SearchBrowseAboutContactDonate
Page Preview
Page 155
Loading...
Download File
Download File
Page Text
________________ તા. ૧-૫૮૯ તા. ૧૬-૫૮૯, પ્રબુદ્ધ જીવન : સુવર્ણ જયંતી વિશેષાંક કે શ્રીમંતવર્ગનાં જ નથી, પરંતુ પિતાના જીવનવ્યવહારમાં સાભાર સ્વીકાર જે સંપર્ક થયા છેઅને જે સાંભળવામાં આવ્યું હોય તે મક પંચતંત્રમ * સંપ ૫. શીલચંદ્ર વિજ્યજી ગણિ અંગે તેમના પર જે પ્રભાવ પડે હોય તે દષ્ટિએ સહજ * પૃષ્ઠ ૨૯૫ * મૂલ્ય રૂા. ૧૦૦ – પ્રકા. શ્રી વિશ્વનંદિકર રીતે આ પાત્ર આલેખાયાં છે. આ આલેખન પાછળ કઈ જૈન સંધ, ચંદ્રકાન્ત પટેલ જૈન આરાધના ભુવન, ભગવાન પણ પ્રકારની વ્યાપારી દષ્ટિને તદ્દન અભાવ છે એ વાચકને નગરને ટેકર, પાલડી, અમદાવાદ-૭ નું જબુદ્ધિપલધુ પ્રતીત થયા વિના રહેશે નહિ લેખકની નિમૅળ દષ્ટિ વાચકને સંગ્રહણી * વૃતિ કાર આચાર્ય શ્રી વિજય ઉદયસૂરિજી, સ્પર્શી જાય છે. વાસ્તવિક પાત્રની રજુઆત, તે વ્યક્તિનું મ. સ ૫. મુનિશ્રી નંદીધેષ વિજયજી મ. * પ્રકા. જૈન વર્ણન કે તેનાં જીવનની હકીકતે આપતે માહિતીલેખ ન ગ્રંથ પ્રકાશન સમિતિ શ્રી શનુભાઈ કે. શાહ, છાલા પાડા, બનતાં. સાહિત્યકૃતિને સુંદર નમૂને બની રહે છે. ખંભાત-૩૮૮૬૨૦ જ હેમ સમીક્ષા લે મધુસૂદન ચીમનઆ ગ્રંથ વાચકની ઉચિત નિરીક્ષણશકિત ખીલવે તેવો છે, લાલ મોદી * કાઉંન સેળ પેજી * પૃષ્ઠ ૩૫૮ * મુલ્ય રૂ. ૨૫– સાહિત્યના અભ્યાસીઓ માટે તે સમગ્ર રીતે પ્રેરણાદાયી છે * પ્રકા. કલિકાલ સર્વજ્ઞ શ્રી હેમચ દ્રાચાર્ય નવમ જન્મ શતાબ્દી અને કંઈ પામવા માગતા વાચકને યોગ્ય દિશામાં કાર્યરત મૃતિ સંસ્કાર – શિક્ષણ નિધિ – લાલભાઈ . દલપતભાઈને બનવા પ્રેરે છે. વડ – પાનકોર નાકા – અમદાવાદ-૧ હેમચંદ્રાચાર્ય (હિંદીમાં * લે છે. વિ. ભા. મુસલગાંવકર * કાઉન સે પેજી પૃષ્ઠ-૩૨ * મૂલ્ય -અમૂલ્ય ૪ પ્રકા. શ્રી કાંતિલાલ ચુનીલાલ ‘પ્રબુદ્ધ જીવનને સંયુકત અંક દોશી-કપડવંજ (ગુજરાત) હેમચંદ્રાચાર્ય લઘુપુસ્તિકા), “પ્રબુદ્ધ જીવનને તા. ૧લી જૂન, ૧૯૮૯ અને તા. ૧૬મી લે પં. શીલચંદ્ર વિજ્યજી ગણિવર્ય-મકા. ઉપર મુજબ જ જૂન ૧૯૮૯ અંક સંયુક્ત અંક તરીકે તા. ૧૬મી જૂનના પ્રારંભિક ક્ષિતિજો (૧૯ મી સદી દરમિયાન કચ્છમાં જ્ઞાન રોજ પ્રગટ થશે. સશોધત) સંપા. મણિલાલ ગાલા * મૂલ્ય રૂા. ૫૦- પ્રકા.. રચના પ્રકાશન ૩૩૨. સર્વોદય કે મર્સિયલ સેન્ટર, સલાપસ. . – તંત્રી માગ, અમદાવાદ-૧. દેવઘર : માનવમનનું પિયરઘર ૪ હેમાંગિની જાઈ રક્ષણથે રહેઠાણ માટે માળે (ધર) તે પશુ-પક્ષી પણ નથી બની શકતી. જયાં ઘાટ બંધાય ત્યાં તીર્થ' રચાય. જગતના બાંધે છે પરંતુ તેઓ દેવધર કે મંદિર નથી બાંધતાં. માનવ વહેતા રહેતા પ્રવાહને જેણે ઘાટ ઘડી આપીને તીર્થ રચ્યાં. પુનિત પાવન ધામ સમાં મંદિર બાંધી, પિતાની કલ્પના તે તીથકર. માનવીના મનની ચેતનાને બાહ્ય જગત પ્રતિ પ્રમાણે દેવ-દેવીઓની મૂતિઓ કંડારી પ્રાણપ્રતિષ્ઠા કરે છે... વહી જતા પ્રવાહને બંધ બાંધી ઉજા' નિર્માણ કરી પરમતત્ત્વ કૂતરાનો કે ચકલાંને દેવ કેવો હશે ?.... ભગવાન જાણે! સુધી વાળી લેવાના પુરુષાર્થનું મૂર્ત સ્વરૂપ તે મંદિર, જયાં અને વળી, જેને માળે ચકલી સદીઓ પહેલાં બાંધતી હતી પ્રાણની પ્રતિષ્ઠા થઈ છે. તેવો જ આજે પણ બાંધે છે જ્યારે માણસ ગુફામાંથી ગગન- - મંદિર શબ્દ વાપરું ત્યારે રખે કાઈ માત્ર હિંદુ દેવાલય ચુંબી ઇમારત સુધી પહોંચે છે. અન્ય પ્રાણીઓથી મનુષ્યને એવી ગેરસમજ કરે. મંદિરને કઈ દેરાસર કહે છે તે કઈ જાં પડતાં તવેમાં દેવાલયને ઉલ્લેખ અતિગ્ય ગણું છું. ગુરુદ્વારા, કેાઈ ચર્ચા કહે છે, કે મસ્જિદ, તે કોઈ અગિયારી. બીજ, ચોર્યાસી લાખ નિમાં એક માત્ર મનુષ્ય જ હસી શકે એની રચના અને જનામાં ફેર હોઈ શકે. માળખાં જુદાં હોઈ છે, આનંદની અભિવ્યકિત હાસ્ય દ્વારા કરી શકે છે કારણ કે શકે પણ અંદર ધબકત પ્રાણ એક જ છે. અંતરતમ આકાંક્ષા, સચ્ચિદાનંદનું સંતાન છે એની એક ઝલક તે મન દ્વારા પામી મનની અભીપ્સા એક જ છે–પરમાનંદની પ્રાપ્તિ. * શકયે છે. મન છે તેથી તે તે માનવ છે. મન મનુષ્યના આધુનિક વિજ્ઞાનયુગમાં મંદિરે પ્રતિ યુવાવર્ગને કવચિત બંધન અને મેક્ષનું કારણ છે એવી મોક્ષની ચર્ચા કરતા અનાસ્થા જાગે છે મંદિરે ચેતશૂન્ય ભાસે છે; કારણ મેરને, કૂતરાને કે સિંહને કઇએ દીઠા? મંદિરે રચવાના મૂળભૂત હેતુઓ વીસરાઈ ગયા છે. પશુને વ્યવહાર શારીરિક સ્તરથી ઊંચે આવ્યું નથી. ગાંધીજીએ લખ્યું છે, “મંદિર એટલે ઈટ-આરસનું ઘર નથી કૂતરાને રોટલીને ટુકડે ફેકીશું તો ય તે શાંતિથી ખાઈ લેશે. કે તેમાં મૂર્તિની સ્થાપના થઈ ગઈ તેથી તે મંદિર બનતું નથી. માણસને એ રીતે ફેકીશું તે તેને અપમાન લાગશે. માણસની બ્રાહ્મણને બેલાવી હવન કરાવીને મંદિર ખેલવામાં પાખંડ જગાએ કુતરે હશે તે તેને લાગશે, કમાલ છે ! સારું પણ હેવાને સંભવે છે.' મજાનું ખાવાનું છે તે ય ખાતે નથી. કૂતરાને માન-અપમાન મંદિરનું મંદિરપણું છે શેમાં ? અસલનાં મંદિર બાંધેલાં સતાવતાં નથી. માનવની વાત જુદી છે. એના સુખ-દુ:ખ જુદાં છે. શા માટે ? બધેલાં તે કયા સ્થળેાએ બાંધેલાં ? આજની મનુષ્યનું શરીર જેટલી માગશે તેય અપમાનિત દુઃખી મન જેમ રે અને ચૌટે તે બાંધેલા નહીં. જૂનાં મંદિર બાંધેલા તે નહીં સ્વીકારે, પછી ભલેને ઉપવાસીય કેમ ન રહેવું પડે! હિમાલય કે શત્રુંજય જેવા પર્વતના શિખર ઉપર, નદીના કારણુ માનવીને વ્યવહાર બહુધા મનના સ્તરે ચાલે છે. સંગમ સ્થાન ઉપર કે નદી દરિયાને મળે તેવા નિસર્ગના આ મનને નિયંત્રિત કરીને અંદર લઈ જવાની પ્રાણયાત્રાનું અત્યંત રમ્ય સ્થાને જ્યાં નિસગની પાર્થભૂમિ પર પરમત્મતીર્થધામ તે મંદિર. નદી વહેતી હોય પણ સમગ્ર નદી તીર્થ દર્શનની ભાવના જાગે, આપસની શતા ટળે. ષડરિપુ પર
SR No.525974
Book TitlePrabuddha Jivan 1989 Year 50 Ank 17 to 24 and Year 51 Ank 01 to 16 - Ank 05 and 16 is not available
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1989
Total Pages292
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy