SearchBrowseAboutContactDonate
Page Preview
Page 143
Loading...
Download File
Download File
Page Text
________________ તા. ૧-૫-૮૯ તા. ૧૬-૫-૮૯ પ્રબુદ્ધ જીવન : સુવર્ણ જયંતી વિશેષાંક તું કે મનભાવન શોભી રહ્યો છે ! વળી, સ્વામવર્ણવાળા રવાત્યાં સાગર શુકિન મણ પતિત, નમૌકિતકં જાય, કૃષ્ણ પીળારંગનું પીતાંબર ધારણ કર્યું છે અને સાથમાં પ્રાગેણાધમ મયમત્તમ ગુણે સવાસો જાયતે ” ગૌરવણી રાધા બિરાજી છે. આવા રાધાકૃષ્ણ યુગલની છટા એવી ભાવાર્થ : પ્રખરપણે તપાવેલા લેઢાના તાવડા પર પડતું શોભી રહી છે જાણે પીળા રંગના સેનામાં લીલા રંગનું પાનું પાણીનું બિન્દુ તત્કાળ શેષાઇને વરાળ રૂપે ઊડી જાય છે (મકતમણિ) જડી દીધું હોય! એટલે કે નામશેષ થઈ જાય છે; એ જ જલબિંદુ જ્યારે વ્રજભાષામાં કૃષ્ણના મેહકરૂપનું વર્ણન એક કવિએ કર્યું કમળના પુષ્પ પર બનેલું હોય ત્યારે મોતીના દાણા જેવું તે કેવું સહક છે ! શોભી ઊઠે છે; પરંતુ, આ જ જલબિન્દુ-મેઘબિન્દુ રૂપેઋતુમેં વસંત, મૂરનમેં કાયલ હે, પછીનમેં મેર, સ્વાતિનક્ષત્રમાં, સમુદ્રમાં રહેલી સીપના મુખમાં પડે ત્યારે તેનું રંગનમેં લાલ હૈ, ખરા મેતીમાં રૂપાંતર થઈ જાય છે. તેવી જ રીતે મહદંશે, ફૂલનમેં કમલ, પાનનમેં પાન હે, સાંવરે કે રૂપ સે માણસને અધમ, મધ્યમ અને ઉત્તમ ગુણે, એ જેવી સેબત રત્નકી ખાન હૈ કરે અથવા જેના સાનિધ્યમાં રહે તે પ્રમાણે પ્રાપ્ત થાય છે. ભાવાર્થ :-ઋતુઓમાં જેમ વસંત, ગાયનમાં કેયલને ટહુકાર, એક કવિ ચમેલી પુષ્પને આવી રીતે ઝાકળ નૃત્ય કરાવે છે.પક્ષીઓના રૂપમાં મેર, બધા રંગમાં લાલ માણેક, ફૂલોમાં ઝાકળના ઝાંઝરિયાં પહેરી નર્તન કરતી મસ્ત ચમેલી.’ કમળ, પાંદડાંમાં નાગરવેલનું પાન, આ બધાં શ્રેષ્ઠ ગણાય છે. અન્ય પંક્તિ જોઇએ કાજળ તજે ન શ્યામતા, હીરે તજે ન વેત એ જ પ્રમાણે કૃષ્ણ કનૈયાનું રૂપ તે સવે રત્નોની ખાણ - દુરિજન તજે ન વકતા, સજજન તજે ન હેત’ જેવું ઉત્તમત્તમ છે. સંસ્કૃતમાં બીજુ મુકતક માણીએ :એક માતા પિતાના પ્યારા બાલુડાને હાલરડું ગાતાં પિતાના શૈલે શૈલે ન માણિકર્યા, મૌકિતકં ન ગજે ગજે. વાત્સલ્યને રત્નના માધ્યમ વડે આ પ્રમાણે પ્રગટ કરે છે: - સાધવે નહિ સવંત્ર, ચંદન ન વને વને.” “મારા હૈયાના હાર ! મારા જીવનના જતન છે, પ્રેમ અર્થાત : દરેક પર્વત (અથવા પહાડની ખાણમાં) માણેક પિઢાવું મારા નયનનાં રતન છે.' અથવા અન્ય રત્ન નથી મળતાં તથા દરેક હાથીના ગંડલગ્નગીતમાં, વરરાજાને મેરની ઉપમા આપીને કઈ સ્થળમાંથી ગજમતી નથી પ્રાપ્ત થતાં (આ એક કહેવત છે.) કવિએ એને ઝવેરાતથી કેવા શણગાર્યા છે ! વળી, દરેક વનમાં ચંદન-સુખડનાં ઝાડ ઉપલબ્ધ નથી હોતાં. મેર તારી સેનાની ચાંચ મેર તારી રૂપાની પાંખ તે જ પ્રમાણે બધા જ કંઇ સાધુ પુરુષ કે સજને નથી સેનાની ચાંચે રે