________________
તા. ૧૬-૧-૮૯
પ્રબુદ્ધ જીવન સુકડે ટૂકડે અને થોડું પાણી વહેરતા. આથી મહેસાણાના જે ઇચ્છતા હે તે એની શરૂઆત તમારે ઘરથી જ કરવી શ્રાવકેમાં એવી પ્રથા થઈ ગયેલી કે સાધુ મહારાજ નેચરી માટે. જોઇએ. ગુરુ મહારાજની એ ટાર સાંભળીને સૌ આગેવાને આવે ત્યારે રોટલા-રોટલીને લૂખે નાનો ટુકડો જમાત્ર પરિસ્થિતિ સમજી ગયો અને સાધુઓની ટીકા કરતાં પહેલાં વહોરાવા જોઈએ. જૈન સાધુને બીજું કશું વહોરાવી શકાય પિતાની જાતને અને કુટુંબને સુધારવાની પ્રથમ આવશ્યકતા નહિ. આથી બીજા સાધુઓ મહેસાણા જવાનું પસંદ કરતા નહિ. છે તે તેમને સમજાયું. પંજાબી સાધુઓને તે. મહેસાણામાં ઉંદરી વ્રત જેવું થઈ જતું. શ્રાવકેએ સાધુભકિત માટે એગ્ય દ્રષ્ટિ રાખવી ઘટે
મૂળચંદજી મહારાજે અમદાવાદમાં યતિઓ-શ્રી પૂજોનું જોર
તેડી નાખ્યું. તેમને વંદન કરવાનું, તેમના સામૈયામાં જવાનું. એમ મૂળચંદજી મહારાજને લાગ્યું. એ માટે એમણે દેવવિજયજીને મહેસાણું ચાતુર્માસ માટે મેકલ્યા, કારણ કે
તેમની પાસેથી પદવી લેવાનું બંધ કર્યું. તેમના સ્થાપનાચાર્ય દેવવિજ્યજીને આજીવન આયંબિલનું વ્રત હતું. એટલે તેઓ
ઉપર છેવટે રૂમાલ ઓઢાડ્વાનું પણ ન સ્વીકાર્યું. એ દિવસોમાં જ ત્યાં ટકી શકે. દેવવિજ્યજીએ મહેસાણા જઈ લુખે, નીરસ
પાલિતાણામાં પણ યતિઓનું ઘણું જોર હતું. એને લીધે ડે આહાર લઇ પિતાની આરાધના ચાલુ કરી. પરંતુ તેમણે
પાલિતાણામાં કઈ સાધુઓનું સામૈયું પણ કરી શકાતું નહિ.
સાધુઓ શત્રુંજયની યાત્રાએ આવે તે છાનામાના યાત્રા કરીને વ્યાખ્યાનમાં ભગવતી સૂત્રને વિષય લીધો અને સુપાત્ર દાન,
ચાલ્યા જાય. જાહેરમાં બહુ દેખાય તે યતિઓ તરફથી તેમને ગુરુભક્તિ, સાધુઓ માટેનાં શુદ્ધ આહારપણ, ઉદારતા અને ઉમળકા સહિતની સાધુભક્તિ વગેરે વિષયની અનેકાન્ત
માર પણ પડે. યતિઓનો ડર સાધુઓને અને સંધને ઘણે રહેત. દષ્ટિએ લોકોને સમજણ આપી આથી મહેસાણાના સંધને
આવી પરિસ્થિતિમાં યતિઓનું જેર તેડવા માટે મૂળચંદજી દાનધર્મનું સાચું રહસ્ય સમજાયું. સાધુઓને રેટિલારોટલીને
મહારાજે કમ્મર કસી, તેમણે દર્શનવિજયજી મહારાજને માત્ર લખે ટુકડે વહરાવવાની પ્રથામાં તેઓને ફેરફાર કર્યો.
ચાતુર્માસ માટે પાલિતાણું મેકલ્યા. તેમણે ત્યાં જઈ હઠીભાઇની એક વખત મૂળચંદજી મહારાજ અમદાવાદમાં ઉજમ
ધર્મશાળામાં ચોમાસુ કયું સંધના આગેવાનો તે યતિ પાસે ફિઈના ઉપાશ્રયમાં નીચે વ્યાખ્યાન આપી રહ્યા હતા
જતા, પરંતુ યુવાને તે સાધુઓની સમાચારીથી પ્રભાવિત ત્યારે ઉપાશ્રયમાં ઉપર બે નવદીક્ષિત યુવાન સાધુઓ
થવા લાગ્યા. તેઓ સાધુઓ પાસે આવતા અને ધર્મની વચ્ચે બોલાચાલી થઈ. તેઓ એટલું મોટેથી બોલતા હતા કે
વાત સાંભળતા. યુવાનોમાં નગરશેઠના બે દીકરાઓએ તે વ્યાખ્યાનમાં પણ તેમને અવાજ સંભળાવવા લાગ્યો. થોડીવારે
પિતાની મેળે એવી પ્રતિજ્ઞા કરી કે રેજ જ્યાં સુધી સાધુ ઉપરની ગરબડ શાંત થઈ. વ્યાખ્યાન પૂરું થયું અને સૌ
ભગવંતનાં દર્શન ન થાય ત્યાં સુધી ઘી ખાવું નહિ. સાધુઓ વિખરાયા. એ વખતે પ્રેમાભાઈ શેઠ અને બીજા કેટલાક
પાસે જનાર યુવકેની સંખ્યા દિવસે દિવસે વધતી જતી હતી. આગેવાનોએ મૂળચંદજી મહારાજને એકાંત સાધીને કહ્યું,
એટલે યતિઓએ નગરશેઠને તે અટકાવવા માટે આગ્રહ કર્યો. “ગુરુ મહારાજ, આપના સાધુઓ આમ અંદર અંદર જડે
જે કાઈ જાય તે સંધ બહાર થાય તે ઠરાવ કરવા પણ કહ્યું. એ અને મેટથી સામસામે બરાડા પાડે એ કેટલી શરમાવનારી
પ્રમાણે સંધની સભા બોલાવી ઠરાવ કરી તેના ઉપર સહી લેવામાં વાત છે.”
આવી. કેટલાકે સહી કરી, કેટલાકે ન કરી. જેમણે ન કરી
તેમને થોડા દિવસની મુદત આપવામાં આવી. અને તે મૂળચંદજી મહારાજે એ સાંભળી લીધું પણ કંઈ ઉત્તર
મુદતમાં સહી ન કરે તે સંધ બહાર મૂકવાની ધમકી આપે નહિ. થોડા દિવસ પછી પર્વને એક દિવસ આવ્યો.
આપવામાં આવી. પરંતુ એથી પ્રશ્ન ઉકલ્યો નહિ. ખુદ વ્યાખ્યાનમાં ભાઈઓ અને બહેનેની ઘણી સારી હાજરી થઈ.
નગરશેઠ હરખચંદ શેઠના ઘરે જ પ્રશ્ન ઊભો થયે, કારણ કે વ્યાખ્યાનના અંતે પતાસાંની પ્રભાવના હતી. એ
એમણે દીકરાઓને સાધુ પાસે જતા અટકાવ્યા તે વખતે વ્યાખ્યાન પૂરું કરીને ગુરુ મહારાજ, પ્રેમાભાઈ
તેઓએ ઘી ખાવાનું અને કુટુંબના બધા સભ્યો સાથે શેઠ અને બીજા આગેવાનો સાથે ઉપાશ્રયમાં ઉપર જઇને
જમવાનું બંધ કર્યું. આવી સ્થિતિ બીજા કેટલાંક બેઠા. એટલામાં નીચે રાંઓને કોલાહલ વધતે ગયો
ઘરમાં પણ હતી. એથી મુદત પૂરી થયા પછી સંધ ફરી અને માટે મેરેથી કેટલાંક બેરાંઓ પતાસાં માટે
જ્યારે મળ્યો ત્યારે નગરશેઠે ઠરાવ ફાડી નાખ્યો અને કહ્યું લડતાં હોય તેવું જણાયું. હાથ લાંબો કરી કરીને
દરેક પિતપોતાની મરજી મુજબ કરી શકે છે. જેને પતિ એકબીજાને “તું તું” કરીને લડતી સ્ત્રીઓમાં કોઈકનું
પાસે જવું હોય તે યતિ પાસે જાય અને સાધુ પાસે જવું હોય તે હાથનું ઘરેણું પણ પડી ગયું. મૂળચંદજી મહારાજે
સાધુ પાસે જાય.” યતિઓ પણ પરિસ્થિતિને પામી ગયા અને આગેવાનને કહ્યું, “જુએ તે ખરાં, આ કઈ બહેને લડે છે?”
પિતાને આગ્રહ છોડી દીધું. આ ઘટના પછી દર્શનવિજયજી આગેવાનોએ જઈ આવીને કહ્યું કે લડનારી બહેનોમાં કેટલીક
મહારાજે વ્યાખ્યાન વાંચવાનું ચાલુ કર્યું. એમણે સમરદિય તે મેટી મટી શેઠાણીઓ પણ છે. મળચંદજી મહારાજે
કેળવી ચરિત્રને વિષય વ્યાખ્યાનમાં શરૂ કર્યો. દિવસે દિવસે કહ્યું જુઓ ભાઈ, પાંચ પતાસા માટે આ બેટી મેટી
વ્યાખ્યાનમાં શ્રાવકેની સંખ્યા વધતી ગઈ અને યતિઓ તરફથી શેઠાણીએ પણ અદર અંદર ઝઘડે છે. પિતાનાં ઘરેણાં
કે ત્રાસ ન થાય એ માટે ધર્મશાળાના વ્યવસ્થાપક અને કરતાં પણ પતાસાં એમને વહાલાં લાગે છે. હવે નગરની
ગામને સશક્ત યુવકેએ સંગઠિત થઈને પાકી વ્યવસ્થા કરી. શેઠાણીએ જ ધર્મના પ્રસંગે મહેમાંહે જે આમ બરાડા
એ વર્ષથી પાલિતાણમાં સાધુઓના વ્યાખ્યાનની શરૂઆત થઈ પાડતી હોય તે અમારી પાસે જે સાધુઓ આવે છે તે તમારા
અને યતિઓનું જેર નબળું પડ્યું. ઘરના જ યુવાને છે. એટલે અમારા સાધુઓને સારા સંસ્કાર આપવાનું કામ તે અમે કરીએ જ છીએ. પરંતુ નવદીક્ષિત ત્યારપછી મૂળચંદજી મહારાજ પણ પાલિતાણા આવ્યા. તેઓ હેય ત્યારે પણ તેઓ સારા સંસ્કારી યુવાને હોય એવું તમે યુવાનેને શાસ્ત્રજ્ઞાન આપતા અને ભક્તિ સંગીત સહિત રાગ