________________
૮ . .
.
પ્રબુદ્ધ જીવન : સુવર્ણ જયંતી વિશેષાંક
તા. ૧–૫.૮૯ તા. ૧૬-૫૩૮૯
નિરીક્ષણ કરતા રહીશું તે સમજી શકીશું.
હવે સામાજિક, પ્રજાકીય પ્રબુદ્ધતા'ની વાત. દરેક પ્રજાનું જીવન ઘડવામાં તેની ધર્મશ્રદ્ધા બહુ મોટો ભાગ ભજવે છે. ધર્મશ્રદ્ધાની મૂળ પ્રેરણાઓ ઉદાર હોય છે, પણ માણસના
સ્વભાવમાં જ કંઇક એવી ત્રુટિ રહેલી છે કે ધર્મશ્રદ્ધાની બિધી ઉદાત્ત ભાવનાઓમાં સમય જતાં વિકૃતિઓ આવે છે. પ્રાચીન ભારતીય દર્શનની એક ભાવના હતી વસુધવ કુટુંબકમની પણ હકીકતમાં હિંદુ સમાજ નાતજાતના કેવા નાના ને સંકુચિત વાડાઓમાં છિન્નભિન્ન થઈ ગયે ! આભડછેટને વહેમ પ્રજાના માનસમાં એવું ઘર કરી ગય કે કઈ નાત નું રાંધેલું ખાઈ શકે કે તેનું પાણી પી શકે એ રોજબરોજના આચારને બહુ અગત્યને પ્રશ્ન બની ગયું અને અમુક જ્ઞાતિ બીજી કરતાં ઊંચી કે નીચી એ વિચાર સર્વવ્યાપી બની ગયો. ‘ઊજળી વણે, 'હલકી વણે', નીચલી વણે જેવા શબ્દ આપણી ભાષાઓમાં કેટલાં વ્યાપક બની ગયા છે. અને આ ભાવનાઓ માટે શાસ્ત્રને આધાર આપણે વેદના પુસ્નસૂક્તમાંથી ટાંકીએ છીએ. બ્રાહ્મણ વિશ્વપુરાનું મેં, ક્ષત્રિય તેના બાહુ, વૈશ્ય તેનું પેટ અને શુદ્ર તેના પગ. એમ કરતાં આપણે ભૂલી ગયા કે મેં, હાં. પિટ, પગ બધાં જ એક જ શરીરનાં અંગ છે, તેમાં કઈ ઊંચું નથી, કે નીચું નથી, બધાં અંગમાં એક જ લેહી કરે છે. પગ અપવિત્ર હોય તે તેમાં ફરતું અપવિત્ર લેહી મગજમાં-માં પહોંચી મેને પણ અવવિત્ર કરે જ ને? બ્રાહ્મણ, ક્ષત્રિય ને વૈશ્યને જ ભેદ કરીને આપણે ન અટકયા, ચાર વર્ણોની બહાર અતિશને અસ્પૃશ્ય વગ' પણ કર્યો અને અને તેમની પ્રત્યે સદીઓ સુધી કઈ સંસ્કારી પ્રજાને ન શેભે એવું વર્તન કરતા રહ્યા. આજે તેમાં કંઇક સુધારે થયું છે, પણ હજુય કેટલા પ્રમાણમાં અસ્પ વિરુદ્ધ gછકારને ભાવ વ્યાપક છે ! - સ્ત્રીઓ પ્રત્યેનું આપણું વર્તન સદીઓ સુધી એવું જ વિચારહીન રહ્યું છે. શાસ્ત્રોએ તેમને સહધર્મચારિણી કહી, તેમને પતિ સાથે આધ્યાત્મિક સાધનાની અધિકારિણી ગણી, તેમને લક્ષ્મીને અવતાર ગણી દેવી કહી મનુસ્મૃતિએ 'યત્ર યત્ર પૂજ્યન્ત નાયું: તત્ર તત્ર રમન્ત દેવતા;” લખ્યું, પણ વ્યવહારમાં આપણે સ્ત્રીઓની કેવી દશા કરી ? એ જ મનુસ્મૃતિમાં
સ્ત્રીઓની નિંદા કરતા ક વાંચી જવા જેવી છે. સ્ત્રીએની પવિત્રતાનું રક્ષણ કરવા બાળલગ્નને રિવાજ અપનાવ્યું, વિધવાવિવાહને નિષેધ કર્યો, વડીલેના દેખતાં પતિ સાથે વાત કરી શકે, પિતાનાં બાળકને રમાડી ન શકે, સસરા કે જેને પિતાનું મેં ન બતાવી શકે, લગ્ન કરતાં તેની ઈચ્છા ન પુછાય, ગમે તેટલી નાની ઉંમરની કન્યાને કઇ વૃદ્ધ સાથે પરણાવી શકાય, પની મરી જાય તે બીજે જ દિવસે પતિ બીજ લગ્ન કરી શકે, સાસુસસરા જીવતાં હોય ત્યાં સુધી તેનાં પુત્રપુત્રીઓની કેળવણી લગ્ન આ વ્યવહારના પ્રશ્નોમાં તેને અભિપ્રાય ન પુછાય–સ્ત્રીઓ પ્રત્યેના આપણું અન્યાયની બહુ લાંબી યાદી, થાવ એવી છે—સૌથી વધુ કૃર તે મૃત પતિના શબ સાથે સતી થવાને આદર્શ સને ૧૮૨૯માં ૧૬૦ વર્ષ પહેલાં ગવર્નર-જનરલ લેડ વિલિયમ બેન્ટિકે તે રિવાજ બંધ કર્યો હતેા છતાં હજુ એ ભાવનાનાં મૂળ કેટલાં ઊંડાં છે તે ચેડા માસ ઉપર રાજસ્થાનમાં રૂપકુંવર નામની યુવતી સતી થઈ એ ઘટનાના પ્રસંગે જણાઈ આવ્યું. છતાં આ બાબતમાં હિંદુ સંસ્કારનેતાઓએ છેલ્લાં દેઢ વર્ષ દરમિયાન નિષ્ઠાવાન પુરુષાર્થ કરીને મોટા ભાગનાં અનિષ્ટોનું નિવારણ કર્યું છે અને તેમાં ગાંધીજીનો બહુ મોટો ફાળો રહ્યો છે-જે કે આજે પણ સ્ત્રીઓને અપમાન લાગે અને અસતેજ રહે એવું સમાજમાં ઘણું બધું છે. 1 ખ્રિસ્તી ધર્મમાં પણ અનેક વિકૃતિઓ આવી હતી જેમાંની કેટલીક આજે પણ જીવતી હશે. પણ ખ્રિસ્તી દેશના જાગ્રત સમાજસુધારકોએ છેલ્લાં પાંચ વર્ષ દરમિયાન ઘણુ માત્રામાં ધર્મશુદ્ધિ કેળવી છે. પંદરમી ને સોળમી સદીઓમાં ધર્મના નામે ખ્રિસ્તી દેશમાં જે અત્યાચાર થયા તેનું વર્ણન કર્યું જાય એમ નથી. પણું જાગ્રત થયેલી વિવેકબુદ્ધિએ તેમાંનું ઘણું બધું જોઈ નાખ્યું. મુસલમાન મિત્ર ઇસ્લામના ઇતિહાસને તપાસશે તે તેને જોઈ શકશે કે બીજા ધર્મસંપ્રદાયની જેમ ઇસ્લામમાં પણ ધર્મશ્રદ્ધાની વિકૃતિ થઈ છે. પણ બહુ ઓછા મુસલમાન વિચારકેએ એ પ્રયત્ન કર્યો છે, શિક્ષિત મુસલમાન સ્ત્રીપુએ જાગે અને વિચારે. હિંદુ તરીકે હું ઇસ્લામની ત્રુટિઓ ગણાવવાનું સાહસ. નહિ કરું, જેન શિક્ષિતોએ પણ એવું આત્મનિરીક્ષણ કરવાની જરૂર હતી. ‘પ્રબુદ્ધ જીવન’ના જૈન વાચકે વિચારે.
એમને શત શત નમસ્કાર હો
' ગુલાબદાસ બ્રોકર આ પ્રસંગ મને મલ્લિકજીએ કહેલો. મલિકજી એટલે એવી કાયા અને હાસ્ય બાળક જેવું, ફરિસ્તા જેવું. મરતરામ સ્વ. ગુરુદયાલ મલ્લિક-ભકત અને કવિજન. વિદ્વાન અને લાગે, ખાનાબદેષ હોય તેવા મસ્તરામ, મદથી ભરેલા હોય તેવા પ્રાધ્યાપક. "" *
મસ્તરામ નહિ. " ' 'કવિવર રવીન્દ્રનાથ ટાગોરના શાંતિનિકેતનમાં વર્ષો સુધી | દોસ્તી થઈ ગઈ તેમની સાથે, જીવનમાં ઘણાઓની સાથે તેમણે અંગ્રેજી સાહિત્ય શીખવ્યું. છેલ્લે મુંબઈમાં રહ્યા. અહીં થાય છે, તેમ મારી પુત્રી મીનાક્ષી ત્યારે પ્યુપિલ્સ ઓન ખારની યુપિલેસ ઓન રકૂલમાં, મનની મેજ ખાતર, તેમણે રસ્કૂલમાં ભણે અને મલ્લિકછની વાત કરતાં ધરાય નહિ. થોડે વખત અંગ્રેજી શીખવ્યું.
એથી એમને મળવાનું મન થયું. પુત્રીને મેં એ કહ્યું, . . મનની મેજ ખાતર જ ગજબ માછલા મનુષ્ય એ જ્યારે પુર્કીએ એમને કહ્યું અને એ હાજર ! મળે ત્યારે હતા જ, હોય—એમની સફેદ દૂધ જેવી દાઢી દસ્તી થઈ ગઈ અને જામી ગઈ. જાતજાતની વાત કરે એ. ફરાવતા, ફરકાવતા. એ
એ રસ પડે ! એમની જિંદગી વિશેની વાત છે કે ખાદીનું પહેરણ, ખાદીને પાયજામે, સહુ ઊંચી નહિ રોમાંચકતાનો હોય તે રસ પૂરો પાડે. જેમાં સ્ત્રી ન હોય,
,
..
n...
* *