________________
‘વિષ: પ૧
:
અંક : ૩
*
તા. ૧૬-૬-૧૯૮૯.......Regd. No. MR. By/Sorth 54 * Licence No. 1 31
પ્રબુદ્ધ જીવન
વાર્ષિક લવાજમ રૂ. ૩૦/- ૪ શ્રી મુંબઈ જૈન યુવક સંઘનું મુખત્ર * પરશમાં રૂ. ૩૦૦/
તંત્રી : રમણલાલ ચી. શાહ
ચીનમાં લેકશાહી માટે આંદોલન સામ્યવાદી ચીનમાં લાખો વિદ્યાથીઓએ લેકશાહીની નાખવામાં આવે છે. પરંતુ સામુદાયિક ધોરણે વિશાળ પાયા માગણી માટે અહિંસક આંદોલન કર્યું એ વિશ્વની એક ઉપર આવું આંદોલન જ્યારે થાય છે ત્યારે તેને રોકવાનું ઘણું મહત્ત્વની ઐતિહાસિક ઘટના બની રહેશે !
અઘરું બની જાય છે. એક બાજુ રાજ્યની લશ્કરી તાકાત સેવિયેત શિયા અને ચીન એ બે જગતના મોટામાં
અને બીજી બાજુ પ્રજાની સંઘશકિત એ બેને જ્યારે મેટા પ્રસ્થાપિત સામ્યવાદી રાષ્વમાં લેકશાહીના જે અંકુર
સામસામે મુકાબલે થાય છે ત્યારે પ્રજાની સંઘશકિત આમળ ફૂટયા છે તે વિશ્વના ભાવિ માટે નવી આશા જન્માવી જાય છે.
રાજ્યની લશ્કરી તાકતે નમતું આપવું પડે છે. જે
લશ્કર દુશ્મન દેશના લાખે ની નિદંય કાલ સામ્યવાદી ચીનમાં વિદ્યાર્થીઓએ સ્વેચ્છાએ આટલા
કરી શકે છે તે લશ્કર પિતાના લાખો દેશબાંધની મેટા પાયા ઉપર અહિંસક આંદોલન ઉપાડયું અને એ આંદ
તે રીતે નિર્દય કતલ કરી શકતું નથી. એટલા માટે જ લનને અપાપકે, કામદાર, ડોકટર ઈજનેરો અને બીજા
સંઘશકિત પાસે તે પરાજય પામે છે. અનેક લે તરફથી સહાનુભૂતિભર્યો સહકાર સાંપડે છે એ પણ એક મહત્વનું લક્ષણ છે.
કોઈપણું રાષ્ટ્રના પ્રજાવ્યાપી આંદોલનમાં યુવાને અને
તેમાં પણ વિદ્યાથીઓ સૌથી વધુ સક્રિય બની રહે છે. પ્રૌઢ રાજ્યસત્તા સામે અહિંસક પ્રતિકારને આદર્શ ગાંધીજીએ
કે વૃદ્ધો પાસે ઝઝુમવાની એટલી શારીરિક તાકાત હોતી નથી જે સિદ્ધ કરી બતાવ્યો એનું અનુસરણ આટલાં વર્ષે ચીનમાં
મનથી પણ તેઓ મંદ પડી ગયા હોય છે. વળી ઘરસંસાર થયું એ શુભ નિશાની છે. એ કેટલા દીર્ઘકાળ સુધી અહિંસક
માંડીને બેઠેલા બાળબચ્ચાંવાળા યુવાને આવી લડનેમાં ભાગ રહી શકે છે અને એનાં પરિણામે કેવાં આવે છે તે તે ઠીક
આપતાં પહેલાં પિતાની કુટુંબની સલામતીની કે આર્થિક જોગવાઈની ઠીક સમય પછી કેમ પરિપ્રેકમાં જોવા મળશે !
ચિંતામાં પડે છે. નેનાં વળગણે તેને કેટલાંક અંતિમ કોટિનાં - દુર્દશામાં જીવંતી ગરીબ પ્રજામાં સામ્યવાદ ઝડપથી પ્રસરે છે.
પગલાં ભરતાં અટકાવે છે. એક દરે તેમનું માનસ પણ સુરક્ષાવાદી ગરીબ પ્રજા સામ્યવાદનો તરત જ સ્વીકાર કરી લે છે. કારણ
બની ગયું હોય છે પરંતુ યુવાન અપરિણીત વિદ્યાર્થીઓ કે સામ્યવાદથી પ્રજાની આર્થિક અસમાનતા દુર થાય છે. લોકોને
શારીરિક તાકાતવાળા હોય છે. રવાપણની ભાવનાવાળા રોટી, કપડાં અને મકાન લગભગ સમાન ધોરણે મળવા
હોય છે, સ્વને સેવનારા હોય છે, ઉજજવળ ભાવિ લાગે છે આથી લેકની પ્રાથમિક જરૂરિયાત સંતોષાય માટે મથવાવાળા હોય છે, કશુંક કરી બતાવવાની છે અને ગરીબ લોક સુખ શાંતિથી રહેવા લાગે છે. તમન્નાવાળા હોય છે. અન્યાયને તેઓ સાંખી શકતા પરંતુ લોકોની પ્રાથમિક જરૂરિયાત જેમ સંતોષાતી નથી. ગમે તેવાં ક ભોગવવા તેઓ તત્પર હોય છે. જાય છે તેમ તેમ તેમની બૌદ્ધિક જરૂરિયાત ઊભી થાય છે. તેઓ બંધુત્વની ભાવનાવાળા હોય છે અને અપરિણીત સામ્યવાદને થિર કર હોય તે વાણી સ્વાતંત્રય ઉપર કાપ હોવાથી કૌટુંબિક વળગણેમાંથી એકંદરે મુકત હોય છે. આવા મૂવાની જરૂર પડે છે. પરંતુ લેટ ખાઈ પીને મુંગા દેરની વિદ્યાર્થીઓને વિશાળ સમુદાય જયારે આંદોલનને માર્ગે ચડે -જેમ ઝાઝો વખત રહી શકતા નથી. નવી પેઢી આવે છે, છે ત્યારે દેખાદેખીથી પણ તેને શૂર ચડે છે. ત્યારે તેને જીવનની પ્રાથમિક જરૂરિયાતે એને જન્મથી જ મળેલી હોય છે. પિતાના પ્રાણની પણ પરવા હતી કે રહેતી નથી. એટલે જ એ માટે એને ઝઝુમવાનું હોતું નથી. એટલે એને હવે પિતાના વિદ્યાથીઓનાં આંદોલન દુનિયાભરમાં એકંદરે સફળ નીવડે સ્વતંત્ર વિચારોની રવતંત્ર અભિવ્યક્તિની જરૂર જણાવ્યું છે. છે. એટલા માટે જ દુનિયાના કેટલાય આંદોલનકારી રાજદ્વારી ઉન્નતિ માટે વૈયકિતક પુરુષાર્થની ભાવના જાગે છે. તે વખતે નેતાઓ પિતાના આંદોલનને માટે વિદ્યાથી'એને સાથ. -એને શારીરિક ગુલામી કરતાં પણ માનસિક 'ગુલામી વધુ લેવા ઈચ્છતા હોય છે. ભારતને આઝાદી માટેનાં અદઅકળાવનારી કે ગુ ગળાવનારી લાગે છે.
લનમાં શાળા કે કેલેજને અભ્યાસ છોડી નીકળી પડેલા સામ્યવાદી દેશમાં પિતાના વિચારોની સ્વતંત્ર અભિવ્યકિત
યુવાન વિદ્યાથીઓને ફાળે ઘણો મોટો છે. કે માટે છૂટાછવાયા પ્રયત્નો ક્યારે થાય છે ત્યારે તેને કચડી * ચીનના વિદ્યાર્થીઓનું આ આંદોલન અભૂતપૂર્વ છે.