SearchBrowseAboutContactDonate
Page Preview
Page 102
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રબુદ્ધ જીવન: સુવર્ણ જયંતી વિશેષાંક, તા. ૧-૫-૮૯ તા. ૧૬-૫-૮૯ પ્રફુશ મુજ ઉરગીત, સહુ અંગથી નાચતાં નહીં સતત કાંઠડે ભીષણ પર્વ'તે આથડે રમણીક અરાલવાળા ઉપકવિ લેખાયા લાગે છે. તે કહે છે અને છે સ્વસ્થ સુતેલું', કાં તણું દીપપ્રકાશ વસ્તુ લે , સેનાના કાંગરાવાળા ચાંદી તણું થાળ સમું તળાવ આ ગાંધીવાદી કવિતા પછી પ્રહલાદ પારેખે રાષ્ટ્રપ્રેમને સ્થાને સૌદર્યદર્શનની પ્રતિષ્ઠા કરીને નવીન કાલખંડનું માત્ર મંગલાચરણ કર્યું. ગાંધીવાદી કવિઓ પછી અર્થાત સુન્દરમ્ ઉમાશંકરની જોડી ઘછી, રાજેન્દ્ર-નિરંજનની જોડી પ્રખ્યાતિ પામી છે. અનેક કવિઓની પેઠે રાજેન્દ્ર શાહે નૌકા પ્રવાસની વાતનું કવન કરતાં કહે છે - " કા તણી તારી નાવડી નાની, ઘેર મહેરામણું મા સાથ સુકાની કેઇન તારે, કેઈ ન બંધુ, એકલે એક જાજે તાગવાં તારે અતાગ આ પાણી, કાઠ તણી તારી નાવડી નાની સઢ ચડાવીને રહેજે સહેલજે, રાતદી, સવાર સાંજે ' ગીતા પરીખ ધોધનું રૌદ્રશ્ય સ્વરૂપ વર્ણવતાં કહે છે : ને અહી આહા ! “અહરબલને સિંહ જેવી ગર્જના કરતે પ્રખ્યાત છવંત જળને પહાડ કેરા હાણુ સહ મસ્તી કરતે વીરનાં શો' ભરેલાં હાસ્યવૃતિ , ફીણ વેળાં લહેરથી ઉચાળા ઉચી ઉચી કે ભેખડેથી ફુદતે નીચે શીકર જેની હવામાં અનિલ ઝુલે દુર દુર હીચે અને શો રંગ ચાલ તે યે અદ્દભુત લાલ લીલા ને ગુલાબી, જાંબલી, ભૂરા, કમાલ થતાં નિહાળું નીરમાં એનાં પડે છે ઉપરથી વેગે ભર્યા. ભારતભરની ભાષાઓમાં જળાશય વર્ણનની કવિતા હોવાની જ. એક હિંદી કુંડળિયે સરખામણી માટે પ્રસ્તુત નયા મેરી તનક સી બાઝી પાથર ભાર ચહું દિશિ અતિ ભૌરે ઉઠત, કેવટ હી મતવાર, કેવટ છે મતવાર, નાવ મઝધાર હી આની આંધી ઉઠત પ્રચંડ, તેડું પર બરસે પાની, કહ ગિરિધર કવિરાય, નાથ હે તુમ ખેલૈયા ઊઠહી યા કે ડાંડ, ધાટ પર આવે તૈયા. યોગ અને વિયેગની કથા ( ૯ કનુભાઈ જાની મહાદેવભાઈનું જીવન એટલે યોગ અને વિયેગની કથા. પ્રેમ થાય એટલે માણસ જાતને હોમી દે. પ્રેમ એ ગાંધીજી સાથે પરમ વેગ. તે પત્ની દુર્ગાબહેન સાથે જીવનનું ચાલક બળ છે. શુદ્ધ પ્રેમ એ સહજ નથી, એ જ પરમ વિયેગ ! મહાદેવભાઈએ શું શું મેળવ્યું, ત્યાગ ને સમજદારી બને માગી લે છે એ પ્રેમ એ એમની કેવડી મેટી સિદ્ધિએ, એ યાદ કરતાંની કાંઈ પતિપત્ની વચ્ચે જ હોય એ જરૂરી નથી. કેઈ વિચાર સાથે જ, એની પાછળને દુર્ગાબહેનને કેવડે મોટો ત્યાગ, કઈ વ્યકિત કે પ્રકૃતિ પ્રત્યે પણ હોઈ શકે. પણ એને સહજ એમણે કેવું એકાકી જીવન ગાળ્યું-એ યાદ આવે. એક તરફ અનુભવ મૈત્રીથી થાય છે. મહાદેવ નાના હતા ત્યારે એમને સખ્ય છે ને એનું ગૌરવ છે, બીજી તરફ એક મૂંગી વિરહ- કેવા મિત્ર મળ્યા! અથવા કહો કે એમણે કેવા મિત્રે ક્યા! વ્યથા છે અને સૌ એ જાણતાં હતાં, નહતાં જાણતાં સૈયદ બ્રેલવી, વૈકુંઠભાઈ મહેતા, નરહરિ પરીખ, જે. એ. એમ નહિ. ગાંધીજી પણ જાણતા ને, મહાદેવભાઈ પણ સંજાણ, રામનારાયણ પાઠક મિત્રે જીવન ઘડે છે. જાણેજાણુતા. વચમાં વચમાં પત્રમાં વાતમાં એ કહેતા પણ ખરા. અજાણે મહાદેવને વૈકુઠભાઈ ન મળ્યા હતા તે ? , એવો એક પત્ર ૫-૪-'૧૮ ને રોજ ગાંધીજીએ દુર્ગાબહેનને તમે જાણે છે કે મહાદેવ આર્થિક દષ્ટિએ એક લખે છે. એમાં લખ્યું છે: “ભાઈ મહાદેવથી, હું ધારતે સામાન્ય ધરનું સંતાન, પિતા હરિભાઈ પ્રાથમિક શાળાના હતો તે કરતાં તમે વધારે વિખૂટાં રહ્યાં છે. તેને મેં કહ્યું છે શિક્ષક. સુરત પાસેના દિહેણના અનાવિલ. એકનું એક કે તે, ત્યાં, જ્યારે જવું હોય ત્યારે જઇ શકે છે; પણ તમે સંતાન પણ ઉચ્ચ શિક્ષણ આપી શકે એવી સ્થિતિ ઇરછતાં હો તે તુરત જ એકલી દેવા તૈયાર છું.' (દલાલ : નહિ ને એ કાળે ૧૯૦૬માં કોલેજ માટે મુંબઈ જવું ‘સ્વ. મહાદેવભાઈ દેસાઈ સ્મૃતિચિ,', આશ્રમ-પ્રકાશન, પડતું. કેવી રીતે પોષાય ? પણ મહાદેવ હોશિયાર. અમદાવાદ, ૧૯૮૩. પૃ. ૪૧). સ્કોલરશિપથી જ ભણ્યા. પહેલે નંબર રાખે. એમાં ઈન્ટરમાં . રવીન્દ્રનાથે ઊર્મિલાને “કાભેર ઉપેક્ષિત', રામાયણના એલ્ફિન્સ્ટન કોલેજમાં પહેલાને બદલે બીજો નંબર આવ્યું ! કાવ્યની ઉપેક્ષિતા, કહી છે ને એની વ્યથા કલ્પી છે. મહાદેવ- હવે? ઑલરશિપ બંધ! એટલે ભણતર પણ બંધ! ૧૯૦૮ની ભાઈનું જીવનચરિત્ર જ્યારે લખાશે ત્યારે ગાંધીજી સાથેના એ વાત. વૈકુંઠભાઈ મહાદેવની સ્થિતિ કળી ગયા. પિતે પહેલા મહાદેવના તાદાત્મ્યને ખાતર, પતિને એ અનુકૂળતા કરી નંબર આવેલા, ગયા પ્રિન્સિપાલ પાસે ને લખી આપ્યું કે આપવા ખાતર, એમના તરફના સ્નેહને ખાતર, લગભગ સતત પિતે પિતાની સ્કોલરશિપ જતી કરે છે. ને મિત્રને માગ વિગ સ્વીકારનાર દુર્ગાબહેનની કથા પણ લખશે જ. બાપુની આપે આપ મેળે થયે! આ મૈત્રી ! અને આ રીતે B.A. ગંગામાં મહાદેવની જમુના મળી ત્યાં, એ બન્ને સરખી રીતે થયાં ૧૯૧૦માં. ' મળી શકે માટે આ સરસ્વતી લુપ્ત થઈ-અત્રે લુપ્તા સરસ્વતી પછી મહાદેવભાઇએ લે કર્યું. સાંજના જ વર્ગો, એટલે એ કથા પણ લખાશે જ. મહાદેવની જીવનકથા એ પરમ દિવસે ઓરીએન્ટલ ટ્રા-લેટરની નોકરી કરે, સાંજે વર્ગો ભરે. પ્રેમકથા છે. એ નેકરીમાં આપણા મૂર્ધન્ય કક્ષાના એક વિદ્વાન, વિવેચક
SR No.525974
Book TitlePrabuddha Jivan 1989 Year 50 Ank 17 to 24 and Year 51 Ank 01 to 16 - Ank 05 and 16 is not available
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1989
Total Pages292
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy