________________
તા. ૧-૧૦-’૮૯ તા. ૧૬-૧૦-૮૯ પશ્ચિમના સાહિત્યમાંથી જોઇએ.
એક વરુ, હાડકાં – પાંસળાં સાવ બહાર નીકળી ગયેલ્લાં એવું, એક વરસાદી રાત્રે નગરમાં આવી પડયું. તેની બાજુમાં જ એક હૃષ્ટપુષ્ટ કુતરા પોતાના માલિકના ઘરની ચેક કરતા ખરો હતા. ફૂતરા જેવે તગડા-એવે મજબૂત પણ ખરા. ખંનેનાં મેળાપ થતાં શુભ-રાત્રિ’ની આપ લે કરી. કુતરાએ પેલા સૂકલકડા વતે જોઇને પ્રેમભાવ દાખવતાં કહ્યુ, 'મારી જેમ તું પણ સહેલાથી શરીર જમાવી શકે તેમ છે.' પેલા વચ્ચે તરત મિત્ર થ ગયેલા કુતરાને પૂછ્યું, ‘એ માટે મારે શું કરવું પડે ? ઉપાય બતાવ.' કુતરાએ કહ્યુ, ‘અરે, ખાસ કશું કરવાનું નથી તે માટે.' તે અને સાથે ચાલવા લાગ્યા. એકાએક પેલા વરુની નજર કુતરાના ગળા ઉપર પડેલા એક ડાઘ ઉપર ગઈ. વરુએ પૂછ્યું, ‘ગળા ઉપર આ શાનું ચિહન છે ? કુતરાએ ઉત્તર વાળતાં કહ્યું, એહ, એ તે એક સામાન્ય બાબત છે. એ તા જ્યારે મને અહીં રાખવામાં આવે છે ત્યારે ગળે પટ્ટો બાંધી દેવામાં આવે છે. એ પટ્ટ'નું આ ચિહન પડેલુ', 'પેલું વરુ તે આ સાંભળીને એકદમ ચેાંકી ઊઢ્યું : આશ્રયથી પ્રશ્ન કરતાં એકાએક પૂછ્યું:-‘સાચ્ચે જ બાંધી દેવામાં આવે છે ? એને અથ' તે! એવા જ થયે ને કે તુ દરરાજ જ્યાં કરવા ધ્રુચ્છે ત્યાં તારી રીતે કરવા ન જઈ શકે. આમ બંધાયેલા પણ રહેવું પડે !” કુતરાએ કહ્યું, હા, દરાજ તે નહિ, પણ એક મોટી વસ્તુ નથી. સામાન્ય બાબત લેખાય. તું એ બાબતને કૅમ ગ ંભીર લેખે છે?' વરુએ તરત કહ્યુ, ‘મારે માટે તે એ ધણી મેટી બાબત છે.' આટલું કહેતાંક તે એ પેલા તગડા કૂતરાના સાથ હેાડીને નાચતુ ં – કૂંતુ પેતે જે જંગલ તકુથી આવ્યું હતું. તે તરકે પાછું ચાલી ગયું વાતના સાર એ છે કે ભૂખ્યા ભલે રહેવાય, હાડકાંને માળે લઈને ભલે જીવવું પડે, પણ મઝા તા સ્વતંત્ર જિંદગીની જ છે. તગડા થ”ને ગુલામ રહેવા-કરતાં સ્વાતંત્ર્યના સ્વાદ જુદો જ છે. જોયું ને? ખાધ-કથાએ રમતાં રમતાં જીવનનાં ધ્રુવ ગંભીર સત્યા આપણને શીખવી જાય છે!...
આવી ખેાધ - કથા જીવનના વાસ્તવને લઇને આમ આગળ ચાલતી હોય છે. તે આપણને ધરતી ઉપર ટકી રહેવાના માગ બતાવે છે. એમાં થેાડાક કટાક્ષ ભળે છે, વક્રતા આવે છે, નાટયશા પશુ પ્રવેશે છે. પરિણામે કથાની ટોચ જે ચેટ છેડી જાય છે તે સાંભળનાર – વાંચનારને હૃદ્ય સોંસરવી વીધી જતી હેાય છે. આપણે ત્યાં જેમ પોંચત ંત્ર કે હિતેદેશની ખાધ - કથાએ સુખ્યાત
'ભાઈ અનામી, તમને કાંઇ ખબર પડી?” ‘ના, શેની ’
‘પેલા ભાù ‘અમર' ગયા, તેની.’
‘એમ ? અરે, હમણાં ગઈ કાલે જ તા મળ્યાતા.’
‘હા, પણ રાત્રે સૂતા તે ના. નિદ્રા ચિરનિદ્રામાં પલટાઈ
ગઇ !’
પ્રબુદ્ધ જીવન
‘અરેરે!–બહુ ખોટું થયું. ખરખા કરવા જવું પડશે.' ઉપયુ ત સંવાદ શ્રુતિપથ પર પડયા અને વિચાર એ
નિદ્રા—મૃત્યુના પૂર્વ પ્રયાગ
*
હેમાંગિની જાઇ
ど
છે તેમ પશ્ચિમમાં ઇસપની ખેાધકથાઓ પ્રખ્યાત છે. ફીડસ અને બીઅસ તેનુ સકારેલુ રૂપ રજૂ કરે છે. આજે પણ પશ્ચિમમાં અને આપણે ત્યાં ખેાધકથાએ વંચાતી રહે છે, પ્રસગાપત મૌખિકરૂપે પણ તેને પ્રયોગ કરતા રહીએ છીએ.
ખેલે તેનાં ખાર વેચાય', ‘ જોઇને ડગલુ ભરવું, મેની લડાઇમાં ત્રીજો ફાવે' જેવી સખ્યાબંધ કહેવા એ આવી ખેાધકથાએતે અક જ છે. ધણી ખાધ-કથાઓમાં છેવટે એકાદ વાકયમાં સાર કહેવાતા હોય છે. એ સારી કથાનો નિચેાવી લીધેલા સપૂણ' અક' હોય છે. ઘણીવાર કાવ્યપંકિતરૂપે પણ વાર્તાને છેવાડે એવે અક રજૂ થતા હાય છે; જેમ કે
હરે : પાદાતિ : લાયા ગ્લાય વરાહમ સ્પર્ધાપિ વિદુષાયુકતા ન ચુકતા મૂખ' મિત્રતા સિહના પગની લાત સારી, ગધેડા પર સવારી પણ સારી નહી - વિદ્વાન સાથે હરીફાઈ પણ યોગ્ય છે; પણ મૂખ સાથે તે મિત્રતાય સારી નહિ. હાથીને મારી નાખનાર સિહુ ગધેડાની ગાળેાથી ઉશ્કેરાય તે સિંહનું સિ ંહપણું પછી કર્યાં રહે. ?
મૂળે આવી વાર્તાઓ નિરક્ષર અને અબૂધ વગ સંસ્કારવા માટે રચાઈ હશે. એમાં હાસ્યની છાંટ હેાય છે. પણ એના હેતુ હાસ્યને નહિ, જીવન – ખાધના જ રહ્યો છે. આવી બાધ-કથાએ વાસ્તવમાં તાગાગરમાં સાગર - ભર્યાં જેવું મૂલ્ય દાખવે છે. આજે નીતિ-અનીતિના ભેદ ભૂંસાતા જાય છે, વિવેક-અવિવેકની મર્યાદાએક લેપાત જાય છે અને માણસ આપણે હમણાં જોયેલી વિદ્યા અને મુદ્ધિની ખેાધ - કથામાં અને છે તેમ સારાસારને ભેદ વિદ્યા તક જ વળ્યા છે ત્યારે આવી ખાધ થાએ આજની અને આવનારી પેઢીને માટે પણ. પથદર્શક બની શકે તેમ છે. સંભવ છે કે આવી એકાદઃ વાર્તા એના વનને એક નવા વળાંક ઉપર પ મૂકી આપે. ‘એકાએક વિચાર્યા વિના કશું કાય કરવું નહિ’-એવા અણીને સમયે સ્મરણમાં આવેલા ખાધવચનને લઈને તે પેલા વહેપારી પિતા વર્ષો પછી ઘેર પાછા વળતાં પેતાના હૃષ્ટપુષ્ટ દીકરાને માતાની સાથે સૂતેલો જોઈ કશું ક અન્ય જ ધારી પત્નીને રહેસી નાખવા તૈયાર થયેા હતેા તે ત્યાં જ અટકી ગયા હતાને ! એ વચન જો સ્મરણમાં ન આવ્યુ હેત તે પળમાં તે પુત્ર અને પત્ની અનેતે ગુમાવી દેત.
આ ખાધ-કથાએ સંસ્કારી ચિત્રની નીપજ છે. દરેક કાળમાં મનુષ્યને માટે આવી કથાઓની પ્રસ્તુતતા જેવી ને તેવી જ રહેવાની.
માગે' કુંટાયા.
ખરખરો શુ વાસ્તવમાં ખરેખરી હોય છે ખરા ? A કવચિત. બાકી બહુધા તેા શાબ્દિક સહાનુભૂતિ, ખરું નહી' ? સ્વજન ગુમાવનારને આપણે સાંત્વના આપશું બહુ ખાટુ' થયું. ન પૂરાય તેવી ખેાટ આપણુને સહુને પડી.' શ ખેટ પડી શાબ્દિક દિલાસા દેનારને ? અને મરણુમાં ખેઢ શું થયું ? કે પછી કહેનારના સૂર એવે તે લય નહી હાય–'બરાબર ઓળખતા હતા એ અમરભાઇને જીવનમાં
0