________________
ઘટતી માં નિયમિત
અ
ને
એ
પ્રબુદ્ધ જીવન : સુવર્ણ જયંતી વિશેષાંક તા. ૧-૫-૧૮૭ તા. ૧૬-પ-૮૯ 2ઇ ત્રુટિ નથી એ ધાં કરી શકાય નહિ. અગાઉ પણું વૈચારિક પત્ર માટે મૌલિક, અભ્યાસપૂર્ણ, તટસ્થ, ચિંતનાત્મક એ દાવો ય નથી. અને કોઇ પણ સામયિક એ ઘ લેખો લખનારા લેખકે ઘણા ઓછા હોય છે. 'પ્રબુદ્ધ જીવન: કરવાનું સાહસ કરી શકે નહિ. લેકે ભિન્ન ભિન્ન ચિન વિચારશીલ સભ્યનું વૈચારિક પત્ર છે એટલે આવી ઘણું બધી હેય છે. બધા વાચકેનું બૌદ્ધિક સ્તર એક સરખું હોઈ મર્યાદાઓ એને રહે છે. યોગ્ય રતરની લેખર૪.મગ્રી મેળવવાની એકે નહિ. બધા વાચકેની અપેક્ષાઓ કે અભિપ્રાય પણ કસોટીઓમાંથી એને ઘણી વાર પસાર થવું પડ્યું છે. રોજિદ
એક સરખા ન હોય. જેમ દૈનિક વર્તમાન પત્રેની અમુક ઘટનાઓ વિશે તાળ, સચિત્ર સામગ્રી પીરસનારાં પ વધ્યાં કિલભના બંધાણી થઈ ગયેલા વાચકને એ કેમ ન આવતાં છે. અન્ય પ્રચાર માધ્યમો પણ વધ્યાં છે. લેકેની વાંચનટેવ બીજુ કંઈ એમાં વાંચવું ગમતું નથી, તેમ સાપ્તાહિકે, ઘટતી જાય છે. આમ છતાં “પ્રબુદ્ધ જીવન’ વધતી જતી "પાક્ષિક ઇત્યાદિ પત્રમાં પણું બનતું હોય છે. વળી વ્યાવસાયિક મેંઘવારીમાં નિયમિતપણે પ્રગટ થતું રહ્યું છે, પિતાનું સ્તર સામાયિકાના ઘણાખરા વાચકો વૈછિક વાચા હોય છે. ન ગમે કેટલેક અશે જાળવી રાખી શકયુ છે અને પિતાની પ્રકાશનતે તે લેવાનું બંધ કરી શકે છે. સંસ્થાના મુખપત્રમાં સભ્ય વાચક નીતિને નિષ્ઠાથી વળગી રહી શક્યું છે એ એને માટે આનંદ અને વૈછિક વાચકે એમ બે પ્રકારના હોય છે. પ્રબુદ્ધ અને ગૌરવની વાત છે.. . જીવનના લગભગ અઢી હજાર જેટલા સભ્ય વાચક્રે છે. તે બીજી
પ્રબુદ્ધ ધ્વન’ના (સંસ્થાના આરંભકાળથી પ્રગટ થતા બાજુ ધાયેલા વૈછિક વાચકનું પ્રમાણ જારથી વધુ છે.
મુખપત્રના) પ્રકાશનમાં આજ દિવસ સુધી તેમના તરફથી કેટલાયે સામયિકોમાં લલિત, સર્જનાત્મક, મનોરંજનાત્મક સહકાર સાંપ છે તે સવને નતમરતકે ઋણસ્વીકાર કરીએ સામગ્રી હોય છે. એને વાદ કરનારા વાચકેનું પ્રમાણ છીએ. આ મુખપત્રની વિકાસયાત્રા ઉત્તરોત્તર ચેતનવંતી, વધુ હોય છે. એવું લખનાર લેખકે પણ ઘણું હેય છે. મંગલમય રહ્યા કરે એવી શુભકામના દર્શાવીએ છીએ.
ભારતીય વિચારધારાનું અહિંસક તત્ત્વ
૧ ૦ વિપ્રસાદ ત્રિવેદી નમો અરિહેar” – ભગવાન મહાવીર સાથે સર્વ પવિત્ર ભાષાપ્રેમ, એકાન્ત પ્રેમ દાખવ્યું છેતમે સિદ્ધસેન લે, જીવનના પ્રધાને, વેદના સહષિને, ઉપનિષદના કવિને, હરિભદ્ર લે, હેમચન્દ્રાચાર્ય લે, પુણ્યવિજય લે કે સુખલાલજી ભગવાનમહાવીરને, ભગવાન બુદ્ધને, કર અને રામાનુજને, લે--કેટલા એમની કટિના પંડિત હશે ? જૈન સાધુઓએ ભગવાન ઈસુ, પયગમ્બર મહમ્મદ સાહેબ, જ્ઞાનેશ્વર, સંસ્કૃત અને પ્રાકૃત ભાષા સાહિત્ય એયા પણ ક્યાં નરસિંહ, અખો, કબીર વગેરેને વંદન. એ સૌ માનવજીવનને ગયા માં લેકભાષાને સંસ્કારી, પ્રવચન અને લેખમાં ઉજાળતા પથપ્રદશકે છે. આ હિક જીવનને સહ્ય, પવિત્ર,
પ્રાજી અને તે તે ભાષાઓને દ રૂપ આપ્યું. તેજસ્વી અને સુંદર બનાવનાર એ સૌને પ્રણામ છે. મહાવીર
જૈનધર્મે તપશ્ચર્યામાં શરીર-કષ્ટને મહિમા પૂર્ણ કર્યો છે, જયંતીના પુરય અવસરે મારી આ પ્રથમ વિધિ.
લેકેએ તેને કયારેક કદાચ વધુ પડતે પણ કર્યો હશે! આજના આ ભ્રષ્ટ વૈભવમાં અને નીચ લાલસા અને
તેનાથી આત્મવંચના અને આડંબર વધ્યાં હશે ?) સંઘર્ષમાં આ દેવી પુરુષનું નામસ્મરણ કરી શાતા પામીએ
જે ધમતક અન્તિમ કક્ષાએ જઈ શકે છે તે આ એમણે જગતને વીજળી નથી આપી પણ તેના પ્રકાશને ટપી પણ કરી શકે છે પણ સિદ્ધાંતને તેને અંતિમ બૌદ્ધિક, જાય એ બેધ આપે છે.
પરિણામ સુધી લઇ જવામાં જૈન ધમ-સિદ્ધાંત જે બીજે. માને કે હું વેદધર્મ હિન્દુ છું, પણ હવે આપણે બધી કેઈ સિદ્ધાંત નથી. ઉત્તમ વાતને સમન્વય કરી ને જ જીવવાનું છે. તેથી
વૈચારિક દષ્ટિએ એ શુભવસ્તુ છે, પણ વ્યવહારમાં મારા હિન્દુધમને બાધ નથી. પ્રચલિત યુતનો વિરોધ
કયારેક તે બાધક પણ નીવડે છે. અને તેની વિકૃતિઓ ગીતાકારે પણ કર્યો છે. પણ પ્રાણીમાત્રના જીવનને
અનુભવાય છે. પરંપરાઓને દુરાગ્રહથી વળગી રહેવું અને અનુરાગ ભગવાન મહાવીરે
પરંપરા ન તેડાય-એ વાત મિથ્યા છે. એમ હોય તે શીખવ્યો. એ પૂર્ણપણે
એમાં
જે ભિન્ન ભિન્ન સંપ્રદાફાંટાઓ પડયા તે ન પડત. કયાંક અશકય હોય પણ થોડેઘણે એ જૈનેએ સાધી બતાવ્યો છે. આ વિશ્વમાં જીવજન્તુ, વેલવૃક્ષ, ગાય અને વાઘ
તે આપણે પરંપરાઓને સમાજના હિતમાં ફેરવી છે. તે આજે રો જીવનના અધિકારી છે. અને પૂર્ણ પવિત્ર જીવન જીવવું
પણું ફેરવી શકીએ. શુદ્ધ ભાવ, પવિત્ર વ્યવહાર, ઇન્દ્રિય સંયમ, હેય તેમાનવધર્મ' અહિંસાને જ હોય.
સમતા, અહિંસા રહય, તપસ્ય, વધુ જાળવી રાકીએ. બાહ્ય અહિ સાવંત સાથે બૌદ્ધિક અહિંસા પણ જૈનધર્મો
સંન્યાસી, ભિલું કે સાધુ થવું, અનિવાર્ય લાગે તે જરૂર પ્રધી છે. અભિપ્રાય કે અભિપ્રેતને પણ દુરાગ્રહ ન હોય.
થવું, પણ સામાજિક મહિમા ખાતર તે થાય, અજાણતાં પણ
થાય એ ઈષ્ટ નથી. હું તે કહું કે પાંસઠ વર્ષ પછી દરેક જન સામાના વિચારને સમજવાની ઉદારતા, સૌજન્ય, જૈનધર્મ શીખવે
સંન્યાસ કે સાધુધર્મ સ્વીકારે, આધ્યાત્મિક ઉન્નતિ અર્થ" તેમ જ છે. ધર્મ આમ સિદ્ધાંતમાં આગ્રહી હોય છે, પણ જૈનધર્મને
સમાજસેવા તરીકે, પણ અગ્ય તેવી બાળદીક્ષા જવી જોઈએ. આગ્રહ છે કે દુરાગ્રહ ન કરે, સમજ કેળવવી. તથ્ય હોય તે
પચીસ વર્ષ પછી માણસ ભલે સાધુ કે સંન્યાસી થાય. રવીકારવું. માણસને વિશ્વમાનવ બનાવવામાં સંસ્કારી બનાવવામાં
શંકરાચાર્ય કે પુણ્યવિજયજી જેવાની વાત અપવાદરૂપ આનાથી બીજુ શું દઈ શકે? ભારતીય વિચારધારાનું આ ગણવી જોઇએ. ધર્મની શ્રદ્ધાઓમાં અત્યાગ્રહથી આત્મવંચના અહિંસક તત્વ, અનાક્રમક તત્વ ભગવાન મહાવીરે પિયું છે, કે પાખંડ વધે છે. અને તેથી લાભ કરતાં હાનિ વિશેષ
- જેન સાહિત્ય જોઇએ તે આપણે સંમૂઢ થઇએ. તપસ્વી થાય છે. શુદ્ધાચાર આવશ્યક છે; પણ કૃતક આચારથી લાલ જૈન વિદ્વાનોએ, પંડિતોએ એ વિદ્યાપ્રેમ, સાહિત્યપ્રેમ, કરતાં હાનિ વિશેષ છે.