SearchBrowseAboutContactDonate
Page Preview
Page 87
Loading...
Download File
Download File
Page Text
________________ તા. ૧–૫–૮૯ તા. ૧૬-૫૮૯ પ્રબુદ્ધ જીવન : સુવર્ણ જયંતી વિશેષાંક -- --- - લેખે અને અન્યત્ર છપાયેલા લખાણે પણ મઝુદ્ધ વનમાં તેમાં જોડાયા. બે દાયકા પછીથી તે સંધનું સભ્યપદ ધૃત કરવામાં આવતાં. વાચકેના અભિપ્રાય અને સંઘની નીતિરીતિ અને પ્રવૃત્તિઓ પ્રત્યે આદર ધરાવનાર ચર્ચાપ પર છપાતાં... કેટલીયવાર “પ્રબુદ્ધ જીવનને જૈનેતર માટે પણ ખુલ્લું મુકાયું. સંઘમાં જૈનો ઉપરાંત પ્રથમ લેખ તંત્રીને પિતાને નદિ પણ અન્ય હિન્દુઓની સભ્ય સંખ્યા પણ વધતી રહી. તદુપરાંત પારસી, માં લેખકને પણ રહે છે. કયારેક તે પ્રથમ લેબ પુનમુદ્રિત કે અનુવાદના પ્રકારના પણ રહેતા. વળી તાલીમ ખ્રિરતી અને મુસલમાન સભ્ય નોંધાતા સંધનું સ્વરૂપ અને ઘટનાઓ પર નાની નાની તંત્રને પણ પ્રગટ થતી. કમે એ માળખું જૈન રહેવાની સાથે સાથે સાર્વજનિક પણ 'પ્રબુદ્ધ વનમાંથી વાર્તા, નાટિકા જેવા સજનાત્મક સાહિત્ય બનતું ગયું છે. એથી જ સંધની ઉગ્ર અદાલસ્વરૂપે ઓછાં ય ક બંધ થયાં અને ક્રમે ક્રમે ચિંતનાત્મક કરી પ્રવૃત્તિઓમાં સમતુલા આવવા લાગી. સમાજમાં લેખાનું પ્રમાણ વધતું ગયું. ત્યારપછીના ગાળામાં તંત્રીને ધને છે જેના કે એક ફિરકાના એક નાના વર્તુળના બદલે તંત્રીલેખ લખવાની પરંપરા શરૂ થઈ અને પ્રબુદ્ધ પ્રશ્નો પરત્વે ઉગ્ર દેવને ઉઠાવવામાં આવે તે બીજા જીવન માં પ્રથમ લેખ તંત્રીને પિતાને જ હોય એવી રિકાના વર્તુળમાં બનતી એવી ઘટનાઓ અને અન્ય ધમંપર્ક પરંપરા ચાલુ રહી. રવ. ચીમનલાલ ચકુભાઈ શાહે આ પરંપરાને ચાલતા વિખવાદના પ્રશ્નો હાથ ધરવા કે કેમ અને તેમાં વધુ દઢ કરી. સમય જતાં વળી તંત્રીલેખ પણ તત્કાલીન સમતુલા કેવી રીતે જાળવવી એની સમસ્યા ઊભી થતી ગઇ. બનેલી ઘટના ઉપર જ હવે જોઈએ એવી અનિવાર્યતા પણ ન રહી. તંત્રી પિતાને ઇષ્ટ લાગે તેવા કોઈપણ વિષય એટલે સ્વ. પરમાનંદભાઇના વખતમાં જ જૈન યુવક સંઘનું ઉપર પિતાને લેખ લખે તેવો ધારે ચાલુ થશે. એક સરકારલક્ષી સંસ્થામાં રૂપાંતર થઈ ગયું. વ્યાખ્યાન, સ્વ. પરમાનંદ કુંવરજી કાપડિયાએ સમાજના અને વ્યાખ્યાનમાળાઓ, સન્માને, સંસ્કારલક્ષી પર્યટને, વિચારતેમાં પણ જૈન સમાજના સળગતા પ્રશને ઉપર ગેડીએ, સંસ્થાઓની મુલાકાતે છે ત્યાદિ પ્રવૃત્તિઓ એની પિતની કલમ વિશેષપણે વધતાથી અને નીડરતાથી લાવી. મુખ્ય પ્રવૃત્તિઓ થઈ ગઈ, એ ૧૯૫૦ પછીના પ્રબુદ્ધ જૈન” ‘પ્રબુદ્ધ અવને ત્યારે સામાજિક ચિંતનના એક પાક્ષિક જેવું 'અને “પ્રબુદ્ધ જીવનની ફાઇલને અને સંધના વાર્ષિક અહેરહ્યું હતું. સ્વ. ચીમનલાલ ચકુભાઇ શાહ રાજકારણના વાલેનો અભ્યાસ કરતાં એ સ્પષ્ટ જણાય છે. મહારથી હોવાથી એમના તંત્રીપદ દરમિયાન તત્કાલીન રાજકીય પ્રવાહ ઉપર એમની કલમ મુખ્યત્વે ચાલી હતી. સ્વ. ચીમનભાઇને સંઘની સ્થાપનાના સમયે દેશ ગુલામ હતો. બીજા વિશ્વબીજે પ્રિય વિષય તે ધર્મ અને તત્વજ્ઞાનને હતા. એટલે એ યુદ્ધની પરિસ્થિતિની અસર ભારતના લેકજીવન પર પણ પડી વિષય ઉપર પણ તેઓ વખતેવખત લખતા. સિરની ઉંમર હતી. ભારત આઝાદ થતાં અનાજ, કાપડ અને રહેઠાણની વટાવ્યા પછી સ્વ. ચીમનલાલ ચકુભાઈ શાહના હાથમાં પ્રબુદ્ધ, સમસ્યાઓ ઊભી થઇ હતી. ભાષાવાર માંતરચના, વસતી વધારે, જીવનનું સુકાન આવ્યું હતું. અને બાર વર્ષ સુધી, જીવનના સરકારી કુમારશાહી, ભ્રષ્ટાચાર વગેરેની સમસ્યાઓ પણું ઉભી અંતિમ દિવસ સુધી એમણે એ સુકાન સમર્થ રીતે સંભાળ્યું હતું. થઈ હતી. આમ આ સાઠ વર્ષના ગાળામાં ભારતીય ભાતીગલ પ્રબુદ્ધ જીવને સૌ પ્રથમ એક સંસ્થાનું મુખપત્ર છે જનજીવન અને તેમાં પણ મુંબનું જનજીવન વિવિધ અને ત્યાર પછી એક સાર્વજનિક પાક્ષિક છે. આ મુખપત્રના તબકકાઓમાંથી પસાર થયું. આ સાઠ વર્ષના ગાળામાં એક આરંભ કાળમાં સંઘની પ્રવૃત્તિઓના સમાચાર કે બાજુ ગાંધીજી જેવી વર્તમાન સમયની સર્વોચ્ચ પ્રતિભા જોવા અહેવાલને મુખ્ય સ્થાન રહેતું. અન્ય જૈન સંરથાઓના મળી, તે બીજી બાજુ બીજા વિશ્વયુદ્ધ સહિત દેશ અને. સમાચારો અને અહેવાલે પણ એમાં પ્રગટ કરવામાં આવતા અને સાથે સાથે જૈન સમાજના કેટલાક અને દુનિયામાં અર્ધગતિનાં અનેક પ્રકરણે પણ જોવા મળ્યાં. મહત્વના પ્રશ્ન પરત્વે વિચાર પ્રેરક લખાણ પ્રગટ થતું. આ બધાંના પડઘા “પ્રબુદ્ધ જીવને' સમયે સમયે કેવા કેવા કમેકમે ચિંતનાત્મક લેખોનું પ્રમાણ વધતું ગયું. સંસ્થાકીય ઝીલ્યા છે. એ એના ભૂતકાળને કે ઉપર નજર નાંખતા જેવા સમાચાર અને અહેવાલેનું પ્રમાણ ઓછું થતુ ગયુ. અને મળે છે. આ બધા જૂના અંકે જોઈએ છીએ ત્યારે વિચારપત્ર તરીકે એણે મહત્ત્વનું સ્થાન પ્રાપ્ત કર્યું. આથી કાળની ગતિ કેવી વિચિત્ર અને વિલક્ષણ હોય છે તેની પ્રતીતિ જૈન સમાજની અન્ય સંસ્થાઓના મુખપત્ર કરતાં 'પ્રબુદ્ધજીવ- થાય છે. પિતાના સમયમાં અત્યંત ગંભીર, મહત્ત્વની કે ન'નું સ્થાન સામયિકના ક્ષેત્રે અને સાહિત્યના ક્ષેત્રે વિશિષ્ટ ક્યારેક પ્રાણસમી લેખાતી બાબતે બે ત્રણ દાયકા દિનું બની રહ્યું. પછી કેટલી નાની. ગણુ અને કયારેક તે શુદ્ધ જૈન યુવક સંઘના મુખપત્રના પ્રથમ અંકથી તે વર્તમાન જેવી બની જાય છે તે એમાંથી જોવા મળે છે. કયારેક સમય સુધીની કાઇલ ઉપર નજર ફેરવતાં પત્રના વિકાસની ગતિને એક ગ્રાફ જોવા મળે છે. સાઠ વર્ષના સમયમાં સમાજ, એમ થાય છે કે કેવી નજીવી બાબતમાં સમાજના ધુરંધ દેશ અને દુનિયામાં કેવાં કેવાં પરિવર્તન થતાં ગયાં અને તેમાં પિતાની શકિત વેડફી નાખવાની કાળે ફરજ પાડી છે. વર્તમાનન્દ કેવાં કેવાં પરિબળેએ કામ કર્યું. તેને પડ સંઘના આ પેઢીને જે કેટલીક બાબતે સિદ્ધ રસરૂપે સહજ રીતે મળે છે મુખપત્રમાં પડી રહ્યો છે. એથી આ મુખપત્રનું એક તે સિદ્ધ કરવા ભૂતકાળની પેઢીઓને સામાજિક રૂઢિની એતિહાસિક દસ્તાવેજી મૂલ્ય પણુ પણ રહે . શ્વેતામ્બર સામે કેટલે મોટે પુરુષાર્થ કરે પડ હતે ! . મૂર્તિપૂજક સમાજના (અને તેમાં પણ તપગચ્છના) રવ. મણિલાલ મોહકમચંદ શાહ, સ્વ. પરમાનંદ કુંવર થોડાક યુવાનોએ ભેગા મળીને તે સમયે બાળદીક્ષા, કાપડિયા અને સ્વ. ચીમનલાલ ચકુભાઇ શાહના અનુગામી અગ્ય દીક્ષા, સાધુઓના શિથિલાચાર વગેરે સામે તરીકે “પ્રબુદ્ધ જીવનના માના તંત્રી તરીકે સાતેક વૃધી જેહાદ ઉપાડી હતી. એમનું બળ ઘણું મોટું હતું, પણ મારા ઉપર જે જવાબદારી આવી છે તે યથાશકિત, આનંદકાર્યક્ષેત્ર મર્યાદિત રવીકારવું પડ્યું હતું. સમય જતાં, એકાદ પૂર્વક મેં ઉઠાવી છે. સંઘને સર્વ સાથીદારોના સહકાર અને દાયકા પછી શ્વેતામ્બર સમાજના સ્થાનકવાસી યુવાનો સાથે વિશ્વાસ સિવાય તે શક્ય નહોતું. બન્યા. તથા કેટલાક દિગમ્બરે અને તેરાપંથીઓ પણ પ્રબુદ્ધ જીવન’ આદર્શ સ્વરૂપે પ્રગટ થાય છે અને એમાં
SR No.525974
Book TitlePrabuddha Jivan 1989 Year 50 Ank 17 to 24 and Year 51 Ank 01 to 16 - Ank 05 and 16 is not available
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1989
Total Pages292
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy