________________
'
+1 + +
+
+ 10
તા. ૧૧-૮૯
3. પ્રભુદ્ધ જીવન આમ, મૂળચંદજી મહારાજના વ્યકિતત્વ અને ચરિત્રપાલન શાસનના રાજા તરીકે ઓળખાવવામાં આવતા હતા. ઉપર પ્રકાશ પાડનારા ઘણું પ્રસંગે છે.. " . " " એમના કાળધમ. વખતે વૃદ્ધિચંદજી મહારાજ બોલી
મૂળચંદજી મહારાજે વિ. સં. ૧૯૪૪નું ચોમાસુ પાલિ- . ઊંડ્યા કે “મારું તે છત્ર ગયું છે. એ વખતે આત્માતાણામાં શત્રુંજય ગિરિરાજની છાયામાં કર્યું. અહીં તેમની રામજી મહારાજ રાધનપુરમાં હતા. કાળધર્મના સમાચાર | તબિયત બગડવા લાગી હતી. પગમાં જે ફિલ્લો ઉઠ સાંભળતાં જ તેમણે પિતાના સાધુઓને ગંભીર સ્વરે કહ્યું, હતે તે મટતે ન હતા. છાતીમાં પણું દરદ થતું angબો, રાક્ષન ા સમ્રાટ વા વાયા ! થે વહે છે, વહે જાર હતું. ઉપચારો કરવા છતાં આરામ થતું ન હતું. ક
गुणज्ञ और समयज्ञ थे। इनमें शासनको नेता बनने के गुण .
. 1 એટલે એમને ચાતુર્માસ પછી પાલિતાણથી ભાવનગર છે, સૌર વોહી શાસન કરજે શિતાન છે ' પધારવા માટે વૃદ્ધિચંદજી મહારાજે વિનંતી કરી હતી. તે - મુકિતવિજયજી (મૂળચંદજી) મહારાજને અંજલિ આપતાં પ્રમાણે વિનંતી કરવા ભાવનગર સંઘના આગેવાને પાલિતાણા કેટલાંક ગીતે લખાયાં છે. એમાંથી થોડીક પંકિતઓ જુઓ પહોંચ્યા હતા. મહારાજશ્રી શિષ્ય પરિવાર સાથે ભાવનગર આવ્યા. વૈદ્યોએ જુદા જુદા ઉપચાર કર્યા પરંતુ ફરક પડે નહિ.
જય મુકિતવિજય ગણિ મહારાજા. અશકિત દિવસે દિવસે વધવા લાગી. વૃદ્ધિચંદજી મહારાજ
- જ્ય મૂળચંદ ગણિ મહારાજા ખડે પગે તેમની વૈયાવચ્ચ કરવા લાગ્યા. સં. ૧૯૪૫ના માગસર
જય તપાગચ્છક નાયક તાજા, વદ-૬ (મારવાડી મિતિ પિષવદ ૬)ના દિવસે મૂળચંદજી
શાસન સમ્રાટ ગુરુરાજા. મહારાજની તબિયત વધારે બગડી. તેઓ પિતાને અંતિમ સમય પારખી ગયા અને અનશને સ્વીકારી લીધું. તેઓ બેલ્યા:
મહાવીર , વચન કે સુભટ થે. મા વૃદ્ધિની ! અય તો ફ્રેમ વ | સુયો સણાના |
મલ્લાહ જિન શાસન નયાકા, हमसे जिन शासनकी प्रभावना उपासना जो कुछ बन पडी, सो
ચારિત્ર સુદર્શન ગુણ બઢે એસે, करली । अब तुमही सब सम्हालना ।। बस । नमो अरिहंताणम् ॥
* ગુરુદેવકે વંદન હો ! બપોરે ત્રણ કલાક અને વીસ મિનિટના સમયે એમણે તેમને અંજલી આપતાં શ્રી દશનવિજયજી ત્રિપુટી) મહારાજે ૫૯ વર્ષની વયે દેહ છોડે. ભાવનગરના સંઘે દાદા સાહેબના લખ્યું છે : કમ્પાઉન્ડમાં તેમના પાર્થિવ શરીરને અગ્નિ સંસ્કાર કર્યો.
, “ગુરૂ બ્રહ્મચારી ધમધેરી મહાવતી ગુણપાવના; જૈન સંઘના એક મહાન યુગપ્રભાવક મહાત્મા સ્વર્ગે સીધાવ્યા. દાદા સાહેબના કમ્પાઉન્ડમાં એમના અગ્નિ સંસ્કારના સ્થળે
પંજાબપાણી સકલવાણી મહાજ્ઞાની શુભમના; ત્યાર પછી સમાધિ મંદિર બાંધવામાં આવ્યું.
શ્રી જૈનશાસન એકછત્ર સુરાજ્ય શાસક મંડના, મુકિતવિજયજી ગણિવર્યને મૂળચંદજી મહારાજ તે મુકિતવિજય ગણદ્ર ગુરુનાં ચરણોમાં હે વંદના.” ગચ્છાધિરાજ તરીકે તથા વીસમી સદીના જૈન
રમણલાલ ચી. શાહ મરાઠીમાં ગેષ્ઠિ
અસ્થિ સારવાર કેન્દ્ર સંધના ઉપક્રમે મરાઠી ભાષામાં ગેષ્ઠિ કાર્યક્રમ નીચે સંધના ઉપક્રમે નિષ્ણાત અસ્થિ ચિકિત્સક કે. જે. પી. પ્રમાણે રાખવામાં આવ્યું છે.
પીઠાવાલા દ્વારા હાડકાંના રોગોની નિ:શુલ્ક સારવાર દર રવિવારે. વ્યાખ્યાતા : જાણીતાં લેખિકા
સવારના ૯-૩૦ થી ૧-૩૦ સુધી પરમાનંદ કાપડિયા સભાગૃહ
૩૮૫, સરદાર વી. પી. રેડ, રસધાર કે-એપરેટિવ સેસાયટી, શ્રી ઉષાબહેન શેઠ (B.A.)
બીજે માળે. વનિતા વિશ્રામની ગ્રામે. પ્રાર્થના સમાજ, વિષય : “ અથવારિ સંકર સુવાવા થી”
મુંબઈ-૪૦૦૦૪ (નઃ ૩પ૦૨૯૬) ખાતે આપવામાં આવે છે, દિવસ : ગુરુવાર, તા. ૧૬મી ફેબ્રુઆરી, ૧૯૮૯
આ ઉપરાંત સંઘના ઉપક્રમે દર મહિનાના છેલ્લા રવિવારે
બરના ૨-૩૦ થી ૫-૦૦ સુધી શ્રી વર્ધમાન સ્થાનકવાસી સમય : સાંજના ૬-૧૫ વાગે
જૈન શ્રાવક સંધ, ઝાલાવાડ નગર, સી. ડી. બરફીવાલા માર્ગ, સ્થળ: પરમાનંદ કાપડિયા સભાગૃહ
જહુ લેન, અંધેરી (પશ્ચિમ), મુંબઈ-૪૦૦ ૦૫૮ ખાતે ૩૮૫, સરદાર વી. પી. મગ, રસધાર કે. એપ.
ડે. જે. જે. પી. પીઠડવાલા દ્વારા ઉપરોક્ત સારવાર સોસાયટી, બીજે માળે, મુંબઈ-૪૦૦૦૦૪. •
વિનામૂલ્ય અપાય છે. જરૂરિયાતવાળા દરદીઓ અવશ્ય તેને
લાભ ઉઠાવે તેવી વિનંતી છે. સૌને ઉપસ્થિત રહેવા વિનંતી. કમલબહેન પીસપાટી કે. પી. શાહ
પ્રવીણચંદ્ર મંગલદાસ શાહ કે. પી. શાહ સંજક નિરુબહેન એસ. શહ
આ નિરુબહેન એસ. શાહ