SearchBrowseAboutContactDonate
Page Preview
Page 131
Loading...
Download File
Download File
Page Text
________________ તા. ૧-૫-૮૯ તા. ૧૬-૫૮૯ ઢાવા છતાં આજના કાઈપણ ફિલ્મકલાકાર આ ભયાનક દૈત્યથી દુર રહેતા હશે. પરિશ્રમના વળતર રૂપે કે કે પછી ફેશન યા શેખને ખાતર સિનેમાસષ્ટિની પાટી એમાં જે બેફામ શરાબ પીવાય છે એ તે ઝાકઝમાળ દેખાતી રંગીન સૃષ્ટિનું જાણે કાયમી આકષ ણુ બની ગયુ હાય છે...ત્યાં પણ કે. એલ. સાયગલથી માંડીને રાજકપૂર સુધીના સિતારામે દાા ત્ય ભરખી ગયે. હાવા છતાં એ સિલસિલા ચાલુ જ રહ્યો છે. પ્રબુદ્ધ જીવન : સુવર્ણ જયંતી વિશેષાંક આવા વાતાવરણમાં ગુજરાત રાજ્યની દારૂબંધી ભીષણ અંધકારમાં પ્રકાશનાં કિરણુ જેવી છે. તેમાં હલકા ઝેરી શરાબના સેવનથી અપમૃત્યુ થાય એટલે દારૂબંધી હટાવી દેવી જોઇએ એમ ભારતના અમુક સસટ્ટાથી માંડીને સામાન્ય લેખા તે નાગરિકા પણ કહેવા માંડે ત્યારે ધ્રુજારી પસાર થઇ જાય છે. દુરદર્શન ઉપરથી સરકારી સવાદદાતા બહુ ખૂબીપૂર્વ`ક દારૂબધીનાં અનિષ્ટ દર્શાવે છે અને કાઇ કુશળ લેખક કે કવિની રીતિએ ગુજરાત સરકારને દારૂબ’ધી હટાવવાની ‘દ્રષ્ટિ' આપે છે ! દારૂબંધીથી કેવાં અપમૃત્યુ નીપજે છે, પોલીસખાતુ કેટલું ભ્રષ્ટ અને છે, હલકા, ગેરકાનૂની શરાબના વેપારીઓ કેવા ધુમ ના કરે છે તે રાજ વ્યકિત એ સમાજના એકમ છે. વ્યક્તિની વૃત્તિ-પ્રવૃત્તિની અસર સમગ્ર સમાજ ઉપર પડે છે, એ કારણે દાંભિકતાને એક સામાજિક પ્રદુષણ રૂપે ઓળખાવવાનુ પસંદ કરું છુ આજકાલ સમાજમાં દ ંભનુ પ્રમાણ વધી ગયાનું આપણે સાંભળીએ છીએ. આ દંભ શી ચીજ છે ? દંભ એટલે ડાળ, ઢોંગ કરવા. આજે ભૌતિકવાદી માનસ સત્ર જોવા મળે છે. દરેક માણુસ દોડતો દેખાય છે. સધળી ગતિ પ્રગતિ નથી. આજના માણસ કઈ તરફ ગતિ કરે છે ? કદાચ મૃત્યુ તરફ. એને મન જે દેખાય છે એટલી જ સૃષ્ટિ છે. આ સૃષ્ટિમાં એ ચકરાવે ચડયા છે. હુ' ભૂલતા ન હાઉ તે સદ્ભુત વા. મા. શાહના એક પુસ્તકન્તુ શીર્ષક હતું : “સ‘સારમાં સુખ કયું છે ?’ દરેકની દેડ સુખ મેળવવા પાછળ છે. સુખ પૈસાથી મેળવી શકાય છે એવી શ્રદ્ધા હોવાથી આજના માણુસ પૈસા મેળવવા પાછળ પોતાની બધી શક્તિ ખચે છે. જો આ સત્ય હોત તે જેમની પાસે પૈસા છે એ દરેક માણસ સુખી રહેવા જોએ. પણ વાસ્તવમાં એમ નથી. એટલે સુખને આધાર ખીજા કાઇ તત્ત્વ ઉપર છે એ વસ્તુ આપોઆપ સમજાય છે. ૪૭ કારણીઓ તેમજ પ્રધાના એ દ્વારા કેવી તે એક પ્રકારની રાયલ્ટી મેળવે છે; એ બધું કાઇ કુશળ કલાકારની અદાથી દર્શાવીને પરાક્ષ રીતે દારૂબંધીની નીતિને ત્યાગ કરવાના ગુજરાત સરકારને સંકેત કરવામાં આવે છે. દારૂબંધીને કારણે ખુદ સરકારને લાખા રૂપિયાની એનની આવક થાય છે એટલે જ એ દારૂબČધીને વળગી રહી છે એવા હળવો આક્ષેપ પણ ભારે સિજ્જતથી થાય છે. દાંભિતા : એક સામાજિક ૐ રમણલાલ જોશી એટલે સમાજમાં વ્યાપક બનેલા દંભનું પગેરુ' અસત્યમાં મળો આવે છે. માણસ કૅ સમાજ આવા દંભ કરવાને કૅમ ગેરાવ છે ? દંભ દ્વારા દુન્યવી હેતુએ હાંસલ કરવાના એના આશય હાય છે. સ્વાભાવિક રીતે જ અહિમુ ખતા એની પ્રેરણા છે. હિંમુ ખ વ્યક્તિ અહીં વૃત્તિથી પીડાય છે. આ જગતના નિર્માતા પોતે છે અને આવી રીતે દ ભાચરણ દ્વારા પેાતાનાં સાષ્યો સિદ્ધ કરી શકાય એમ તે માનતા હોય છે. ઇશ્વરના અસ્તિત્વને, એની સત્તાના તે બિલકુન્ન સ્વીકાર કરતા હાતા નથી. માણસ ભ કરે છે એની પાછળ જે ક્ષુલ્લક આશયેા રહ્યા છે અને વ્યાપક રીતે ત્રણ વિભાગમાં વહેંચી શકાય: S –પણ આ બધાં અનિષ્ટોને એક બાજુએ રાખીએ અને ખીજી તરફ દારૂ પીવાની છૂટ આપી દેવામાં આવે તા જે હાનિ દારૂ પીવાથી અને દારૂની દુકાને ખાલવાથી થશે તે ઘણી ભળનક શે. ગુર્જર પ્રજાની સાંસ્કારિક ચેતના દારૂબધીને કારણે વધારે ધબકે છે, ગુજર યુવાનનું ખમીર નશાબંધીને કારણે વધારે ઉજજવળ બન્યુ છે. અન્ય પ્રદેશાની તુલનામાં ગુજરાત. આ વિષયમાં વધારે ગૌરવશીલ રહ્યું છે. ગાંધી જીવન 'નનુ એક માત્ર પ્રકરણ-જેવુ છે તેવુ–ગાંધીજીની પેાતાની પ્રજા સાચવીને તેમના આત્માને શાંતિ પહોંચાડી છે. અને માટે જ દારૂબંધીના જ્યારે ગુજરાતમાંથી યાગ થશે ત્યારે ગુજરાતને ગાંધીયુગ સર્વાંગી દ્રષ્ટિએ ખતમ થઈ ગયા હશે. પ્રદૂષણ ૧. પેાતે કુવા સાથે અને સારે છે એ બતાવવું. ૨. ખીજાને માઠું ન લાગે. ૩. ખાટી રજૂઆત દ્વારા પેતે જેને અનુકૂળ માને છે એવા પ્રતિભાવ મેળવવા. આ ત્રણે પાછળ મનનું અજ્ઞાન રહેલુ છે. પહેલામાં તે પેાતાના સાચા સ્વરૂપને ગેાપિત કરે છે અને તે જે નથી તેને આગળ કરે છે એમાં કેટલીકવાર આત્મરતિ પણ ભળેલી હેાય છે. પ્રદર્શન વૃત્તિથી પ્રેરાઇને તે પોતાના વ્યકિતત્વને ઉઠાવ આપવાના પ્રયાસ કરે છે. ખીજામાં તે સામા માણુસને રખેને ખાટું લાગી જાય એ ગણતરીથી સાચી હકીકત ન કહેતાં ગોળ ગોળ અને મારીમચડીને વિકૃત રૂપે હકીકતોને રજૂ કરે છે. સ્પષ્ટ છે કે એમાં ભેદ્રષ્ટિ રહેલી . પેતે એનાથી જુદો છે એમ માનીને તે ચાલે છે. સર્વત્ર પરમાત્માની લીલા વિસ્તરી રહ્યાનું નથી એને સ્મરણ કે નથી એવું સ્વપ્ન પણુ. અને હૅલ્લી વાત તે પેાતાના સાયને અનુકૂળ એવુ વલણુ સામી વ્યકિતમાં પ્રગટાવવું. દંભ કરવાની પાછળ આવી. મનવૃત્તિ હોય છે વિચિત્ર વસ્તુ તે એ છે કે દંભ કરનાર વ્યકિત તે દલ કરે છે. એનાથી પેાતે નાત-અજ્ઞાત હાય છે. દભ કરનાર વ્યકિત સામા માણસ પેાતાની આ રીતરસમથી અજાણ છે અને પોતે એને કવે છેતરી શકે છે એમ મનમાં સમજતી હોય છે, ગુ જાણુકારની આગળ ઍની વાત છૂપી રહી શકતી નથી.. કાવાર કાષ્ટ મોઢે ન ખાલે પશુ સમજે તેા છે જ કે આ માસ દંભ કરી રહ્યો છે. ખરી રમૂજ તા ત્યારે આવે છે જ્યારે સામે માણસ પણ દંભી જ હોય. બંને દ’ભીએ એક
SR No.525974
Book TitlePrabuddha Jivan 1989 Year 50 Ank 17 to 24 and Year 51 Ank 01 to 16 - Ank 05 and 16 is not available
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1989
Total Pages292
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy