________________
તા. ૧-૫-૮૮ તા. ૧૬-પ-૮૯ પ્રબુદ્ધ જીવન : સુવર્ણ જયંતી વિશેષાંક પ્રબુધ જીવન–વ્યક્તિગ અને સામાજિક
- ચી. ન. પટેલ પ્રબુદ્ધ જીવન’ શબ્દોના બે અર્થ શઈ શકે : “પ્રબુદ્ધ
આફ્રિકાના ગૃહપ્રધાન રમસ વચ્ચે સમાધાન થયેલું. બેત્રણ એટલે મોહમાંથી જાગ્રત થઈ જ્ઞાન સ્થિતિમાં પ્રતિષ્ઠિત થયેલી
માસ પછી એ સમાધાન તૂટી પડ્યું ત્યારે ગાંધીજીએ. રમટસ વ્યકિત અને બીજો અર્થ “સદા જાગ્રત વિવેકબુદ્ધિવાળી
ઉપર વચનભંગને આક્ષેપ કરેલે પણ ૧૯૩૨માં યરવડા વ્યકિત સદા આત્મનિરીક્ષણ કરતા રહી પિતાના દરેક કાર્યમાં
જેલમાં “દક્ષિણ આફ્રિકાના સત્યાગ્રહને ઇતિહાસ” લખતાં સારાનરસાને વિવેક કરતી વ્યક્તિ. આ બેમાંથી પહેલા અર્થમાં
તેઓ કબૂલ કરે છે કે એ આક્ષેપ કરવામાં તેમણે કદાચ પ્રબુદ્ધ' એટલે કે “જ્ઞાની', વ્યકિતનું જીવન કેવું હોય
ભૂલ કરી હોય. તે આપણે સંપૂર્ણપણે જાણી ન શકીએ, એવી સ્થિતિનાં
પિતાની ભૂલ જોઈ શકયાને ગાંધીજીના જીવનને ૧૯૧૯માં વર્ણન મળે છે તે ઉપરથી માત્ર કંઈક કલ્પના
રોલેટ કાયદા સામેના સત્યાગ્રહવેળાને પ્રસંગ તે બહુ જાણીત. કરી શકીએ-ભગવદગીતાના બીજા અધ્યાયમાં સ્થિતપ્રજ્ઞનાં
છે. તેમની પંજાબ જતાં ધરપકડ થયાના સમાચારે અમદાવાદમાં લક્ષણ વર્ણવ્યાં છે તે ઉપર ખૂબ મનન કરવાથી એવી સ્થિતિની
જે તેફાને ફાટી નીકળ્યાં તેમાં પોતે “પહાડ જેવડી ભૂલ કરી કઈક ઝાંખી કરી શકીએ. આ અર્થમાં જ્ઞાની માત્ર વ્યકિતઓ
હોવાની તેમણે જાહેરમાં કબૂલાત કરી હતી. એમણે જોયું કે જ હોઈ શકે. આ સમાજ જ્ઞાની સ્થિતિના ઉચ્ચ સ્તરે
પ્રજાએ આવેશમાં આવી હિંસાને ત્યાગ કર્યો હતો, કારણ કે જીવતે હોય એવો કે દાખલ ઇતિહાસે નોં નથી–જે કે
સત્યાગ્રહ શરૂ કરતાં પહેલાં પ્રજાને અહિંસા પાળવાની કેર કેળવણી હિંદુ પરંપરામાં સત્યયુગરૂપી એવા યુગની કલ્પના છે.
આપવામાં આવી નહોતી. ૧૯૨૦-૨૧ની અસહકારની લડત ખરી; પણ બીજા અર્થમાં “પ્રબુદ્ધ જીવન જીવતી વ્યકિત કે
વેળાની ગાંધીજીની ભૂલ આનાથી વધુ સૂક્ષ્મ હતી, પણ તેઓ પ્રજા કેવાં હોય તેની આપણે ચર્ચા કરી શકીએ. અહીં એવી
પાછળથી તે જોઈ શકયા હતા. તે સમયનાં તેમનાં ભાષણોમાં ચર્ચાને ઉપક્રમ છે.
ગાંધીજી બ્રિટિશ સરકારને વારંવાર શયતાની સરકારે કહેતા - સામાન્યરીતે આપણે બધાં સમાજે સ્વીકારેલાં નીતિનિયમની અને પરદેશી કાપડની હોળી કરતા. એ ભાષણમાં નરસિંહ મર્યાદામાં રહી આપણી વ્યકિતગત ઈરછાએ, મહત્ત્વાકાંક્ષાઓ રાવ દીવેટિયાને રાજસિક મેહને આભાસ જણાયેલ અને સંતોષવા પ્રયત્નશીલ રહીએ છીએ. આપણી અને આપણું કુટુંબની તેમણે ગાંધીજીને જાહેરમાં પત્ર લખી તેની વિરુદ્ધ ચેતવ્યા પણ એમ કરતાં આપણું વતન હમેશાં નીતિશુદ્ધ રહે એને હતા. ‘નવજીવન’ના ૧૯૨૦ ડિસેમ્બર ૨૯મીના અંકમાં આપણે વિચાર નથી કરતા. એમ કરવાની આપણને બાળપણથી ગાંધીજીએ તેને ઉત્તર આપેલ તેમાં તેમણે પિતાનાં કંઈ કેળવણી મળતી નથી. છતાં ઘણી વ્યકિતઓના સદ્દભાગ્યે . ભાષણોમાં રોષ અને હિંસા રહેલાં હોવાનો ઈન્કાર કરેલ. એમને આત્મા જાગ્રત થાય છે-કુટુંબના સંસ્કારથી ધાર્મિક (ગાંધીજીને ઉત્તર કલેકટેડ વર્ડસ ”ના ૧૯મા ખંડમાં પુસ્તકના વાંચન – મનનથી, જાગ્રત સ્ત્રી પુનાં દષ્ટાંતથી છપાયો છે. પણ નરસિંહરાવને મૂળ પત્ર મારા અથવા પૂર્વજન્મના સંસ્કારથી કંઇ પ્રત્યક્ષ કારણ વિના એવી વાંચવામાં આવ્યો નથી. સંભવ છે કે તે વ્યક્તિઓનું જીવન કેવું હોય ?
એ વેળાના ગુજરાતી' સાપ્તાહિકના કેઈ અંકમાં છપાયે પહેલું, એવી વ્યક્તિ કુટુંબમાં કે કુટુંબની બહાર સર્વ
હેય. કોઈ ઉત્સાહી વાચક તેને ગુજરાતી’ની જૂની ફાઇલમાંથી વ્યકિતઓ સાથેના વ્યવહારમાં પતે જાણેઅજાણે કઈને અન્યાય
ધી “પ્રબુદ્ધ જીવનમાં પ્રગટ કરશે તે હું માનું છું કે ન કરે એવી કાળજી રાખે. કોઇની સાથે કલેશને પ્રસંગ
ઘણા વાચકને તેમાં રસ પડશે) પણ ૧૯૨૨ના માર્ચ માસમાં ભે થાય છે ત્યારે સામાન્ય રીતે દરેક વ્યકિતને
ધરપકડ થયા પછી જેલમાંથી તેઓ જમનાલાલ બજાજને લખે સામી વ્યકિતની જ ભૂલ દેખાય છે. પિતાની ભૂલ જોવાનું
છે તેમાં તેઓ પિતાની ભૂલ કબૂલ કરે છે કે એક વર્ષ પહેલાં ઘણું અઘરું છે. આપણો સ્વાથ, આપણા પૂર્વગ્રહો, ક્રોધ,
તેઓ જોઈ શક્તા તે કરતાં આજે તેઓ સત્યને અને પિતાની આપણને આવા પ્રસંગોએ સત્ય જોતાં અટકાવે છે. કયારેક
ક્ષુદ્રતાને વધુ સ્પષ્ટ રૂપે જોઈ શકે છે. ગાંધીજીની સત્ય દ્રષ્ટિ આપણે પાછળથી આપણું ભૂલી જઈએ છીએ; પણ તે કબૂલ
આમ જીવનના અંત સુધી નિર્મળ થતી રહી હતી. ઉપનિદની કરવાની નૌતિક હિંમત આપણામાં હોતી નથી. ગાંધીજી.
પ્રખ્યાત પ્રાર્થના “અસતો મા સદુગમય’ તેમના જીવનની મુખ્ય, મહાપુ થયા કારણ કે એમનામાં એવી હિંમત હતી.
પ્રેરણા હતી. બાળપણથી તેઓ પોતાના જીવનમાં જ્યાં જ્યાં અસત્ય દેખાય
જાગ્રતુ સયદષ્ટિની માણસ સાથેના વ્યવહારમાં જરૂર છે ત્યાંથી તેને ત્યાગ કરવા પ્રયત્નશીલ રહેલા. મેટા ભાઇને એનું તેટલી જ, કદાચ તેથી પણ વધુ. આજે જાહેરજીવનના પ્રશ્નો ચારવામાં મદદ કરેલી તેની કબૂલાત કરે અને ક્ષમા વિશે વિચાર કરવામાં છે. આપણે બધા એવા પ્રશ્નો વિષેના માગતે પત્ર લખી પિતાને આપે. પ્રસંગનું આત્મકથા'માં એમણે આપણું અભિપ્રાયે છાપાંઓ વાંચીને બાંધતા હોઈએ છીએ પણ કરેલું વર્ણન જાણીતું છે; પણ તે સિવાય બીજા બે પ્રસંગે છાપાંઓમાં એટલું બધું અસત્ય ને અર્ધસત્ય છપાય છે કે આપણે પણ જાણવા જેવા છે. દક્ષિણ આફ્રિકામાં તેમણે ૧૯૦૭ની આપણી સ્વતંત્ર બુદ્ધિથી વિચાર કર્યા વિના એ બધું માની લઇએ તે સાલમાં રજિસ્ટ્રેશનના કાળા કાયદાની સામે સત્યાગ્રહ કરેલ આપણું મન રાગદેવ ને પૂર્વગ્રહોનું ગુલાબ બની જાય અને તે અંગે તેમને જેલની સજા થયેલી. ત્રણેક અઠવાડિયાં એમ ન થાય એની કાળજી રાખવાની દેશના નાગરિક તરીકે તેઓ જેલમાં રહ્યા પછી હિંદીઓ પ્રત્યે સહાનુભૂતિ ધરાવતા આપણી નૈતિક ફરજ છે. આપણી સયદ્રષ્ટિને ઝાંખી કરતાં કઈ અંગ્રેજ સદ્દગૃહસ્થની મધ્યસ્થીથી ગાંધીજી અને દક્ષિણ બીજા અનેક કારણો આપણે આપણું જબરોજના જીવનનું
ધામિક
આ સરકારથી મત આપુ
:
ફ્લેશને મસ
ભારે સામાન્ય
સામી વ્યકિતની