SearchBrowseAboutContactDonate
Page Preview
Page 99
Loading...
Download File
Download File
Page Text
________________ તા. ૧-૫-૮૯ તા. ૧૬-૫૭૮૯ ડાબા કે પાયમાં હેમને તાડા, ચુડી ને મેડિયા માથડે જાડેજી, પહેલું પથિયુ જેમ જેમ ઊતર્યા, વજ્રમલહાથ બાજુબંધ મારા વાલા, પ્રબુદ્ધ જીવન : સુવર્ણ જય તી વિશેષાંક સેળે સજ્યા શણગાર મારા વાલા, પાતાળ ઝમક્યાં નીર મારા વાલા, બીજુ` પર્માથયુ જેમ જેમ ઊતર્યાં, નજરે દેખાણાં નીર માત્રાવાલા, ત્રીજું પગથિયુ જેમ જેમ ઊતર્યાં, પાની સમાણાં નીર મારા વાલા; ચાયુ' પગથિયુ' જેમ જેમ ઊતર્યાં, પાંચમું પગથિયુ જેમ જેમ ઊતર્યાં, છઠ્ઠું પગથિયુ' જેમ જેમ ઊતર્યાં, સાતમે પગથિયે જઇ પગ દીધા, પરવશ પડિયા પ્રાણ મારા વાલા આ કરુણાન્તિકા વાંચતાં મન અતિશય ખિન્ન થાય છૅ. આવા તે કેટલાય ભેગ લેવાયા હશે. પશુબલિ તા આજે પશુ દેવાય છે. નરખલિ વિષે ખાસ સભળાતું નથી. ભાગવત પુરાણુમાં જડભરતને ભીલ લેકા પકડીને દેવી આગળ નલિ આપવા લઇ ગયા હતા. તેવુ' વહુ ન આવે છે. ઉપનિષદમાં આવે છે ક કોઇએ વષ્ણુ પાસે પુત્ર માગ્યા અને માનતામાં કહ્યું કે તે પુત્ર હું તમને ચડાવીશ. ભાગ્યયેાગે પુત્ર થયા, વરુણે નલિ માગ્યા તા પિતાએ બહાનાં શરૂ કર્યાં. આથી વરુણે ક્રોધમાં આવીને તેને જÌદરના રાગ થવાને શાપ આપ્યા. પછી પુત્રને બદલે ખીજો નરલિ અપાય તેની ખબર પડતાં શુન:શેપ નામના ત્રણ ભા)માંથી વચલા લાહને વેચાતા લીધે શુનઃશેષે વષ્ણુની સ્તુતિ કરી તેથી વરુણે તેને જીવતદાન આપ્યું. આમ ઉપનિષદથી વીસમી સદી સુધી નરઅગ્નિની પ્રથા ચાલુ જ રહી છે ! ગોઠણુ સમાણાં નીર મારા વાલા; કડય, કઢય સમાાં નીર મારા વાલા; છાતી સમણાં નીર મારા વાલા; દલપત-નમ થી અર્વાચીન કવિતાને આરભ થાય છે. દલપતરામને તેના આશ્રયદાતા અંગ્રેજ અમલદાર ફાસ સાથે મિત્રાચારી હતી, તેથી અગ્રેજી સાહિત્ય તથા અંગ્રેજી કવિતા વિષે તેને ઉપરચેટિયું જ્ઞાન મળ્યું જ હશે એમ અનુમાન કરવામાં અજુગતુ નથી. નમ દાશ કરતા કાલેજમાં એક વરસ અંગ્રેજ પ્રાધ્યાપકાના હાથ તળે ભણેલ. આથી બને જા પ્રકૃતિને ભક્તિ માટેના એક અલંકાર કે સાધક તરીકે ન જોતાં તેમાં સૌ દર્શન કરે છે, અનેએ પ્રજાના પ્રેરક ઉદ્બેાધક, ઉપદેશક ગુરુજન તરીકે સેવા બજાવેલી તેથી તેમની કવિતા, વિશેષ દલપત કવિતા, ખેાધાત્મક પણ છે. ઉપદેશક કે ચિંતક તરીકે દલપતરામ કહે છે: ૧ કવિ નમદ તે કહે છે, ‘કુદરત મારી છે માશુક' એટલે ૩ નમદ સૌન્દ'દશી' કવિ છે, તે કહે છે : ** : જાહનવી તીરે જળ તણું, દેવું સુલભ જ દાન, દેજો નિજળ દેશમાં, કહુ જળ જે જેને મન સહી રહ્યું, તે તેતે મગરાતે સાગર ગમે. કચ્છપતે જાય નદીજળ પૂર પણુ, જળાકાર રહી જાય, જાય જુવાની જન તણી, દુલ'ક્ષણુ દેખાય, કીમતવાન સુખરૂપ મન ૫ નમ'દ, શું ગાઉં. શેભા સાંજની ? હાંરે પવન પાણી વાદળ રંગના સુસાની ? હાંરે પાણી જોરમાં ઉછાળો તું મારતું હાંરે પહેાળા પટ્ટથી દેખાતી પ્રૌઢ નાર તુ' હાંરે વીળ ખળખળ ધીમે ચડી આવતી હાંરે ડહોળાયેલ નીરરંગ તે ભૂશ હતા. . નરસિંહરાવ કદાચ અગ્રેજી કવિતાનું આકંઠ ત કરનારા પહેલા ગુજરાતી સાક્ષર હશે. તેઓ કહે છે : અહિયાં સહસ્રલિંગ તળાવ વિશાળુ હતુ... અહિયાં પાટણ જૂતુ અહી આ લાંખું સૂતુ, અહિયાં રાણીવાવ્ તણાં આ લાડ પડેલાં; એમ દઈ દૂધ નામ કરવી રહી. વાતે! હાવાં, લીલી હસતી રૂડી આ વનભૂમિ માંહી; ગંભીર શા ધૂંધવતા જળધોધ માંહી; શે' જ ગાય અહિં આ જળધાધ વારિ, **** .: અળવ તરાય ઠાકાર, આનંદશંકર ધ્રુવ તથા મડામાં ગાંધીની જન્મસાલ ઈ.સ. ૧૮૬૯ છે, છતાં ત્રણેનાં વ્યકિતત્વ જુદાં છે, ડાકાર અને ધ્રુવ ગુજરાતી સાક્ષરો છે તે ધ્રુવ તથા ગાંધીજી ધાર્મિ'ક તત્ત્વચિંતક પુરુષો છે. ત્રણે જણા અંગ્રેજી સાહિત્યના સારા અભ્યાસી છે. કારની કવિતા સામાન્ય રીતે દુર્ગંધ કર, શુષ્ક, અ ંગ્રેજી કવિતાની જેમ સત્રા, અઢી, પેાણાચાર કે સવા છ લીટીએ વાક્ય પૂરું કરનારી, વિચારતુ પીંજણ કરવામાં રાચનારી અને પેાતાને કે પેાતાના શિષ્યમંડળને જ સમજાય તેવી અનાકર્ષક છે છતાં અપવાદ સત્ર હોય છે. તે બળવ તરાય પણ ક્યારેક ભૂલથી, આકર્ષક કવિતા લખી નાખે છે : આધે ઊભાં તઘુમસ જેમાં ક્રમે નીંદ સેવે, વચ્ચે સ્વપ્ને મૃદું મલકતાં શાંત રેવા સુહાવે ઊચાંનીચાં રતનધડક શાં હાલતાં સુપ્ત વારિ તેમાં મેળે તલ સમપડે ઊપડે નાત્ર મારી. :: નમ'દ અને કલાપીમાં ગમિનાં ઊછાળા અને ઊષ્ણતા (૬) છે તેા નરિસંહરાવ અને બળવતરાયમાં ટાશ અને મિ'ની માંદા વરતાય છે. કલાપી અગ્રેષ્ઠ પાંચ ચેપર્ટી ભણેલા અતે ન દ કાલેજમાં પ્રથમ વર્ષોમાંથી ઊઁડી ગયેલા કવિએ છે. છતાં તેઓ ગુજરાતી કવિતામાં અમર છે. પ્રતિભા અને પાંડિયને અણબનાવ નથી છતાં બંને એકબીજાના ગાઢ મિત્રે પણ નથી. કલાપી આવેશથી ઉચ્ચારે છે. ગં*ભીર નાદ કરતી સરિતા વહે છે સીંચી જલે પુલિન શીતલ એ કરે છે. ભલે ગે' ઢાંકી 'રજ સહુ દિશા મેલી જ કરે ભલે વ્હેતાં વ્હાણું, સઢ સહુ ચિરાઇ તુટી પડેં; પ્રચડેમિ' છેતે જલધિજલના ઊછળી રહે છે કે ભલે હાડી ડૂબી, ગરક દરિયામાં થઈ જતી. " " " આવેશ પ્રધાન કવિ સૌન્દદશી હોવાના જ તેએ કહે છે અળવ તરાય ઠાકાર તથા ‘કાન્ત' મિત્રો હતા કવિપ્રતિભા એકખીજાથી તદ્દન વિરુદ્ધ બળવતરામની કવિતા
SR No.525974
Book TitlePrabuddha Jivan 1989 Year 50 Ank 17 to 24 and Year 51 Ank 01 to 16 - Ank 05 and 16 is not available
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1989
Total Pages292
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy