________________
પ્રબુદ્ધ જીવન : સુવર્ણ જયંતી વિશેષાંક
તા. ૧-૫-૩૮૯ તા. ૧૬-૫-૮૯
શરાબ ન હોય, સત્તા ન હાય, અહમહમિકા ન હોય, પૈસા ન હાય, અને છતાં આપણને પૂરેપૂરા જકડી રાખે એવી રસભરી “રામાંચકતાના. એમના કરાચીના અનુભવેા, શાંતિનિકેતનના અનુભવા, રવીન્દ્રનાથની સાથે થયેલા એમને અદ્ભુત કથામાં પણ અદ્ભુત લાગે એવી રીતને મેળાપ, પછી શાંતિનિક તનમાં જ ‘અરે દ્વારકા’ કરી એમનુ જામી જવુ', પછી મુંબઇ આવવુ, મળવુ, હળવુ તે રખડવું. કાવ્યાધિ નહિ, કાર્ય ઉપાધિ નહિ. જ્ઞાન મેળવવું અને આપવું. હસવું અને “સાવવું તે ગાવું, ખુલંદ સ્વરે, ભગવાનનું ગીત.
એક દિવસ રવીન્દ્રનાથ વિશે વાત નીકળી. એમને વિશેની તે હર એક વાત રસભરી જ હોય પણ આ તે જેટલી રસભરી તેટલી જ ઉભેાધક હતી. મલ્લિકઋગ્સે કહ્યુ :
‘ત્યારે રવીન્દ્રનાથ એટલે કે ગુરુદેવ. કાંશ્વક નાના ગામડાના નાના ઘરમાં રહેવા ગયેલા. થોડા સમય માટે. હું' પણ સાથે ખરા જ. બીજે કાઈ ખાસ રસાલે નહિ.'
ત્યાં ગુરુદેવ વાંચે, લખે, વાત કરે, પ્રાથ ́ના કરે, જ્યાન્ ધરે, નિરાંતે વન ગાળે.
''પણ એક ઉક'! એમને જબરી ટપાલ માટેનું એમનુ કુતૂહલ અદમ્ય. નાના બાળકના જેવું? ના, નવાઢા જેવુ. ટપાલી આવતા. લાગે છે એવા ખ્યાલ આવે કે ટ્રાડે. પોતે જ પહેોંચે તે પોતે જ એના હાથમાંથી ટપાલ મેળવે. એ રીતે દાડીને ટપાલ મેળવે ત્યારે જ એમને શાંતિ થાય.
એક દિવસ તે ઘરના ઉપરના ભાગમાં ખેસીને કશું ક લખતા હતા. ઉનાળાના દિવસે હતા. ગરમી તે કહે મારું જ કામ. મને આવી ગરમીમાં કંઈ સૂઝતું નહેતુ. એટલે હું આમતેમ જોતે ખેસી રહ્યો હતા. બાધા જેવા હારા મનમાં વિચારતા હતાઃ આવા દિવસે આમને શું લખવાનુ સૂઝયું હરી ??
ત્યાં તા એચિ'તી જરા હરફર થઇ અને મારું ધ્યાન ગયું. ગુરુ પેાતાની કલમને બાજુએ મૂકી દઈ, જેને આધારે લખતા હતા તે પટારાને આઘેરેા ખસેડી દઇ ઊભા થવા
થવા જતા હતા,
હતું સાગ થઈ ગયો. તેમની પાસે પહોંચી ગયે કશુ જોઇએ છે ?” કરતા.
પણ ત્યાં તે તે ઊખા થઈ ગયા હતા. કહ્યું : “શું” જતુ નથી.' પછી હસ્યા. ખોલ્યા : ‘ટપાલી આવતા લાગે છે. તે આજે શુ લાવે છે એ.’
કર્યાં છે ટપાલી? મનેનાં પગલાં સંભળાતાં નથી.' મેં કહ્યું.
હજી નાકા પર લાગે છે.' પછી હસીને કહે : 'તમારા કાન મારા કાન જેવા સરવા નથી. તમારા કાન પ્રાધ્યાપકના છે, મારા પ્રેમીના.'
એટલુ કહી સતાં હસતાં એ નાનકડા દાદર ઊતરી ગયા. તેમને શકવાના કરો અય' નહતો. આ કામ કરવા એ મને જવા જ ન દે ને!
હુ આડુ અવળુ` હતુ` તે સરખું કરવામાં રાકાયો. માર
કાનને કયાંકથી સુમધુર સંગીતના સ્વર સંભળાયા, પણ કવિશ્રીનાં પાછાં ફરતાં પગલાં ન સંભળાયાં. આટલી તે કેટલીક ટપાલ આવી હશે? મને થયું, થેપ્ડ હસવું પણ આવ્યું. આટલી ઉમરે ટપાલ વિશે આટલુ બધુ કુલ ?
પશુ કુતૂલપ્રિય કવિ ન આવ્યા. સ ગીતના સૂર બંધ થયા. ટપાલીનાં પગલાં આગળ ચાન્નવા લાગ્યાં. શું થયું એ જ્ઞેશ હું નીચે ઊતર્યાં તે કુટીરના બારણામાં કવિ સ્તબ્ બનીને ઊભા હતા અને પેલા ટપાલીની ચાલી જતી પી. તરફ તાકી રહ્યા હતા. તેમના દ્વાયમાં ટપાલની એક અખી પણ નહોતી.
મને હસવુ આવ્યું. મેં કહ્યું : નિષ્ફળ ગયા પ્રેમપચાર ? હજી પણ શું એ પ્રેમિકા પાછી ફરીને આપને પત્રદાન કરો તેમ આપ માતા છે ?'
કાઈક ધ્યાનમાંથી કાએ એમને જગાડયા હાય તેમ એ ચમકયા. મારી તરફ ફર્યાં. ‘એહે, ગુરુદયાલ છે.’એમ ખેલ્યા ને મારી પાસે આવ્યા.
હું એમને જોઇ જ રહ્યો. એ સ્થા, સ્વસ્થ થયા અને કહે ઃ
પ્રેમિકા જ ના આવી. પછી પત્રદાન કર્યાંથી થાય ?' ‘ટપાલી નહોતા ?’ મે પુછ્યું .
‘તા.’ એમણે કહ્યું. પછી મારી સામે જોઈને ઉમેયુ". *પણ એક ચમત્કાર હતા, ગુરુદયાલ.'
‘શેને ચમત્કાર, ગુરુદેવ ?” મેં પૂછ્યું.
‘ચાલા ઉપર. ત્યાં કહું.' કહી એ નાના દાદર ચઢી ગયા. હું પણ પાછળ ગયા. તેઓ પલાંઠી વાળી બેસી ગયા. લખવા માટેના આધારરૂપ પટારાને પેાતાની પાસે ખેચ્યા. તેમની પાસે ખેા એટલે તેમણે કહ્યુ :
મારી ભૂલ ય હતી, ગુરુદૃાલ. એ પગલાં ટપાલીનાં નહતાં.’
‘તે કાણું હતું એ ?’
‘એક બાઉલ ગાયક હતા. ગીત ગાતા હતા. એવા ભીમે એનેા અવાજ હતો કે એને જ સાંભળી રહ્યો હતો.
એ જ ચમત્કાર હતા ?'
ના, ચમત્કાર તે એનુ ગીત ઋતુ' ‘એટલે ?' મેં પૂછ્યું.
ગાતા જય રહ્યો
તે બધું ભૂલી
‘ગીત કાઢે પખીને ઉદ્દેશીને હતું. તે ગીત દ્વારા એના ગાયક ગગનમાં મસ્ત બનીને ગાઇ રહેલા પંખીને પૂછતા હતાઃ
હું પંખી ! તુ આખી રાત સ્વય હતુ, સુરક્ષિત હતું, તારી આજુબાજુ તારું આખું કુટુંબ હતું. તું તારા નીડમાં હતું. તારી સલામતીને ક્રાઇ જાતનું જોખમ નહોતું. તારી શાંતિને કાઇ જાતની નડતર નહાતી. મેટુ એવુ વૃક્ષ એના આશ્રયમાં . તને પ્રેમથી પૂરી રાખીને પવનમાં લહેરતુ હતુ. તને કા પ્રકારના ભય નહતા. છતાં આખી રાત તું નિઃશબ્દ, મૂક, બેસી જ રહ્યું? સૂઈ જ રહ્યું ?