________________
પ્રબુદ્ધ હવન :
તા. ૧-૬-૮૭ તા. ૧૬-૬-૮૯
વિષય વૈવિધ્યને બહોળા ૦૧પ તરત આપણું યાન ખેચે છે પરંપરા પ્રાપ્ત કથાનુયોગને એમણે કુશળતાપૂર્વક વિનિગ કર્યો જંબુસ્વામી, સ્થૂલિભદ્ર જેવા મુનિઓ, સુદર્શન આદિ શ્રેષ્ઠી છે. ઉદવંમૂલક જીવનમાંથી યૂત કરાવનારા તેની મૂળભૂત મલાપસુંદરી, ગુણમંજરી જેવી સ્ત્રીઓ, શ8જય આદિ તીર્થો. સમજણ આપી છે અને જીવનની ઉન્નતિના શીખર સર કરી હરિવંશરાસ’ જેવી રચનામાં મહાભારત અંતર્ગત પાંડવાદિનું શકાય એવી કાવ્ય-બાની આપી છે. કવિ ઉદયરત્નની કૃતિઓકથાનક એમ વિસ્તૃત વિષય બા૫માં એમણે રચનાઓ કરી છે. સ્તવન સાઝય, સલેકદિને સર્વસંગ્રહ (ઉદય-અર્ચના સંપાદકે: - એલેકે સ્વરૂપની રચનાઓ, શંખેશ્વર પાશ્વનાથ અને પ્રા. કાંતિભાઈ બી. શાહ વિનોદચંદ્ર ર. શાહ, કીનિંદર. જોશી) નેમનાથ જેવાં તીર્થંકર વિમલ મહેતા જેવા મંત્રી તે ભરત- તાજેતરમાં પ્રકાશિત થયેલ ‘ઉદય-અર્ચના'માં થાય છે. મધ્ય બાહુબલિ જેવા શકિતસંપન્ન ઋષભપુત્રને વિષય વસ્તુ લેખે કાળના કવિની કૃતિઓ વેરવિખેર મળે, કંઠસ્થ મળે પણ એક એમણે આવાય છે. તેમનાથ-રાજિમતીના કથાનકને આધાર સાથે બધી કૃતિઓને સંચય મળે એવા પ્રકાશનની અને લઈ રચેલી “બાર માસા' કૃતિમાંના ઋતુવણને ઉદયરત્નની એવા કેન્દ્રીય પુસ્તકાલયોની આજે આવશ્યકતા છે. આ સંદર્ભમાં કાબttત્મકતા–સર્જકતાને પ્રગટાવે છે. વ્યક્તિવિશેષ અને સ્થળ આ પ્રકાશનને અવકારતા આનંદ અનુભવું છું. ઉત્તમ કાગળ. વિશેષને વિષય બનાવતાં રતવને-સજઝામાં પણ અઢળક સુઘડ છપાઈ અને આકર્ષક મુખપૃષ્ઠ આ પ્રકાશનની વૈવિધ્ય છે. એમાં ભાવ આલેખન છે, કથાનક છે રસીધાસાદે વિશેષતા છે તે આવા પ્રકાશનના ખર્ચ માટે શ્રેષ્ઠીઓને ઉપદેશ છે તે ગચ્છ પરંપરાની દરતાવેજી વિગતે પણ ઉપલબ્ધ સહગ પણ આવકાર્ય છે, પરંતુ શ્રેષ્ઠીઓની છપાયેલી છે. ગચ્છ પરંપરાની, દસ્તાવેજી વિગતેમાં ઇતિહાસ સચવાયેલે છે. તસવીરોને ઉઠાવ આવતો નથી. એટલે ખૂચે છે. અને એથી એનું મૂલ્ય છે તે પરંપરામાંથી પ્રાપ્ત કથાનને
કદાચ સાદા કાગળેના બદલે આટ' - પેપરમાં છાપકામ થયું કાવ્યસર્જનમાં વિનિયોગ એમને પરંપરાબ કવિ તરીકે નહીં, પણ માનવ વેદના અને ઉર્વમૂલક જીવનના ગાતા અને જ્ઞાતા
હોત તે આ ક્ષતિ નિવારી શકાઇ હોત. પ્રારંભમાં કવિ તરીકે પ્રસ્થાપિત કરે છે. ક્રોધ, માન, માયા લોભ, વૈરાગ્ય,
ઉદયરત્નને એમને લગતી દસ્તાવેજી વિગતે ચકાસીને આપેલ - ગર્વશિયળ જેવી અસંખ્ય સજઝામાં પુરા-કથાને, પરિચય સંપાદકની સુઝ અને પરિશ્રમને ઘાતક છે. સર્વોદય પરિવાર ટ્રસ્ટને ભેટ રકમ આપવાને કાર્યક્રમ
અહેવાલ : ચીમનલાલ કલાધર ગુજરાતના વલસાડ જિલ્લાના ધરમપુર તાલુકાની આદિવાસી
જૈન યુવક સંઘના પ્રમુખ ડો. રમણલાલ ચી. શાહે પ્રજાના ઉત્કર્ષ અથે પિંડવળ ગામે સર્વોદય પરિવાર ટ્રસ્ટના જણાવ્યું હતું કે આપણા દેશને આઝાદી મળવાને ચાર દાયકા નામથી કાર્ય કરતી સંસ્થાને ત્યાંના આદિવાસીઓના ઝુંપડાઓ થયા, પરંતુ ધરમપુર જેવા આદિવાસી વિસ્તારોની મુલાકાત પર નળિયા નખાવી આપવા માટે શ્રી મુંબઈ જૈન યુવક સંધ લેતાં લાગે છે કે આ પ્રદેશના લેકેને આઝાદી મળી તરફથી એક લાખ રૂપિયાની ભેટ રકમ અર્પણ કરવાને એક તેય શું ? અને ન મળી તેય શું ? એવી પરિસ્થિતિ કાર્યક્રમ શનિવાર, તા ૧૩-૫ ૯૮૯ના રોજ સાંજના સાડા રહી છે. આ વિસ્તારનાં કેટલાંક ગામમાં એક ટકે ચાર વાગે ચર્ચગેટ ખાતેના ઇન્ડિયન મરચન્ટસ ચેમ્બરના પણ ફેરફાર થયું નથી. ગાંધીજીએ ગામડાં ઉપર, કમિટિ રૂમમાં ડે. રમણલાલ ચી. શોના પ્રમુખસ્થાને ગ્રામદ્યોગ ઉપર ભાર મૂક્યો હતો, પરંતુ આપણે
જવામાં આવ્યા હતા. આ પ્રસંગે જાણીતા સર્વોદય કાર્યકર ઔધેગિકરણમાં પડ્યા, પરિણામે શહેરે સમૃદ્ધ થયાં અને શ્રી નારાયણભાઈ દેસાઈ અતિથિવિશેષ તરીકે ખાસ ઉપસ્થિત ગામડાઓ તૂટવા લાગ્યાં. શહેરમાં સ્લમ્સ વિરતારે વધતા ગયા. રહ્યા હતા.
ભારતમાં એક પણ એવું મેટું શહેર નથી કે જ્યાં લાખ કાર્યક્રમનો પ્રારંભ શ્રીમતી કિલાબહેન વકાણીની મંગલ લેકે લમ્સ વિસ્તારમાં ઝુપડપટ્ટીમાં ન રહેતા હોય આપણું પ્રાર્થનાથી થયે હતે.
આર્થિક આયેાજન જ ખામી ભરેલું પુરવાર થયું છે. આવા જૈન યુવક સંઘના મંત્રી શ્રી કે. પી. શાહે સૌનું સ્વાગત
પછાત વિસ્તારના વિકાસ માટે માત્ર સરકાર ઉપર આધાર કરતાં જણાવ્યું હતું કે સે એ ઇશ્વર સાથે જોડનારી સાંકળ
- રાખી શકાય નહિ. સ્વૈચ્છિક સંસ્થાઓએ એવું કેટલુંક કામ છે. આપણે સૌએ એક દિવસ તે આ જગતમાંથી વિદાય
ઉપાડી લેવું જોઇએ. સર્વોદય પરિવાર ટ્રસ્ટ તરફથી જે કાર્ય લેવાની જ છે તે આપણુથી કંઈ સારું કામ થઈ શકે તે
ધરમપુરપિંડવળ વિસ્તારમાં થાય છે તે અમે જાતે નજરે અત્યારે જ, અબઘડીએ જ શા માટે શું કરીએ ? આજે જોયું છે અને તેનાથી બહુ જ પ્રભાવિત થયા છીએ. વિશ્વમાં જ્ઞાન અને કરુણાનાં કાર્યો વધુમાં વધુ થવા આ કાર્યક્રમના અતિથિવિશેષ, જાણીતા સર્વોદય કાર્યકર શ્રી જોઇએ. જૈન યુવક સંધનું દયેય પણ આજ રહ્યું
નારાયણભાઈ દેસાઇએ જણાવ્યું હતું કે આ સૃષ્ટિ પર બે છે. પિંડ છે જેવા આદિવાસી વિરારમાં જે સેવાકાર્યો થાય
સંસ્કૃતિને પ્રવાહ ચાલી રહ્યો છે. એક છે જીવનની સરકૃતિ છે તેને થત કિંચિત સહાયક થવાને અમારે આ વિનમ્ર
અને બીજી છે મરણની સંસ્કૃતિ. આ બંને સંસ્કૃતિઓ માત્ર પ્રયાસ છે. .
શહેરેને જ સ્પર્શે છે એમ નથી. ગામડાઓને પણ પશે છે, - શ્રી અમરભાઈ જરીવાલાએ જણાવ્યું હતું કે ગુજરાત એ રીતે સદ્ભાગી છે કે જેને રવિશંકર મહારાજ, જગતરામ
પરંતુ દુ ખની વાત એ છે કે આજે આપણે મરણની સંસ્કૃતિને પે દવે. બબભાઈ મહેતા, પુછપાબહેન મહેતા, નારાયણ દેસાઈ
તેવાં કાર્યો કરી રહ્યા છીએ. ખરેખર તે પિંડવળ જેવા આદિવાસી જેવા સંનિષ્ઠ લેકસેવકને લાભ મળે છે. પિંડવળમાં
વિસ્તારમાં ચાલતાં સત્કાર્યોને વધુ પુષ્ટિ મળે તેવાં કાર્યો પર કાંતાબહેન, હરવિલાસબહેન, કાંતિભાઈ નવનીતભાઈ વગેરે
ભાર દેવાની જરૂર છે અને એ જ આપણી જીવનસંરકૃતિ છે. ભાઈ બહેને જે સેવાયજ્ઞ કરી રહ્યાં છે તે ખરેખર આપણા જૈન યુવક સંઘે આજે પિંડવળના આદિવાસીઓ માટે જે સૌને માટે ગૌરવરૂપ છે. આ
કાર્ય કર્યું તે ઠકકરબાપાની પરંપરાનું કામ છે.. અને આ
માધિ આ
વિકાસ માટે અમે આ