુછ હો જાયેગા” એમ કહી વાસક્ષેપ આ . જઇએ માટે બહુ ઉહાપોહ થયો. પંજાબના જૈનાએ એ વાસક્ષેપના ઉપયોગ પછી તરત ઝેર ઊતરવા લાગ્યું અને સરકાર દ્વારા પ્રયત્ન કર્યો કે પિતાના ગુરુ ભગવંતને ધીમે ધીમે તેઓ સાજા થઈ ગયા. ત્યારથી ઘનશ્યામજીની
વિમાન દ્વારા ભારત લઇ આવવામાં આવે. જયારે ગુરુમહારાજ પ્રત્યેની શ્રદ્ધા વધુ દ્રઢ બની ગઈ. ' ' આ સમાચાર પૂ. વલ્લભરિજીને મળ્યા ત્યારે તેમણે એ
એક વખત વલ્લભસૂરિ પંજાબમાં ઉનાળામાં પસુર નામના વ્યવસ્થાને સ્પષ્ટ અસ્વીકાર કર્યો અને કહ્યું કે જ્યાં સુધી એક ગામમાંથી પસાર થતા હતા. ઉનાળાને કારણે પાણીની તંગી પાકિસ્તાનમાંથી છેલ્લામાં છેલ્લે જૈન ભારત નહિ આવે ત્યાં હતી. ગામમાં જૈનેની બિલકુલ વસતી નહોતી. વલ્લભસૂરિ સુધી પિતે પણ ભારત નહિ આવે. તેમણે ગુજરાનવાલા અને અને એમના સાધુઓને પાણી વાપરવાની જરૂર હતી, પરંતુ આસપાસનાં ગામોના જનેને શક્ય એટલી ઝડપથી સ્ત્રીઓ ગામમાંથી કોઈપણુ ઘરેથી એમને પાણી વહેરાવવામાં આવ્યું નહિ. અને બાળકને ભારત રવાના કરવા માટે સૂચના એટલે વલ્લભસૂરિએ પિતાના સાધુઓ સાથે તરત ત્યાંથી વિહાર કરી દીધી હતી અને એ પ્રમાણે સે કડે કુટુંબ ઘરબાર કર્યો. એમના ગયા પછી એ ગામના બધા જ કૂવાઓનું પાણી મુકીને, હાથપગે નીકળી જઇને ભારતભેગા થઈ ગયાં હતાં. હવે ખારું થઈ ગયું અને પાણી ફૂવામાં પણ નીચે ઊતરી ગયું. જે કેટલાંક ભાઈબહેને ગુજરાનવાલામાં રહી ગયાં હતાં ગામના લોકોને તાત્કાલિક તે ખબર ન પડી, પરંતુ પછીથી તેમની સાથે છેલ્લે પૂ. વલ્લભસૂરિ પણ નીકળવાના હતા. લોકોના સમજાયું કે જૈન સાધુઓને પાણી નથી વહેરાવ્યું
મનમાં ગભરાટ ઘણા હતા. પરંતુ ગુરુ મહારાજ તેઓને સાંત્વન માટે આમ થયું છે. એટલે તેઓ વલ્લભસૂરિ પાસે ગયા, પાણી આપતા. જયારે ગુજરાનવાલામાંથી બધા જ હિન્દુઓ નીકળી ન વહોરાવવા માટે ક્ષમા માગી અને પિતાના ગામમાં ફરી ગયા ત્યારે અઢીસે જેટલા શ્રાવકે મહારાજશ્રી સાથે, પધારવા માટે આતુરતાપૂર્વક વિનંતી પણ કરી. કેટલાક ઉપાશ્રમમાં આવીને રહ્યા હતા. સ્થાનિક મુસલમાને તે સમય પછી વલ્લભસૂરિને ફરીથી એ બાજુને વલ્લભસૂરિને એક એલિયાબાબા તરીકે પૂજતા હતા. પરંતુ વિહાર થયે ત્યારે ગામના લોકેએ. ફરીથી
બહારગામથી આવેલ ગુંડા મુસલમાને લૂટફાટ કરતા હતા, આગે બહુ આગ્રહપૂર્વક તેમને પિતાના ગામમાં પધારવા વિનંતી
લગાડતા હતા અને કેટલાયનાં ખૂન કરતા હતા. એ વખતે કરી અને તેમનું ભવ્ય સામૈયુ કયુ. એ સમયથી ગામના
એક મુસલમાન ઉપાશ્રમ ઉપર ત્રણ બોમ્બ નાખ્યા. મેટા કૂવાઓનું પાણી ફરી મીઠું થઈ ગયું અને તેની સપાટી પણ
ધડાકા થયા. પરંતુ સદ્દભાગ્યે કોઈને કશી ઈજા થઈ - ઊંચે આવી ગઈ.
નહિ. બીજે દિવસે એ યુવાન મુસલમાન પિતાની જ કોમના બડૌત નગરમાં જિનમંદિરની પ્રતિષ્ઠાને પ્રસંગ હતો. બધી
કેઈકની ગેળીથી વિંધાઈ ગયે. હતે. તૈયારીઓ થઈ ગઈ હતી. પરંતુ ગામના મુસલમાનોએ પિતાની
આવી રીતે ગભરાટમાં દિવસે વીતતા હતા. સલામત મરિજદ પાસેથી રથયાત્રા પસાર થવા માટે તેમજ ત્યાં આગળ
વ્યવરથા ન થાય ત્યાં સુધી ઉપાશ્રય છોડીને નીકળવામાં ઘણું હેલા નગારાં વગાડવા માટે રજા ન આપી. એ વખતે આકાશમાં
જોખમ હતું. એવામાં પર્યુષણ પર્વમાં આવ્યાં. એની અચાનક ઘોર વાદળ છવાઈ ગયાં. વીજળીના મેટા કડાકાઓ
આરાધના કરવામાં શ્રાવકેને અસ્વસ્થ ચિત્તને લીધે થવા લાગ્યા. ભયંકર કુદરતી તોફાનથી જેની સાથે
અનુકૂળ લાગતું ન હતું. પરંતુ વલ્લભસૂરિએ તે કહ્યું કે સંકટ સાથે મુસલમાને ૫ણુ ગભરાયા. તે વખતે કેટલાક
સમયે તે પર્વની આરાધના વધારે સારી રીતે કરવી જોઇએ. જેન અને મુસલમાન આગેવાનો વલ્લભરિ પાસે આવી
તેમણે તે શાંત અને સ્વસ્થ ચિરો પર્વની આરાધના કરી પહોંચ્યા અને પિતાની ચિંતા વ્યકત કરી. વલ્લભસૂરએ
અને બધાને સારી રીતે કરાવી. જાણે એ આરાધનાને જ પ્રેમથી કહ્યું, ‘સબકુછ અછા હો જાયેગા’- ડીવાર પછી
પ્રતાપ હોય તેમ પયુંષણ પછી તરત આકાશમાંથી ધીમે ધીમે વાદળાં વિખરાયાં. અને સૂરજ પ્રકાશવા
અમૃતસરથી ત્રણ મેટરલેરીઓ આચાર્ય મહારાજને લાગે. પ્રતિષ્ઠાના મહેસવમાં કંઈપણ વિન ન આવ્યું એથી
અને શ્રાવને લેવા માટે આવી પહોંચી. તેઓએ આચાર્યે રાજી થઈ મુસલમાનોએ સંધને વિનંતી કરી કે પિતાની મસ્જિદ
મહારાજને અને સાધુ-સાધ્વી સમુદાયને મેટરીમાં બેસી પાસેથી રથયાત્રા પસાર થવા દેવામાં આવશે અને ઢોલ નગારાં
જવા કહ્યું. પરંતુ ચાય મહારાજે કહ્યું કે “પહેલાં શ્રાવકે પણુ વગાડી શકાશે. આમ ગામમાં સંઘર્ષનું વાતાવરણ ઉલ્લાસભર્યા
જાય અને છેલ્લે અમે સાધુ-સાવી જઈશું. અમારે ઉત્સવમાં ફેરવાઈ ગયું.
ઘરસંસાર નથી. અમારી પાછળ કોઈ રડનાર નથી.” જયારે હિન્દુસ્તાનને આઝાદી મળી અને ભારત તથા દરમિયાન અમૃતસરથી બીજી ૫દર મેટરલેરીઓ પાકિસ્તાન એવા બે ભાગ પડ્યા તે વખતે પંજાબમાં સરહદ આવી પહોંચી અને સંધની સુરક્ષા માટે લશ્કરના પરનાં ગામોમાં તગદિલીભરી પરિસ્થિતિ ઊભી થઈ ટલાક સૈનિકે પણ સાથે આવ્યા એટલે મહારાજશ્રી હતી. પાકિસ્તાનના ભાગે આવેલાં પંજાબનાં કેટલાંય અને સંધના સભ્યોએ ગુજરાનવાલા છાડવાની તૈયારી કરી. ગામે માં જે નાની વસ્તી હતી. એ જેનાએ ત્યાં જિનમંદિરની બધી પ્રતિમાઓને, ઉથાપન કરીને ભેાંયરામાં રહેવું કે ભારત ચાલ્યા આવવુ એ ચિંતાને માટે વિષય ભંડારી દીધી. ઘરેણાં વગેરે કિંમતી ચીજ સાથે લઇ હતો. જે રીતે સામુદાયિક ધોરણે રમખાણે ચાલ્યાં અને ઠેર ઠેર લીધી વચમાં દાદાગુરુ આત્મારામજી મ.ના સમાધિ મંદિરના હજારે માણુની કતલ થઈ તે જોઈ તે વખતે પાકિસ્તાનમાં છેલ્લાં દર્શન ભીનાં નયને કર્યા. સ્થાનિક મુસલમાન રહેવામાં પોતાની સલામતી નથી એવું હિન્દુઓને અને ભકતએ આઇજીપૂર્વક કહ્યું, “મહારાજ આપ અહીં રોકાઇ જૈનેને લાગ્યું.
જાવ. આપને કંઈ પણ આંચ નહિ આવવા દઈએ.' પરંતુ