________________
પ્રબુદ્ધ જીવન
તા. ૧-૧-૮૯
-
'ઉપદેશકોને આખરીનામું
છે તનસુખ ભટ્ટ એક માણસ બીજા માણસને છરી મારે તે ખૂન કહેવાય. પ્રજાઓ નિબંળ પ્રજાને દબાવતી આવી છે, તેને હાંકી છરી મારનાર અદાલતમાં ગુનેગાર ઠરે તે ફાંસીએ પણ લટકે. કાઢી તેના મુલકમાં સ્વરાજ્ય સ્થાપતી રહી છે. આર્યો દુનિયાના ઘણા દેશોમાં ખૂનની સજા દેહાંતદંડની છે.
ભારતમાં આવ્યા ત્યારે ભારતમાં કૌલ, કિરાત, દયુ અને ' પણ એક લાખ સિપાઈનું લશ્કર પડેશી રાજય ઉપર
દ્રાવિડ વસતા હતા નાગજાતિ પણ હતી. આજે
તેઓ કયાં છે? કોલ કેળી ગણુને વગડામાં શિકારીને આક્રમણ કરે, સામને કરનાર લશ્કરને છરીથી નહિ પણ
ને સમુદ્રમાં માછીને ધધ કરે છે. કિરાત ભીલ કહેવાઈને તરવાર--બંદુકથી મારી નાખે અને અકમણ પામેલા રાજયને જીતી લે છે. તે
પર્વતમાં જીવ બચાવી નાડા અને ત્યાં જ રહ્યા. જંગલનું ખૂનને ગુને ન ગણાય, જીતનાર લશ્કર હારેલા લશ્કરના પચીસ-પચાસ હજાર માણસને ઠાર કરે તે.
મધ કે જડીબુટ્ટી વેચવા કયારેક તેઓ સુધરેલા જગતમાં તે દાષિત ન ગણાય. પછી જીતનાર સેનાપતિ કે રાજા તેરે
આંટે મારી જાય છે. દસ્યુ દાસ બનીને પરસેવો પાડી મજૂરી બહાર પડે કે કાયદેસર રથપાયેલી સરકાર સામે બળવો
કરે છે, દ્રાવિડે સમગ્ર ભારતમાંથી દક્ષિણ દિશામાં નાડા અને કરનારને ગુનેગાર ગણી મૃત્યુઠદની સજા થશે. પોતે
આક્રમણમાંથી બચ્યા. નાગ પ્રજા ઉત્તર ભારતમાં ખાંડવનમાં હજારેને મૃત્યુનાં બલિદાન બનાવ્યાં તે ગુને નથી; પણ
વસતી રહીને આર્યો સાથે સતત સંઘર્ષ ચલાવતી હતી. આ હજારો જે નવા રાજ્યને પ્રતિકાર કરે તે તે ગુને છે;
કાયમી ત્રાસને કાયમી ઉકેલ લાવવા માટે ખાંડવનને આગ કારણ કે નવી સરકાર સ્થપાઈ છે તે કદી જાહેર કરવામાં નથી
લગાડવામાં આવી. નાગ પ્રજાનાડી અને આસામની ઉત્તરે આવતું. આવી નજીવી, ક્ષુદ્ર બાબત માટે કાયદાની કલમે
પહાડી પ્રદેશમાં વસી જીવતી રહી. કૌલ, કિરત, દત્યુ દ્રવિડ ટાંકવાની તસ્દી ન લેવાય. ટૂંકમાં, એક માણસ માનવહત્યા કરે
અને નાગપ્રજાની ભૂમિ આર્યાવર્ત કહેવાઈ, કારણ શું? તે રાજયપલટો, કાંતિ. ખૂત ગુને છે. કાતિ ગુને નથી. એક
સમરથ કે નહિ દેષ ગુસાંઈ.” કાવ્યપંક્તિ છે: “નાને ભડકે દિવાળી ને મેટે ભડકે હની', આર્યો અને નાગકે વચ્ચેના સંઘર્ષનું પુનરાવર્તન રાજલક્રાંતિમાં તે પમારાથી નગરે બળી મોટે ભડકે થાય છે, અમેરિકામાં થયું છે. અમેરિકામાં યુરોપમાંથી ગોરાઓ આવીને બેબમારાથી હોળી પ્રગટે છે, પરંતુ વિજેતા તેને નવીન રી- વસ્યા ત્યારે ત્યાંના મૂળ વતની રેડ ઇન્ડિયનની વસ્તી દસ સ્થાપનાને મંગળ પ્રસંગ ગણીને તેની દીવાળી ઊજવે છે, લાખની હતી, ગેરાએ તેપ-બંદુકને બળે આ જંગલી પ્રજાનો આનું કારણ શું? કારણ સ્પષ્ટ છે. વિજેતાને ન્યાય કશું કરે ? પ્રદેસ દબાવતા ગયા. લાંબા અનુભવે રેડ ઇન્ડિયન રાજા પ્રજા હારનાર રાજા ? હારનારી રાજ્ય અદાલત? જીનનાર રાજ્યને સમજ્યાં કે સમગ્ર જાતિના પૂરા પ્રતિકાર વિના આ ગેરું પાપ અંકુશ માનતી ની અદાલત? આને ઉત્તર તુલસીદાસ નહિ ટળે. તેથી તેમના તમામ રાજાઓએ સંપીને અ ગ્રેજો આપે છે: “સમરથ કા નહિ દોષ ગુસાંઈ'.
ઉપર એકસામટો પ્રચંડ હુમલો કર્યો. આ માટેને દારૂગોળે માટે ભાઈઓ ! તમે સમર્થ બને, સમથ સામે કે
તેમણે એ પાસેથી મેળવ્યો; પણ બિચારી અબુધ પ્રજાને
દારૂગોળે ખૂટશે. પરિણામે ગેરાઓએ એ નરસંહાર કર્યો કે આંગળી નથી ચીંધતું. આંગળી ચીધે તે તે કપાઈ જાય છે.
આજે દસ લાખમાંથી ત્રણું લાખ રેડ ઇંડિયને બઆ છે. - રશિયાએ પિલે ડ લીધું, અફઘાનિસ્તાન લીધું, અમેરિકા દિગગાશિયામાં લશ્કરી અો જમાવે છે. બ્રિટન દક્ષિણના મહા
સાત લાખ કયાં ગયા ? “સમરથ કે નહિ દેષ ગુસાંઈ ” સાગરમાં ટાપુઓ જીતી લે છે. ઇઝરાયલ ફાટયું ફરે છે. - હિંસા જીવમાત્રને સ્વભાવ છે. પશુ, પક્ષી, સરીસૃપ, દક્ષિણ આફ્રિકા માસું ચરેલા સાંઢની જેમ શિંગડાં વાનર, નર, કે તેમાંથી બાકાત નથી, તે મૂળ પ્રેરણું છે, ભરાવે છે પણ કોઈ કાંઈ બેલતું નથી. કારણ કે ગાંધીજી કુદરતી બળ છે, જિજીવિષાને ધકકે છે. તેથી જીવેને મળેલી કહેતા હતા કે “ખેલશે તે બળશે.' મૂંગા રહી કામ કરે. તે કુદરતી બક્ષિસ છે. હિંસા છે ત્યાં સુધી હાથમાં લડવાની તમે અમર્થ હશે તે ફાવે ત્યાં ફરે ને ફાવે તે તે૫, બંદુક, ચળ આવશે. રાજાએ રાજય જીતવા લડે તેની કોઈને નવાઈ તમંચે કે એટમ બે નામને ફટાકડા ફોડે, તમારા વાળ નથી; પરંતુ ધાર્મિક ગણાતા લકે ઝનૂનથી લડે પણ વાંકે નહિ થાય. આ જ “સમરથકે નહિ દોષ ગુસાંઈ'ના ત્યારે અચરજ ઊપજે ખરી. પ્રાચીનકાળમાં બૌદ્ધ અને સિદ્ધાંત ઉપર જગતનાં રાજ્યએ બળિયાના બે ભાગને હિંદુઓ ઝગડયા છે, જેને અને હિંદુઓ દક્ષિણ ભારતમાં ન્યાયે આક્રમણ કર્યા છે. આ જ સિદ્ધાંત ઉપર કાન્તિ, પ્રતિકા- લડયા છે. હિંદુઓ અને મુસલમાને અંગ્રેજી : રાજમાં લડયા તિ, સંક્રાન્તિ, મારામારી, ધીંગાણું, લડાઇઓ અને વિશ્વયુદ્ધો છે. હવે શીખે અને હિંદુઓને વારો આવ્યો છે, કારણ? થયાં છે, તેમાં જીતનારને પસ્તાવું નથી પડ્યું.
“લડ કઈ લડનાર દે એવી મને વૃત્તિ. દુર શા માટે જવું? ' તમે કહેશે કે આ તે પશુતાને પક્ષપાત થયે. હે વર્તમાન યુમમાં કુવે કહ્યું કે અમે માનેલું કે સામ્યવાદ. જિજ્ઞાસુજનો ! હે સત્યના સાધકે ! હે મુમુક્ષુ માન ! તમે સ્થપાતાં રશિયામાં સુખના સાગરની કેળા ઊંડશે, પણ આજે માને છે તેવું કંઈ જ નથી. જે હકીક્ત લાખ વરસેથી
રશિયામાં દીકરો બાપ સાથે ઝગડે છે. દીકરી મા સાથે ઝગડે ચાલતી આવી છે, સિદ્ધ થતી આવી છે, રવીકારાઈ ગઈ છે
છે યુવાને વડીલે સાથે ઝગડે છે. રશિયામાંથી ઝર ગયે અને ઇસુની વીસમી સદીમાં પણ જેનું એકચકે રાજ્ય ચાલે
પણ ઝગડાખોરે ગયા નથી. મૂડીવાદ ગયે પણું મારકણી છે તે હકીકત સત્ય. ગણાય પરમ સત્ય ગણાય.
મને વૃત્તિ ગઇ. નથી. . : : : : : ' * તમે શાંતિથી વિચાર તે કરે, પ્રાચીનકાળથી બળવાન દુરના યુરેપની વાત શા માટે? અહીં પણ ઘેર ઘેર
'