મેરો મોતી ચણવા જાય.” હતા. ટૂંકમાં આ બધું દુર્લભ હોય છે, હવે આપણે ચેડાંક સુભાષિત અને કહેવતને આભુષણ મેતી ભાંગ્યું વધતાં, મમ ભાંગ્યું કવેણ, ઘેડે ભાંગે ગુચ્છ માણીએ :- જેવી સેબત તેવી અસર’ એ કહેવતનું સમર્થન કરતા સસ્કૃત ભાષાના એક સ-રસ સુભાષિતને ઠેકતાં. નહીં સાંધો નહીં રેણુ.” કેવી સચેટ એક્તિ છે આ? આરવાદ લઈએ : આપણુ અગાધ કાવ્યસાહિત્યમાંથી અહીં કેટલાંક દષ્ટાને સંતપ્તાસિ સથિતસ્ય પયસે નામાપિ ન જ્ઞાયત, આપ્યાં છે. આવાં બીજા અનેક દષ્ટાન્ત વિશ્વના સાહિત્યમાંથી મુક્તાકાર તયા દેવ નલિનીપત્ર સ્થિત' રાજો; - મળી રહે ! જન સાહિત્યમાં વિવાહકરણ અંગે કેટલીક વિચારણું ૦ પન્નાલાલ ર. શાહ જૈન ધર્મને ઉદ્દે શ નિવૃત્તિધર્મના પ્રસારને છે. એટલે ન હોવાથી ગૃહસ્થની ભોગ મર્યાદાના કશા જ નિયમે જૈનાએના આગમગ્રંથમાં જાતિનિમણ. સમાજવ્યવસ્થા કે ગમમાંથી સાંપડતા નથી. તેથી તેમાં ગૃહસ્થાશ્રમ કે લગ્નસંસ્થાનો આશ્રમવ્યવરથાની વિચારણાને સ્થાન ન હોય એ સ્વાભાવિક છે. વિધિ ન હોય એ સમજી શકાય એવી વાત છે. ભગવાન મહાવીર કે જૈનાચાર્યો લેકસંગ્રહની પ્રવૃત્તિમાં આ ભૂમિકા લક્ષમાં રાખી વિચારીએ તે જૈન ધર્મમાં પડયા નથી કે પડતા નથી એનાં ચકકસ કારણે છે. વિધાન હોય તે બ્રહ્મચર્યનું જ હેય, એથી વિવાહ કર કે લેકેત્તર અને આપવા જેવી ચીજ ત્યાગ જ છે નહીં, કેવા પાત્રની સાથે કરે, કેટલી વયે કરે એ બાબતને એવું શ્રમણ પરંપરામાં ગૃહિત છે, અભિપ્રેત છે. ભેગ તે ઉલ્લેખ અને ઉકેલ જૈનેના પ્રાચીન સાહિત્યમાં મળવા સંભવ * દરેક જી પિતે જ સાધી લે છે અને તેની વ્યવસ્થા પણ નથી. બ્રહ્મચર્યનાં વિધિ-વિધાને પ્રમાણે સ્વદાર-સં તેથી રોક કે ઘડી કાઢે છે. એ અંગેના શાને જૈન પરંપરા લૌકિક દાક્ષિણ્યના કારણે, કન્યાદાનમાં ધમ સમજી બીજાનાં સંતાનોનાં શાસ્ત્રો કહે છે. જૈન ધર્મ અને શાસ્ત્રોની લોકોત્તરતા આવી સગપણ કે વિવાહની પ્રવૃત્તિ કરે છે તે પ્રવૃત્તિ બ્રહ્મચર્યપાલનમાં પ્રવૃત્તિથી નિર્લેપ રહેવામાં છે. લૌકિક શાસ્ત્રોના નિયમે એ આડખીલીરૂપ ગણવામાં આવી છે. બાહ્ય રીતે આવી કાળે પણ હતા, પાછળથી પણ એ નિમણુ પામ્યાં છે અને પ્રવૃત્તિ બ્રહ્મચર્ય'પાલનમાં હાનિકારક નહિ જણાય, પરંતુ એમાં પરિવંતન થતું રહ્યું છે અને આજે પણ અસ્તિત્વમાં સક્ષમ રીતે વિચારતાં નેતાદિકને કારણે કે પુણ્ય આવતાં રહ્યાં છે. એટલે સાધકે લોકસંગ્રહની પ્રવૃત્તિમાં પડવાનું - સમજીને સગપણુ વગેરેની પ્રવૃત્તિ કરનારની દશા.
SR No.525974
Book TitlePrabuddha Jivan 1989 Year 50 Ank 17 to 24 and Year 51 Ank 01 to 16 - Ank 05 and 16 is not available
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1989
Total Pages292
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy