________________
22
* પ્રાદ્ધ જીવન
छराई पगसहस्स चत्त सत्तण् । चालीत सहास तिसया वीसुत्तरा हुति अट्टराई ॥
सहस्स अठट य सयाणि तह भसिई नवकार नवपयाण
iાવણા ૩ સદવા ૩ | [એકને ભંગ એક છે; બેના બે છે; ત્રણના ભંગ છે છે; ચારના ભંગ ચોવીસ છે અને પાંચના ભંગ એકસે વીસ છે.
'છના ભંગ સાત વસ છે; સાતના પાંચ હજાર ચાલીસ છે. આઠન ચાલીસ હજાર ત્રણસે વીસ ભંગ છે. અને નવકારનાં નવ પદેની ભંગસંખ્યા ત્રણ લાખ બાસઠ હજાર આઠસે એંસી થાય છે.]
(ગણિતની દ્રષ્ટિએ - Permutation and Combinationની દ્રષ્ટિએ એકની સંખ્યાને જવાબ એક છે અને ૧૪રને જવાબ બે છે. એ બંનેની અનાનુપમાં પણ ગણના કરવી હોય તે થઈ શકે છે.)
૧ અને ૨ એ બે જ સંખ્યા લેવામાં આવી હોય તે તેમાં ફકત પુર્વાનુની ૧, ૨ થશે અને પશ્રનુ વીં ૨, ૧ થશે, પરંતુ તેમાં અનાનુપૂવ' નહિં થઇ શકે. એટલે કે નમે અરિહંતાણું અને નમો સિદ્ધાણું એ બે પદને જ જે જાપ કરવો હોય તે આનુવીપૂર્વક જાપ થશે. તેનાં જાપમાં અનાનવી' નહિ આવી શકે, કારણ કે અનાનુપવી માટે ઓછામાં ઓછી ત્રણ સંખ્યાની આવશ્યકતા રહે છે.
૧ થી ૩ સુધીની સંખ્યામાં ૧, ૨, ૩ એ પૂર્વાનુમૂવી અને ૩, ૨, ૧ એ પહ્માનુપવી ઉપરાંત ૨, ૧, ૩, ૨, ૩, ૧; ૩, ૧ ૨, અને ૧, ૩, ૨ એ ચાર અનાનુપૂવી થશે. આમ ૧ થી ૩ સુધીની સંખ્યામાં બે અનુપવી અને વધુમાં વધુ ચાર અનાનુપૂરી થઈ શકે. એટલે કે એકથી ત્રણ સુધીની સંખ્યાની કુલ અનાનુપૂરી (ગણિતની દ્રષ્ટિએ અનુપૂવ' સહિત) છ થાય છે.
નવકારમંત્રનાં પ્રથમ પાંચ પદ લીધાં હોય અને તે ક્રમાનુસાર હોય એટલે કે નમે અરિહંતાણું, નમે. સિદ્ધપણું, નમે આયરિયાણું, નમે ઉજજાયાણું, નમે લેએ સવ્વ સાહુણું એ પ્રમાણે કેમ હોય છે તે પૂર્વાનુવ કહેવાય. અને વિપરીત કમ હેય, છેલ્લેથી હોય એટલે કે નમે એ સવ્વ સાહુર્ણ, નમે ઉવજાયાણું, નમો આયરિયાણું, નમે સિદ્વાણું, નમો અરિહંતાણું- એ પ્રમાણે કમ હોય છે. તે પદ્યાનુવી કહેવાય. એવી જ રીતે નવકારમંત્રના નવ પદ હોય તે નમે અરિહંતાણથી ક્રમાનુસાર પઢમં હવઇ મગલમ સુધીને કેમ પવનવી કહેવાય અને પઢમમ હવઈ મંગલમથી નમે અરિહંતાણં સુધી ક્રમ પાનુ વી કહેવાય.
એકથી પાંચ સુધીના અથવા એકથી નવ સુધીનાં પદમાંથી અધવચ ગમે ત્યાંથી શરૂ કરીને ક્રમાનુસાર આગળ કે ક્રમાનુસાર પાછળ બોલવામાં આવે તે તેને યથાતથાનુપૂવી' કહેવામાં આવે છે, જેમ કે નમે આયરિયાણું, નમે ઉવજઝાયાણું, નમે એ સાવ સાહુણું,
- એસે પંચ નમુકકાર, સભ્ય પાવ પણાસણ – એટલાં પદ
ક્રમાનુસાર લીધાં હોય અથવા એસે પંચ નમુકકારો, નમે લોએ સવ્વ સાહુણ, તમે ઉવજ જાથાણું – એટલાં પદ વિપરીત ક્રમાનુસાર લીધાં હોય તે તે યથાતથ આનુપવી' કહેવાય. એના આવા બીજા કેટલાક વિકલ્પ પણ સંભવી શકે.
જેમ નવકારમંત્રમાં તેમ વીસ તીર્થંકરનાં નામમાં પ્રથમ તીર્થકર ઋષભદેવથી શરૂ કરી . ચોવીસમા મહાવીર સ્વામી સુધીનાં નામ કમાનુસાર બોલવામાં આવે તો તે પુર્વાનુમુવી' કહેવાય, મહાવીર સ્વામીથી શરૂ કરી, પાશ્વનાય, નેમિનાથ, નમિનાથ એમ ક્રમાનુસાર દેવતા જઈ પ્રથમ તીર્થંકર ઋષભદેવ સુધી બેસવામાં આવે તે તે પદ્યાનુ વીજ કહેવાય અને અનંતનાથ (૧૪. ધમનાથ (૧૫૧ શાંતિનાથ (૧૬) કુંથુનાથ (૧૭) અનાથ (૧૮) મલિનાથ (૧૯) એમ વચ્ચેથી ગમે ત્યાંથી ક્રમાનુસાર બેલવામાં આવે અથવા વિપરીત કમાનુકાર વચ્ચેથી બોલવામાં આવે તે તે યથાતષાનુ (વી કહેવાય. | નવકારમંત્રનાં નવપદની અનાનુપવીની સંખ્યા ઘણી બધી મેટી હોવાથી પાંચ પદની આખી અનાનુપૂવી' ગણવાનું સરળ છે એક કઢામાં પાંચ અનાનુપુવી ગઠવી હોય એવી રીતે ૨૪ કેદાની અંદર પાંચ પદની સંપૂર્ણ અનાનુપૂવી' આપી શકાય છે. અને તેવું જ ધ્યાન કરવાનું સરળ બને છે.
વીસ તીર્થંકરોની દશ'ન ચાવીસીની પુસ્તિકામાં પ્રત્યેક તીર્થંકર સાથે એક એવા વીસ કેઠાઓ આપવામાં આવે છે. જે એક કાઠામાં છે અનાનુqવી આપવામાં આવે તે એવા વીસ કેદામાં પાંચ પદની આખી અનાનુપૂર્વી' આવી જાય. વીસ વિહરમાન જિનેશ્વર સાથે આવા વીસ કે ગઠવી શકાય. કેટલાક મહત્માઓ નવપદની ૩,૬૨,૮૮૦ અનાનુપવીના કેઠા તૈયાર કરી તે પ્રમાણે નવકારમંત્રનું સંપૂર્ણ અનાનુપવી પૂર્વક ધ્યાન ધરે છે.
અનાનુપૂવીના કોઠામાં જ્યાં ૧ ને સંખ્યાંક હોય ત્યાં પ્રથમ પદ નમો અરિહંતાણ ખેલવું. જયાં ૨ હાલ ત્યાં નમે સિદ્ધાણું ખેલવું; જયાં ૩ હોય ત્યાં “નમો આયરિયાણું” વાં જ હોય એ “નમો ઉવજઝાયાણું” અને જયાં પ હાય હું ‘તમે
ભક્તિ સંગીતના વગે સ ઘના ઉપક્રમે બહેનને ભકિત સંગીત સ્તવન વગેરે શીખવવા માટેના છ અઠવાડિયાંના વર્ગોને પ્રારંભ થાય છે. પ્રારંભઃ બુધવાર, તા. ૧૯મી જુલાઈ, ૧૯૮૯ સમય: સાંજના ૪ ૦૦ થી પ-૦૦ સત્ર ફી: રૂ. ૫૦/- પચાસ રૂપિયા
સ્થળઃ પરમાનંદ કાપડિયા સભાગૃહ ૩૮૫, સરદાર વી. પી. માર્ગ, રસધારા - ૫. સોસાયટી, બીજે માળે વનિતા વિશ્રામની સામે, મુંબઈ ૪૦૦૦૦૪. ફેનઃ ૩૫૦૨૯૬ | દર બુધવારે જનાર આ વર્ગના અધ્યાપક તરીકે શ્રી થામ ગાગટે સેવા આપશે. રસ ધરાવતાં બહેનોએ સંઘના કાર્યાલયને સંપર્ક કરવા વિનંતી છે. ઉષાબહેન મહેતા
કે. પી. શાહ સંજક
નિરુબહેન એસ. શાહ
મંત્રીએ