________________
વર્ષ : અંક ૭-૮ :
* તા. ૧૬-૮-૧૯૮૯........Regd. No. MH, BE | South 54 * Licence No. 1 37
વાર્ષિક લવાજમ રૂ. ૩૦/-
ર
શ્રી મુંબઈ જૈન યુવક સંઘનું મુખપત્ર
*
પરદેશમાં રૂા. ૩૦૦/
તંત્રી : રમણલાલ ચી. શાહ
अलं बालरस संगणं
| – મrara મઠ્ઠાવીસ
અજ્ઞાનીની સોબત ન કરો ભગવાન મહાવીરે વિવિધ કક્ષાના મનુષ્યને લક્ષમાં રાખીને માણસ સાથે સંબંધ રાખતાં પહેલાં વિચાર કરે છએ. જે વિવિધ પ્રકારને ઉપદેશ આપ્યો છે તે સૂત્રાત્મક અને જે સંબંધથી પિતાને લાભ કરતાં હાનિ વિશેષ થવાની હેલ મામિક છે. ભગવાન મહાવીરનાં એવાં સેંકડો-હજારો ઉપદેશ- એ સંબંધ તરત ત્યજી દેવો જોઇએ. કેટલીકવાર આરંભમાં વચન આગમગ્રંથમાં સચવાયેલાં છે.
અન્ય વ્યકિતની પાત્રતા કે તેના ઇરાદાની ખબર પડતી નથી. આચારાંગ સૂત્રના પ્રથમ રકંધના બીજા અધ્યયનમાં કેટલાક માણસે પ્રથમ મુલાકાતે સારા – ડાહ્યા અને ભલા પાંચમા ઉદેશમાં ભગવાન મહાવીરનું વચન ટાંકતાં કહેવાયું છેઃ જણાતા હોય છે, પરંતુ સંસર્ગમાં આવ્યા પછી “કઈં વાઇરસ સંળ’–અર્થાત બાળકબુદ્ધિના એટલે કે મૂખ,
તે કેટલા લુચ્ચા, લેબી, સ્વાથી અને કપટી છે, તેની ખબર અજ્ઞાની અયોગ્ય અથવા અપાત્ર માણસને સંગ કરશે નહિ, પડે છે. કેટલાક માણસે સ્વભાવે જ તામસી પ્રકારના હોય છે કારણ કે સામાન્ય રીતે સંગને રંગ લાગ્યા વગર રહેતું નથી.
અને પિતાના સંસર્ગમાં આવનારને પિતાના સ્વભાવને ચેપ ભગવાન મહાવીરે લકવિજય મેળવવા માટે પિતાના
લગાડયા વગર રહેતા નથી. કેટલાક માણસે દારૂ, જુગાર, સાધુઓને જે બેધ આપે છે તેમાં પ્રમાદી, લોભી, અભિમાની,
ચોરી, પરસ્ત્રી વગેરેનાં એવાં વ્યસનમાં એટલા બધા ડૂબી
ગયા હોય છે કે તેમના સંપર્કમાં આવનારને તેઓ પિતાના ભાગી, માથાવી વગેરે પ્રકારના મનુષ્યોને સંસર્ગ ન કરવાની સાથે સાથે જે વયની દ્રષ્ટિએ બાળક નહિ, પણ ધાર્મિક કે આધ્યા
જેવા બનાવ્યા વગર રહેતા નથી.' ત્મિક દ્રષ્ટિએ તથા ચારિત્રપલનમાં બાળક જેવા હોય એટલે સરખેસરખામાં હેય મંત્રી એ ન્યાયે એકબીજાને એકબીજાનાં કે ભૂખ, અગ્ય, અપાત્ર કે કુપાત્ર મનુષ્ય હોય તેને સંગ વ્યસનને ચેપ લાગે છે. તેવી રીતે સારી સેબત સારા ન કરવા કહ્યું છે. સસંગને લાભ ઘણું મટે છે. સત્સંગ સંસકારમાં પરિણમે છે. જ્યારે સેબતીઓ વચ્ચે કક્ષાભેદ સંસારસાગર તરવામાં નૌકા સમાન નીવડે છે. પરંતુ પોતાને હોય છે ત્યારે કેટલીકવાર ઊંચી કક્ષાના માણસોની અસર સંત્સગને અવકાશ ન મળે ત્યારે પણ માણસે કુસંગથી બચવા નીચી કક્ષાના માણસે ઉપર થાય છે. તે કેટલીકવાર નીચી માટે સાવધ રહેવું જોઈએ.
કક્ષાના માણસેની અસર ઊંચી કક્ષાના માણસે ઉપર થાય - મનુષ્ય સામાજિક પ્રાણી છે. એકલા રહેવું એને ગમતું નથી.
છે. જેણે વિકસવું છે તેણે પિતાના કરતાં વધુ વિકસિત
માણસનો સંગ કરવો જોઇએ. જેઓ બીજાને સુધારવાની લેકે વચ્ચે રહેવું, લોકોમાં હરવું ફરવું, મંત્રી બાંધવી, રાતદિવસ સાથે રહેવું ઇત્યાદિ માણસને સ્વભાવથી જ ગમે છે.
ભાવનાવાળા હોય તેમણે પોતાની શક્તિનું માપ જાણી લેવું. જ્યાં સુધી માણસ ભૌતિક સુખની પાછળ પડ છે, ત્યાં
જોઈએ, કારણ કે એ માર્ગે જવામાં સાહસ છે, પરિણામની સુધી તેને અનેક લોકો સાથે સંબંધ બાંધવાનું
અનિશ્ચિતતા છે. અને રાખવાનું ગમે છે. જેમ સંબંધ કે ઓળખાણ વધારે વર્તમાન સમયમાં દુનિયામાં ચારે બાજુ વસતી વધી રહી છે. તેમ તે પિતાની જાતને વધુ મોટે માને છે. પરતું આવા જેમ જેમ વસતી વધતી જાય છે તેમ તેમ રહેઠાણે, બજારો, સંબંધે કેટલીયવાર ભૌતિક દ્રષ્ટિએ પણ માણસને હાનિકારક હરવાફરવાનાં સ્થળે, યાત્રાધામે ગીચ બનતાં જાય છે. માણસને નીવડે છે. આમહિતની દ્રષ્ટિએ તે એનો વિચાર જુદી જ બીજાને સંપક કે સંસગ ન કરવો હોય તે પણ કરે પડે રીતે કરવાનું રહે છે.
એવા સંજોગે કેટલીકવાર ઊભા થાય છે. મેટાં શહેરોમાં જે કેટલાક માણસ આધ્યાત્મિક દ્રષ્ટિએ જ્ઞાની હોય છે, પણ વ્યકિત ઘરેથી બહાર ગઈ હોય અને પાછી આવે ત્યાં સુધી તે કયાં ગઈ તેમનું વ્યાવહારિક જ્ઞાન ઘણું અલ્પ હોય છે, તે કેટલાક અને કાને મળી, કેની સેબતે ચડી ગઈ છે, તેની દેખરેખ માણસેની વ્યાવહારિક જાણકારી ઘણી બધી હોય છે, આયા- રાખવાનું અઘરું બનતું જાય છે. ક્યારેક તે પરિણામ મિક કે પારમાર્થિક દ્રષ્ટિએ તેઓ બાલ કે અજ્ઞાની હોય છે. જણાયા પછી ખબર પડે છે કે અમુક વ્યકિત ઘણું ભૌતિક હોય કે પારમાર્થિક હોય, માણસે અજ્ઞાની કે મૂખ" વખતથી ખોટા માણસેના સંસર્ગમાં રહેતી હતી. શાળા