________________
તા. ૧-
૮૯
પ્રબુદ્ધ જીવન :
લેએ સવ્વસાહૂણું બોલવું.
જે નવ પદની અનાનુ"વી"ને કે હોય તે જ્યાં ૬ ' હોય ત્યાં ‘એસે પંચ નમુકકારો', છ હોય ત્યાં “સબૂ પાવ
પણાસણ'૮ હોય ત્યાં મંગલાણં ચ સર્વેસિ અને ૯ હોય ત્યાં “પઢમં હવઈ મંગલમ' બોલવું.
નમૂનારૂપ પાંચ પદની અનાનુ વીતે આલાને અને અંત એક એક કેઠે નીચે આપવામાં આવ્યો છે. એવા બીજા બાવીસ જુદા જુદા કોઠા (કુલ ૧૨૦ અનાનુકવી) થાય છે.
હોય એવું બને છે. એવા ચંચળ ચિત્તને નવકારમંત્રમાં કેન્દ્રિત કે સ્થિર કરવા માટે અનાનુપવીંની પદ્ધતિ સર્વોત્તમ છે. એટલા માટે જ અનાનુપૂવી ગણવાને મહિમા ઘણે બધો દર્શાવવામાં આવ્યો છે. એથી ચિત્તની ઉપગશકિત ક્રમે ક્રમે વધતી જાય છે, જે એને કમબંધન છેરવામાં ઉપકારક નીવડે છે.
શ્રી જિનકીર્તિ સૂરિજી મહારાજ અનાનુપૂવીનું માહાન્ય સમજાવતાં કહે છે :
इय अणुयुटवीप्पमुद्दे, भंगे सम्मं विआणिउं जो उ । .. મામૈ મુળદુ નિક, તો ઈતિહાસ્ cવે છે ? A ज छम्मासियवरिलिअ - तवेण तिप्वेण झिज्झए पाबं । જટ્ટારગજુપુર - જુના તય વળળ || ૨ | जो गुणइ अणणुपुब्बी, भंगे सयले वि. साहाणमणा । ... ઢોકડું, રહો સ કરવા લઉં ! રૂ. / एएहिं अभिमंतिभ, वासेण सिरिसिरिवत्तभित्तेण । साइणिभूअप्पमुहर, नाति खणेण सवगहा ॥ ४ ॥ अन्ने वि अ उरुगा, रायाइभयःई दुरोगा य। નવાયકા ળુ વી, જુળને ગતિ ૩૧ણામ || - w तवगच्छ मंडाणं सीसो सिरि सोमसुंदर गुरुणं । । परमपय संपयस्थी जे पइ नव पय थुयं एयं ।। । पर-चन मुकार थुय एयं स्यं करंति संझमवि । जोझएइ लहइसो जिणकित्तिअम हि मसिद्ध सुई।
શ્રી પંચ પરમેષ્ઠિ નમસ્કારના આપવી આદિ ભંગોને જે સારી રીતિએ સમજીને ભાવ વંક પ્રતિદિન ગણે છે, તે આત્મા સિદ્ધિસુખોને પ્રાપ્ત કરે છે.
જે પાપ છ માસિક કે વાર્ષિક ભારે તપ કરવાથી નાશ પામે છે, તે પાપ નમસ્કારની અનાનુપૂવી ગણવાથી અર્ધક્ષણમાં નાશ પામે છે.
જે મનુષ્ય સાવધાન મનવાળા બનીને અનાનુપૂવીના સર્વ ભગને ગણે છે, તે મનુષ્ય અતિશય ક્રોધાયમાન એવા વૈરીઓ વડે બંધાયેલો હોય તે પણ શીધ્ર મુકત થઈ જાય છે.
નવકાર મંત્રથી અભિમંત્રિત “શ્રી શ્રીવત્ત' (શ્રીવેષ્ટ) નામને વાસક્ષેપથી શાકિની, ભૂત સર્વ દુષ્ટ રહે આદિ એક ક્ષણ માત્રમાં શમી જાય છે.
બીજા પણ ઉપસર્ગો (ઉપદ્રવ), રાજા આદિના ભય તથા દુષ્ટ રોગ શ્રી પંચ પરમેષ્ઠિ નમસ્કાર મંત્રની અનાનુપૂલીને ગણવાથી શાંત થઈ જાય છે.
તપગચ્છના મંડનરૂ૫ શ્રી સમસુંદરસૂરિના શિષ્ય પરમપદરૂપ સપત્તિના અભિલાષી થઈને આ નવપદત્રનું કથન કર્યું છે. આ પંચ નમસ્કાર ત્રનું સંયમમાં તત્પર થઈને જે પઠન કરે છે તથા દયાન ધરે છે તે એવુ સુખ પ્રાપ્ત કરે છે કે જેને મહિમા જિનેશ્વર ભગવાને એ વર્ણવેલ છે. એને અનુસરીને અનાનુપરીને મહિમા દર્શાવતાં ગુજરાતીમાં કહેવાયું છે ? અણાયુપુવી' ગણજો. જેય છ માસી તપનું ફળ હોય; સદેહ નવ આણે લાગાર, નિર્મળ મને જપે નવકારશુદ્ધ વસ્ત્ર ધારી વિવેક, દિન દિન પ્રત્યે ગણવી એક; એમ અણાપુવી જે ગણે, તે પાંચસે સાગરનાં પાપ હશે. :
અનાનુપૂવીને કે નજર સામે રાખી જાપ કરવાને હોય તે આડી લીટી પ્રમાણે ડાબી બાજુથી જમણી બાજુના સંખ્યાંક પ્રમાણે જાપ કરવાથી પાંચે પરમેષ્ઠિને જાપ આવી જશે. ઊભી લીટી પ્રમાણે ઉપરથી નીચે સુધી સંખ્યાંક લેવા જતાં પાંચે પદનો જાપ નહિ થાય. તે પાંચ પદની અનાનુપુવી નહિ બને. અને કેટલાક કેડાની છેલ્લી ઊભી લીટીમાં તે એક જ પદનું પુનરાવર્તન થશે. વિશેષ પ્રયોગ તરીકે તેમ કરવામાં આવે છે તે જુદી વાત છે.)
એક થી પાંચ સુધીના પદમાં પ્રત્યેક પદ માટે તેને સંખ્યાંક આપવામાં આવે છે અને તે સખ્યાંક પ્રમાણે પદ બોલવાનું હોય છે. ઉદાહરણ તરીકે ૨, ૩, ૫, ૧, ૪; એ પ્રમાણે સખ્યા આપેલી હોય છે તે વાંચતી વખતે તેના અનુક્રમે નમે સિદ્ધાણું, નમે આયરિયાણું, નમે એ સવ્વ સાહુ, નમો અરિહંતાણ અને નમો ઉવજઝાયાણું એ પ્રમાણે બોલવું જોઇએ. દરેક સંખ્યા સાથે કયું પદ રહેલું છે એ યાદ કરવામાં ચિત્ત પરવાઈ જાય છે. એટલે કે ચિત્ત બહાર અન્ય વિચારમાં ઓછું ભટકે છે, અથવા ભટકતું નથી. પુર્વાનુપુવી અનુસાર સીધા કમમાં જ્યારે જાપ કરવામાં આવે છે ત્યારે તે જાપ યંત્રવત્ બની જવાનો સંભવ વધુ રહે છે. જીભ માત્ર રટણ કરતી હોય અને ચિત્ત તે કયાંય બહાર અન્ય વિષયમાં કે વિચારોમાં ભટકયા કરતું'