________________
-
પ્રબુદ્ધ જીવન : સુવર્ણ જ્યની વિશેષાંક તા. ૧-૫-૮૯ તા. ૧૬-પ-૮૯ પ્રબુદ્ધ જીવન–એક વિહંગદષ્ટિ
રમણલાલ ચી. શાહ આ અંકથી પ્રબુદ્ધ જીવન' એકાવામાં વર્ષમાં પ્રવેશ જન યુવક સંઘનું મુખપત્ર તે પ્રગટ થતું જ રહ્યું હતું.. કરે છે. સંસ્થાના એક પાક્ષિક મુખપત્ર તરીકે અધી પરંતુ આરંભનાં દસ વર્ષ અનિયમિતતાનાં, મુખષઝન. સદી સુધી ચાલુ રહેવું એ એની જેવી તેવી સિદ્ધિ ફેરકારનાં સાપ્તાહિકમાંથી પાક્ષિક કરવાનાં અને તંત્રીઓને ન ગણાય. 'પ્રબુદ્ધ જીવનમાં તે પહેલેથી જ કેપ વારંવાર બદલીનાં વર્ષો છે. સંઘની સ્થાપના ઈ. સ. પ્રકારની જાહેરખબર ન લેવાને હરાવ થયેલ ૧૯૨૯માં થઇએ સમયે એને યુવાન કાર્યકર્તાઓને હતા. એટલે જાહેરખબર વિના પાક્ષિક પત્રે દીર્ધકાળ પિતાને બુલંદ અવાજ લકે સુધી પહોંચાડવા ય. સુધી. પિતાનું અસ્તિત્વ ટકાવી રાખવું એ જ એના તે એક મુખપત્રની આવશ્યકતા રહે છે એમ સામ" માટે ઘણો વિકટ પ્રશ્ન ગણાય. અર્ધા સૈકાથી વધુ રીતે સમજાયું હતું. મુખપત્રથી જ સભ્યને સંપ, સમયથી નિયમિત પ્રકાશિત થતું રહીને પ્રબુદ્ધ લેનો સંપર્ક અને વિચારોને પ્રચાર વધુ થઈ શકે છવને” જે સિદ્ધિ પ્રાપ્ત કરી છે તે એને ગૌરવ છે. એટલે આ શકિતશાળી અને ઉપયોગી માધ્યમને એના અપાવનારી છે. કોઈ પણ સામયિક માટે જાહેરખબર આરંભકાળથી જ બિનવ્યાવસાયિક ઘારણે સ્વીકારવામાં આવ્યું એની જીવાદોરી રૂ૫ ગણાય છે. જાહેરખબર વગર માત્ર તે સંધને માટે સર્વથા ગ્ય, ઉચિત અને સમયાનુરૂપ હતું. સભ્યના લવાજમમાંથી સામયિક ચલાવવું સરળ નથી. વળી, - પિતાને માટે પડકારરૂપ આ ઘટનાને સંધે છીલી લીધી અને જેને યુવક સંઘે જ્યારે આ નીતિ અપનાવી ત્યારે એની પિતાની સંધશકિત વડે અદ્યાપિ પર્યત એ પત્રને ગૌરવભેર સભ્યસંખ્યા પણ સો-દોઢસેથી વધુ નહોતી. એ સંજોગોમાં, ચલાવ્યું છે એમાં એની સત્ત્વશીલતા, નિષ્ઠા અને દીર્ધદશિતા જાહેરખબર ન લેવી, પણ જે ખેટ આવે તે સંથાએ ભોગવી નિહાળી શકાય છે. લેવી અને એ માટે સંસ્થાના કાર્યકર્તાઓએ સભ્યો, મિત્રો,
સંધની રથાપનાના વર્ષથી એટલે કે ૧૯૨૯માં ‘મુંબઇ. ચાહકમાંથી આર્થિક સહાય મેળવવી એવી એણે અપનાવેલી જૈન યુવક સંઘ પત્રિકા' નામનું મુખપત્ર સૌ પ્રથમ પ્રગટ થયું નીતિ આદર પ્રેરે એવી છે.
હતું. તે સાપ્તાહિક હતું. તેના વ્યવસ્થાપક તરીકે અને ત્યાર " સામયિકોમાં જાહેરખબર લેવામાં કશું અમેગ્ય નથી
પછી તેના તંત્રી તરીકેની જવાબદારી . જમનાદાસ અમણૂંક એવો મત પણ છે. દૈનિક પ તે જાહેરખબર વગર
ગાંધીએ બજાવી હતી. એટલે કે સંઘના મુખપત્રના અદ્યતંત્રી, વધુ સમય જીવી ન શકે. જાહેરખબર દ્વારા બીજેથી
સ્વ. જમનાદાસ અમરચંદ ગાંધી હતા. ત્યાર પછી કાળક્રમે સ્વ, આર્થિક સહકાર લેવા જતાં સામયિકની સ્વતંત્રતા, ચંદ્રકાન્ત સુતરીયા, સ્વ. તારાચંદ કટારી. સ્વ. રતિલાલ કોઠારી, તટસ્થતા, નિર્ભયતા અને કક્ષા કયારેક જોખમાય સ્વ. મણિલાલ મેહેકમચંદ શાહ, સ્વ. પરમાનંદ કાપડિયા, ર. છે. સામયિકને જાહેરખબર આપનાર કઈક શ્રીમંતની,
ચીમનલાલ ચકુભાઈ શાહ વગેરેએ એ જવાબદારી ઉઠાવી હતી, કપનીની કે સંસ્થાની શેહમાં તણાવું પડે અને આત્મશ્લાઘા યુક્ત
તેમાં પણ એક દાયકા કરતાં વધુ સમય સુધી સેવા આપનારાઓમાં કે સસ્તી પ્રસિદ્ધિવાળું અથવા વિવાદાસ્પદ કે અન્યત્ર છપાય
સ્વ. મણિલાલ મોહકમચંદ શાહ, ' સ્વ. પરમાનંદ ગયેલું કે નિઃસત્વ, જાહેરખબરિયા જેવું લખાણ કે એવી
કાપડિયા અને રવ. ચીમનલાલ ચકુભાઈ શાહ હતા. કઈ સામગ્રી દબાણને વશ થઇ છાપવી પડે કે અયોગ્ય
સ્વ. મણિલાલ મેહકમચંદ શાહના તંત્રીપદ દરમિયાન પક્ષ લેવું પડે કે મત વ્યક્ત કરવો પડે રમે સંભવ
સ્વ. પરમાનંદ કાપડિયાએ 'પ્રબુદ્ધ જૈન’ માટે લેખ લખી રહે છે. એટલા માટે સામયિકમાં જાહેરખબર ન લેવાને
આપવામાં નિયમિતપણે ઘણું સહાય કરી હતી. પ્રબુદ્ધ જૈન આદર્શ ગાંધીજીએ ‘નવજીવન’, ‘યંગ ઇન્ડિયા', 'હરિજન બંધુ માંથી “પ્રબુદ્ધ જીવન’નું રૂપાંતર કરવામાં અને સંઘના આ વગેરે પત્ર દ્વારા સિદ્ધ કરી બતાવ્યું. ગાંધીજીની એ ભાવના
સાંસ્કારિક મુખપત્રને સ્થિર કરવામાં લગભગ ત્રણેક દાયકાથી અનુસાર અને ગાંધીજીએ ઉપાડેલી રાષ્ટ્રીય ચળવળમાં ભાગ વધુ સમય 4. પરમાનંદભાઈએ આપેલું છે. એ રીતે લેનારા જૈન યુવક સંધના તે સમયના સભ્યોએ “પ્રબુદ્ધ જીવનને
પ્રબુદ્ધ જીવનના વિકાસના ઇતિહાસમાં એમનું ગદાન સૌથી પ્રકાશિત કરવામાં જે નીતિ ઘડી તેના પાયામાં તેમની સ્વતંત્રતાની,
મેટુ અને મહત્ત્વનું રહ્યું છે. તટસ્થતાની, નીડરતાની અને સ્વાર્પણની ભાવના રહેલી હતી.
શ્રી મુંબઈ જૈન યુવક સંઘ પત્રિકા' થી શરૂ કરીને એમના તપના પ્રભાવે "પ્રબુદ્ધ જીવન’ આજ દિવસ સુધી પ્રબુદ્ધ જૈન' નું પુનપ્રકાશન થયું એ આરંભનાં ટકી શક્યું છે. વળી “પ્રબુદ્ધ જીવન'ના તંત્રીઓએ એના દસેક વર્ષ દરમિયાન સંઘના મુખપત્રમાં જન આરંભકાળથી જ માનાહ' સેવાઓ આપી છે. સામાજિક, શ્વેતામ્બર મૂર્તિપૂજક સમાજના અને તેમાં પણ રાજકીય, ધાર્મિક ઈત્યાદિ ક્ષેત્રોના સંવેદનશીલ પ્રો સાધુ સમાજના પ્રશ્નોની છણાવટ સવિશેષપણે થયેલા પરત્વે પિતાના મુક્ત અને પ્રામાણિક વિચારે વ્યકત જોવા મળે છે. વળી તત્કાલીન સામાજિક અને રાજકીય કરવાની બાબતમાં કેટલાક સવેતન તંત્રીઓને કંઈક અંશે જે બાબત ઉપર, તેમાં પણ દેશની સ્વતંત્રતા માટેના આંદોલનને નૈતિક અને વ્યાવહારિક મર્યાદામાં રહે છે તે માનાર્હ તંત્રીને
લગતી ઘટનાઓ ઉપર મહત્વનું ધ્યાન 'પ્રબુદ્ધ જનમાં રહેતી નથી. સંધના આ મુખપત્રને સંઘ તરફથી આર્થિક પીઠ
કેન્દ્રિત થતું રહ્યું. માટે તે “પ્રબુદ્ધ જનનું પ્રકાશન, બ્રિટિશ બળ આરંભકાળથી જ મળતું આવ્યું છે. માટે જ પ્રબુદ્ધ જીવન
સરકારને વશ ન થતાં, બંધ કરવાનું નકકી થયું હતું. ત્યાર પિતાનું અસ્તિત્વ આજ દિવસ સુધી, ક્યારેક વિષમ સંજોગે
પછી તરુણ જેન’ના નવા નામે એનું પ્રકાશન શરૂ કરવામાં હતા તે પણ, ખુમારીથી ટકાવી શકાયું છે. ગુજરાતી
આવ્યું અને સમય બદલાતાં “પ્રબુદ્ધ જૈન પાછું ચાલુ થયું. સામયિકના ઇતિહાસમાં આ એક સીમાચિહ્નરૂપ બની રહે
પછીના દાયકાઓમાં એ પ્રબુદ્ધ જૈનમાંથી પ્રબુદ્ધ જીવનમાં એવી ઘટના છે. •
રૂપાંતરિત થયું અને અને તે સંધના મુખપત્રની સાથે સાથે એક પ્રબુદ્ધ જીવન” ને પચાસ વર્ષ પૂરા થયાં તે તે
સાહિત્યસભર સાંસ્કારિક પાક્ષિક બની રહ્યું હતું. કવિતા, વાત. તા. ૧-૫-૧૯૩૯માં એનું પુનપ્રકાશન થયું ત્યારથી. વસ્તુતઃ નાટિકા, પ્રવાસકથા, રેખાચિત્ર, પ્રસંગવર્ણન ઇત્યાદિ પ્રકારની ઇ. સ. ૧૯૨૯માં જેન યુવક સંઘની સ્થાપના થઈ ત્યારથી જ કૃતિઓ પણ તેમાં પ્રગટ થતી રહી હતી. અનુવાદ કરેલા