SearchBrowseAboutContactDonate
Page Preview
Page 98
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રબુદ્ધ જીવન : સુવર્ણ જયંતી વિશેષાંક તા. ૧-૫-૮૯ તા. ૧૬-૫૮૯ સિંધુ મળે મોતી લેવા, માંહી પડયા મરજીવા જેને . પાણી પણુગામાં, હૈ વૈકુંઠ વણારસી, અપાર સિંધુ મહાજળ ઊંડાં, મરમીને મન સહેલ જીને હાથે જળ હિલ્લોળ, માથે લઈ મંજન કરે, જેઠ સરિતા સાગરમાં જઈ ભળે, તેનું નામ નદી ટળી જાય પામે વૈકુંઠ કેળ, ભેટતાં ભાગીરથી, તજી જાહનવી ઝીલે ઝાંઝવાં, તે ક્યાંથી સુખ પામે રે ? આપીને અત્ર તણે, ઘસે કટકે જે ધટ; ખારા તે જળને કયારે છીપ ન ચાખે. કેળ ફળે નહિ બીજી વાર (તા) ખેચે હિંડોળા ખાટ, વૈકુંઠ પરિયું વણારસી, દયારામ ભકિતમાં અંલકારરૂપે જળ વર્ણવતાં કહે છે - પ્રાણી દેહ પડશે, ગંગાજળ નામે ગળે; આઠ કુવા ને નવ વાવડી રે લોલ, સોળસેં પનિહારીની હાર ચટ વૈમાન ચડે, વૈકુંઠ નય વણારસી, નદી - નાવ સંજોગ છે, જેનું છે નહિ 'કાય. હેકણું કટકે હાડરે, જે ગગાત્રઠ જાય, ગંગતરંગ, જલજાહનવીને તજી, અલ્પ જલમાં જ શીદ હાયે? (ત) માનવિયાં કુળમાંય, ભૂત ન થે ભાગીરથી, ઉપર ઉતરિયાં, પંખી તે પાવન થિયાં; ' ધીરાભગત આ જ ચીલે ચાલુ રાખતાં કહે છે : * માંહી મંજન કિયાં, ભૂત ન સરજે ભાગીરથી વિશ્વભર દરિયે, સભર ભરિયે, માંહે રવિશશી તેજની જાતિ ભાગીરથી રે ભાગ્ય, ગરવરસેં આ ગંગા; માનસરોવર માંહે મુક્તાફળ, કે હંસ ચરે તેને ચારે, નરલેક, સુરલેક, નાગ, તારેવા ગ્રંશે ભવન. જેમ જળનિધિ જળધરરૂપે, જળધરૂપે જળરાજ પાસે ભર ઊભે પિતા, હર સારીખે હોય; ઉબમ માયા વિણ વૃષ્ટિ ન દશે, થાય ન સૃષ્ટિનું કાજ. મા વિણ મરીએ તેય, તુ વેગળીએ વણારસી ; ભોજાભગત આદર્શવાદીની જેટલા જ વાસ્તવવાદી હતા. મેડો આયે માય, તે છે ભેગે તારિયે; પડિયે રે શુ પાય, ભાટ થઈ. ભાગીરથી. '' એટલે તેમની ચાર આંખ સમાજનાં બધાં છિદ્રોને બારીકીથી - જમે છે તથા તેની તરફ આંગળી પણ ચીંધે છે, તેઓ કહે છે: ઉપરનું ઉત્તમ ઊર્મિકાવ્ય વાંચ્યા પછી લોકકથા વર્ણવું, બગલે થઇને આરે બે, ચાંચ કરી પહોળી, કોઈ સ્ત્રીએ કે અન્ય લોકકવિએ રચેલ, સામાજિક વાતાવરણ આરેથી કાંઇ આહાર મળે નહિ, દરિયો દીધે ડોળી, અને આ મબલિદાનની આધ્યાત્મિકતાને સુભગ સંયોગ વધતું માલખજાના દરિયામાં હમશે, વહાણ જાશે તારું ભાંગી; અતિ સરળ શૈલીનું, લોકકશ્ય જોઈએ સતી થવાના વહેમમાં દરિયામાં ડૂબકાં દેશે પછી તે લોભના ગ્યા લાગી, , જેમ અનેક સન્નારીએાના પ્રાણ સમાજે લીધા છે. તેમ જ કાચબા-કાચબી જળમાં રહેતાં હતાં હરિતાં દાસ બેગ ચડાવવાના વહેમમાં પણ અનેક ' બત્રીસલક્ષણ સ્ત્રીસાતે સમુદ્ર સત્ય વચને કેરણી, મેલે નહિ માઝા લગાર.. પુનાં પ્રાણ સમાજે લીધા છે. આ વહેમ માત્ર ગુજરાતને જ કેશવલાલ હરિરામ ભટ્ટ ભક્ત જેટલા જ કવિ પણ છે, જુએ: નથી, ભારતભરને છે. ' બહાણ ભાંગે ભરસાગરે, ત્યારે ઊપજે જે ગભરાટ વઢવાણમાં માધાવાવ કરીને એક વાવ છે. બાર બાર એને જે અંતરે થશે, બીજાથી કેમ કળાશે ?” વરસ સુધી ખેદાવવા છતાં તેમાંથી પાણી મળ્યું નહિ પાણી તણા જે પૂરમાં, એવાળ ભેળા થાય છે. આદિકાળમાં સૌરાષ્ટ્ર તેનાં નદી-નાળાં માટે વખતે સાથે રહેવું જ પડે, એમ જે તણાતા જાય છે सौराष्ट्र पंच रत्नानि नदीनारीतुरंगमाः । આ મહા ભવસાગરે, ભગવાન હું ભૂલે પડે છું. चतुर्थ सोमनाय च पंचमं हरिदर्शनम् ।। . - કેટલુંક લેકસાહિત્ય ધંધાદારી ચારણેએ રચેલું છે. તે - આ સૌરાષ્ટ્રની પ્રશંસાને શ્લેક છે. પરંતુ કાળે કરીને, અન્ય પ્રકારનું સાહિત્ય લેકકવિઓએ રચ્યું છે. આને કારણે સૌરાષ્ટ્ર ઉજજડ નપાણિયે દેશ બન્ય. આ નપાણિયા દેશમાં બંને કાવ્યસ્વરૂપમાં ભાષાભેદ સ્પષ્ટ વરતાય છે. ચારણકવિની વળી વઢવાણી લીમડીની ભૂમિ સાવ પાણી વગરની ગણાતી. ભાષ જૂના જમાનાને છોડવા માગતી નથી. તેને આદશ" 'ભાભનાં પાણી ભાંભળાં' એ લેકિત સુપ્રસિદ્ધ છે. જૂની અપભ્રંશભાષા છે. લેકકવિની ભાષા “બાર ગાઉએ બેલી માણસ મંઝાય ત્યારે જોશીગાર, સાધુબાવા, પીરએલિયા, દરવેશ બદલાય’ને ન્યાયે પરસ્પરથી સહેજ ભિન્ન છતાં પિતાના ફકીરની તરફ નજર માંડે છે, મૂંઝાયેલા લોકોએ કઈ જોશીને જમાનાની ભાષાનું અનુસરણ કરે છે, રાજદે નામને ચારણકવિ જળદુલભતાનું કારણ પૂછ્યું. જોશીએ જે જવાબ આપ્યો તે ગંગાસ્તુતિ કરતાં. ભકિતઉદ્દક અનુભવતાં. કહે છે : આપણે નીચેના કાવ્યમાંથી જ વાંચીએ :- ', ' , , કાયા લાગે કાટ, શીકલગર સુધરે નહિ; બાર બાર વરસે માધાવાવ ગળાવી, ; નિરમળ હોય નોટ, ભેટવા તવ ભાગીરથી, તે યે ન નીસર્યા નીર મારા વાલા; ગંગાજળ ગટકેહ, નર લટકે લીધે નહિ, તેડા જાણતલ, તેડાવે જોશી, ભવસાગર ભટકેલ, ભૂત હુવા ભાગીરથી, જોશીડ જોવરાવો મારા વાલા; ગંગાધરે જાય, પંગેદિક પાણી પીઓ, જાણતલ જોશીએ એમ જ કીધું માનવીઆર માય. ભાગ્ય, વડાં ભાગીરથી, દીકરે ને વહુ પધરાવે મારા વાલા; ઉઘાડે જઇને ઊંડે, જળમાં આ જેહ. તેને વંશ તેડ, વૈકુંઠ મૂકે વણારસી, ઘેડ ખેલવતા વજમલ દીકરા, ' પગે જે તળિયું પડે, જાહનવી દ્રશ્ય જાત, માધાવાવ માગે છે બેગ મારા વાલા; (એ) પરિયું પગલું કરે, વાહર ઢોળે વણારસી, બેટડે ધવરાવતાં વહુજી જાડેજી, જાતલનાં અધુ જાય, જાતલ ને જવાતા તણું, , ' ': માધાવાવ માગે છે બેગ મારા વાલા;
SR No.525974
Book TitlePrabuddha Jivan 1989 Year 50 Ank 17 to 24 and Year 51 Ank 01 to 16 - Ank 05 and 16 is not available
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1989
Total Pages292
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy