________________
૧૩
રાગિણીમાં પૂજા ભણાવવાનું શીખવતા. એ વખતે સધમાં હજું પણ કેટલાક લાકા યતિમ્ભ પાસે જતા હતા. આમ સંધમાં ખે ભાગ પડી ગયા હતા. મૂળચંદજી મહારાજે પોતાના અનુયાયીઓ માટે 'સધ' શબ્દ વાપરવામાં વ્યવહારુ મુશ્કેલીએ જોઇ. એટલે એમણે ‘સ'ધ' ને બદલે 'ટાળી' શબ્દ વાપ અને પેતાને પક્ષે વધુ માણસો હતા એટલે ‘મેટી ટાળી’ એવા શબ્દ પ્રયાજયા અને એ વષે શ્રી સિદ્ધક્ષેત્ર જૈન મેટી ટાળી' ની સ્થાપના થઈ. (આ નામ આજે પણ પાલિતાણાના સધ માટે ચાલુ છે. યતિઓમાં ભળેલા સમુદાય માટે ત્યારે ‘નાની ટાળી’ એવા વપરાયેલા શબ્દ, તે વ્યક્તિએમાંથી નીકળી ગયા પછી પણ તેમને માટે ચાલુ રહ્યો છે.) મેટી ટાળી' સગીત સાથે તાલબદ્ધ રીતે પૂજાએ ભણાવવા માટે પાલિતાણામાં આજે પણ જાણીતી છે.)
પ્રબુદ્ધ જીવન
કેટલાક માણસને નિંદારસથી અને ટ્રાયદ્રષ્ટિથી એક સાધુની વાત બીજા સાધુને અને ખીજા સાધુની વાત ત્રીજા સાધુને કરવાની ટેવ હોય છે. તેવા એક માસૢ એક દિવસ મૂળચંદજી મહારાજ પાસે આવ્યે અને કહ્યું, ગુરુ મહારાજ ! આપ લે જઈ આવ્યા પછી કેટલુ એછું પાણી વાપરા છે. જ્યારે વૃદ્ધિચંદ્રજી મહારાજ તે! કેટલુ બધું પાણી વાપરે છે.’
મૂળ દજી મહારાજ એ વ્યક્તિને જાગુતા હતાં અને વૃદ્ધિચંદ્રજી મહારાજ સાથે વિસંવાદ કરાવવા આવું તે ખાયે હતા એ તે તરત સમજી ગયા. એમણે તેને સમજાવીને કહ્યું, ‘ભાઈ, પૂર્વના જન્મમાં સસ્કાશ જલદી જંતા નથી. ગયા જન્મનાં વૃદ્ધિચંદ્રજી મહારાજ બ્રાહ્મણ હતાં. હું મુસલમાન હતે. અને તુ ચમાર હતા. વૃદ્ધિચંદ્રજી મહારાજ બ્રાહ્મણ હતા. એટલે પાણી બહુ વાપરે એ રુખીતુ છે, કારણ કે કહેવત છે કે ભેંસ, બ્રાહ્મણ તે ભાજી, પાણી જોઈ થાય રાજી. ગયા જન્મમાં હું મુલમાન હતેા. મુસલમાન અઠવાડિયે એક દિવસ, જુમ્માના દિવસે ઓછા પાણીથી નહાય. એટલે હું એન્નુ પાણી વાપરું તે મેગ્ય છે. અને ગયા જન્મમાં તુ' ચમાર હતા. ચામુડા ચૂંથવાનું કામ તુ કર્યાં કરતે હતેા. એટલે આ જન્મમાં પણ તું બધાના આત્મા સામે નહિ, પરંતુ શરીરની ચામડી સામે જોયા કરે છે. અને બધાની ચામડીના દુગુ ણે તને દેખાય છે. તું ચમાર હતા. એટલે તારામાં દોષ દ્રષ્ટિ આવે એ સ્વાભાવિક છે.' આમ કલ્પિત વાત કરીને મૂળચંદજી મહારાજે એ માણસને યુક્તિપુ'ક ચમાર જેવે! કહ્યો. ત્યારથી એ માણુક સાધુઓના દાવ જોતે બધ થયો.
અમદાવાદના નગરશેઠ પ્રેમલાઇને રેન્જના નિયમ હતા હું ધરેથી પાલખીમાં ઉપાશ્રયે આવી સામાજિક લગ્ન વ્યાખ્યાત સાંભળવા એસે અને વ્યાખ્યાન પૂરુ' સાંભળે એક વખત પ્રેમાભાઈ શેઠે કાકને માટે કહ્યું કે આપણા વેપારીએ ને સમય તો બજારમાં કયાં ચાણ્યે જાય તેની ખબર પડે નહિં, પરંતુ આપણા જૈન સાધુએ આખા દિવસ ઉપાશ્રયમાં ખેસીને શુ કરતા હશે? એમને સમય કેમ કરીને પસાર થતા હશે ? તેમને સાધુજીવનને કંટાળા નહિ આવતા હોય ?'
તા. ૧૬-૧-૮૯
વ્યાખ્યાન ગમે તેટલું મેડે સુધી ચાલે તે પણ તમે મને સમયની યાદ અપાવતા નહિ. પછી એ દિવસે એમને વ્યાખ્યાનમાં અધ્યાત્મતા એવા સરસ વિષય વિવિધ દૃષ્ટાંતા સાથે ચાલુ કર્યાં અને ત્રણ સામાયિક કરતાં પણ વધુ સમય એ વિષય ચલાવ્યેા. પ્રેમાભાઇ શેઠ અને બીજા બધા શ્રેતાએ તેા તલ્લીન બનીને સાંભળી જ રહ્યા હતા. વ્યાખ્યાન પૂરું થયું ત્યારે પ્રેમાભાઇ શેઠને ખબર પડી કે આજે તે એક નહિં પણ ત્રણ સામાયિક જેટલો સમય પાર થઇ ગયે હતેા. એમણે મહારાજને કહ્યું, 'ગુરુ મહારાજ ! અધ્યાત્મની વાતમાં આજે તે એટલે બધે રસ પડયે ક મ કયાં પસાર થઇ ગયા તેની ખબર જ ન પડી.' મૂળચંદજી મહારાજે ક્યુ. ‘પ્રેમાભાઇ, તમે તે કાક જ દિવસ આવી અધ્યાત્મની ઊંડી વાતમાં રસ લેનારા છે, પરંતુ અમે સાધુએ તે અધ્યાત્મની આવી વાતામાં દિવસરાત રસ લેનારા રહ્યા. અમારા સમય કયાં પસાર થઈ જાય તેની ખબર જ ન પડે. ઊલટુ' અમને તો આવી વાતામાં દિવસ રાત વીતી જાય તે પણ સમય એળે પડે.' ગુરુ મહારાજને આ જવાબ સાંભળી પ્રેમાભાઇને પોતે કરેલી અજ્ઞાન યુકત ટીા માટે પશ્ચાત્તાપ થયા અને તે માટે તેમણે મૂળચ દજી મહારાજની ક્ષમા માગી.
1
પ્રેમાભાઇ શેઠે કરેલી આ ટીકા કરતી ફરતી . મૂળચંદજી મહારાજને કાને આવી. એમને એમ લાગ્યું કે પ્રેમાભાઇ શાને' આ ટીકાના જવાબ યુક્તિથી આપવા ોધશે. એક દિવસ એમણે પોતાના શિષ્યાને સૂચના આપી આજે મા
એક વખત પ્રેમાભાઇ શેઠના વડે વૈષ્ણવાની નવનાત મળી હતી. તે વખતે નાતના એક બે આગેવાને એ જૈન સાધુઓના આચારના અજ્ઞાનને કારણે મજાક કરતાં કહ્યુ કે ‘જૈન સાધુને ખાવાપીવાની કાર્ય ચિંતા નહિ. રાજપ મિષ્ટાન મળે. અને સારું સારુ ખાઇને લહેર કરે.' એ ટીકા પ્રેમાભાઈએ સાંભળી અને એમને મૂળચંદજી મહારાજને તે કહી. એટલે મહારાજે કહ્યું કે, કરી વૈષ્ણુવાની નવ ન્યાત મળે. ત્યારે મને જણાવજો, કેટલાક દિવસ પછી પ્રેમાભાઇના વડે વૈષ્ણવાની નવનાત ફરી એકઠી થઇ. પ્રેમાભાઈએ એ વાત મહારાજને જણાવી, એટલે તે મધ્યાહન સમયે એક તરપણી લઈને તરત વહોરવા નીકળ્યા અને વડે જઇ પ્રેમાભાઇને ‘ધમ’લાભ’કહ્યું. મહારાજ વહેરવા પધાર્યાં છે એમ જાણી પ્રેમાભાઇ તરત ઊભા થઇ ગયા અને ગુરુમહારાજને રસોડે લગ્ન ગયા. ખે-ત્રણ મિનિટામાં જ મહારાજ પાછા ફર્યાં અને પ્રેમાભાઈ શેઠ તરત પાછા આવીને ન્યાતના આગેવાના પાસે ખેઠા. કાઇક કુતૂહલથી પૂછ્યું, ‘તમારા મહારાજ વહેરવા પધાર્યાં અને ખસ બે મિનિટમાં જ પાછા ફર્યાં?' પ્રેમાભાઇએ કહ્યુ', ‘હા, એમણે માત્ર ચપટી મીઠાને જ ખપ હતા, એટલે તે વહેરીને પાછા ગયા.' એ જાણી આગેવાને ખાણ્યા, એહ ! એક ચપટી મીઠા માટે તમારા મહારાજ ભરઉનાળામાં આ વેળાએ ઉઘાડા પગે કેટલે દુરથી વહેારવા પધાર્યાં. શુ' એટલું મીઠુ એમની પાસે નહેતુ'.' પ્રેમાભાઇએ કહ્યુ', ‘અમારા જૈન સાધુએ કશી જ ખાદ્ય વાનગી પોતાની પાસે વધુ સમય રાખી ન શકે. દરેક ટકે વહેરી લાવીને તે વાપરી લેવી પડે. ઘણાખરા મહાત્માએ તે દિવસમાં એક જ વખત આહાર કરે અને કેટલાયને તા ઘી-દુધ-દહી-મીઠાઇ વગેરેની યાવત્ જીવન ખાધા હોય. સૂર્યા-રસ્તેથી બીજા દિવસે સૂર્યૉંદય સુધી કાષ્ઠ પાણીનું ટીપુ સુદ્ધા મુખમાં નાખે નહિ.'
f
એક પ્રેમાભાઇની આ વાત સાંભળી જૈન ચાધુએ માલ-પાણી ઉડાવીને લહેર કરે છે એવી ટીકા કરનારાઓએ `પેતાની જ્ઞાનયુકત ટીકા માટે ક્ષમા માગી છે