SearchBrowseAboutContactDonate
Page Preview
Page 204
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦ ભાગરૂપે એક હાથે પ્રજા પાસેથી લતે ખીરે હાથે દેવાની એ વાત છે. એમ છતાં અમેરિકાના કેટલાક રાજ્યે આ બાબતમાં હાથ ભીડવા લાગ્યા છે. તે નિરૂત્સાહી પણ છે ત્યાંની વાત ન્યારી છે. તેની સાથે આપણી સરખામણી થઇ શકે નહિ. * એટલે કામ મેળવવાના અધિકારની વાતને બિરદાવતા છતાં એની વાતવિકતા અંગે ઊંડા ઉતરીને વિચાર્યા વગર ખાલી શબ્દોના સાથિયા પુરવાથી કાઇ અ' સરે તેમ લાગતુ નથી. પ્રબુદ્ધ જીવન જનતાદળને કાઇ એવે સવાલ પૂછી શકે કે ધારો કે મતદારે તમારા ગળામાં રાજ્યમાળા પહેરાવે તે તમે આ વચન પાળી બતાવશે. ખરા? કદાચ તેને જવાબ હકારમાં પણ મળે. તે તેમને ખીજો એવા સવાલ પુછવા રહ્યો કે તે કેવી રીતે? ને કેટલી સમય મર્યાદામાં ? આ પ્રશ્નના જવાબ આપવા વ'માન રાજકીય પક્ષોમાંથી ભાગ્યેજ કા” શક્તિમાન હશે. શકિતમાન એટલા માટે નહિ હોય કારણ કે આયોજન અંગે તમામ પક્ષોના ખ્યાલો લગભગ સમાન જેવા છે, ચીલાચાલુ છે, યુવા . જે દેશની અધી' વસતિને ચેખ્ખુ કે સાધારણું પીવાનું પાણી પણ ન મળતુ હોય એવા દેશમાં કામ મેળવવાના અધિકારની વાત જોજન જેટલી દુરની છે. રાજકીય પક્ષે કે તેના નેતાઓની એવી ઉત્કટ ભાવના કે દ્રષ્ટિ હેત તે કયા ટ્રાય પ્રશ્ન યુદ્ધના ધોરણે હલ કરી નખાયા હત. લેકા ચેખ્ખા પીવાના પાણીની અપેક્ષા રાખે કે માંગણી કરે તે તે સ્વભાવિક છે, પ્રાણ સમી . પણ એ સબંધે આપણે નપાવટ સાબિત થયા છીએ. ત્યારે બીજી ત્રીજી વાત કરવાના શે! અથ છે? બીજા વિશ્વયુદ્ધ વખતે ઇગ્લાંડને ખુબ સહન કરવું પડ્યું . ખાંડની તરંગી પેદા થઇ ત્યારે ઇગ્લાંડના વડાપ્રધાન શ્રી ચર્ચિલ જેવા પણ રેશનમાં મળતી ખાંડથી ચલાવી લેતા હતા. આપણા નેતાઓમાં એટલી સવેદનશીલના કે શિસ્ત હાત તા પાણીને પ્રશ્ન ઉકેલવામાં ા મૂશ્કેલી આવત નહિ. અહિં પાણીની વાત ગૌણુ છે પણ રાજકીય પક્ષોની કાર્યક્ષમતાનું માપ કાઢવા માટે તે એસીડેટ સમી છે તેથી પાણીની ખાખતને દાખલારૂપે લીધી છે. તા. ૧૬-૭-૮૯ બદલે લાલમલેલમાં ભળી ગયા, પરિણામે ગામડાના કારીગરે તે કચ્ચરઘાણ વળી ગયા તે બેકાર બન્યા. રાક્ષસી કારખાનાં સામે ટકવાની એમની હેસિયત પણ કેટલી ? ખરી વાત એ છે કે દેશના સમગ્ર આથિક માળખામાં પાયામાંથી ફેરફાર કર્યાં વિના રાષ્ટ-ટુ-વર્કની વાત પોથીમાનાં રીંગણા જેવી સાબિત થાય. રાઇટ ટુ−વકની વાતનુ આપણે માત્ર એટલું જ અ ́બ્રટન કરીએ કે દરેક નાગરિકને માટે કામ મેળવવાની તકા ઉપલબ્ધ હશે. આટલી પણ ખાત્રી ભાગ્યે જ કા। પક્ષ આપી શકવાની સ્થિતિમાં હશે. તેમાં નેતાઓની દ્રષ્ટિના અભાવ રહેલા છે. અવાસ્તવિક ભૂૠભર્યાં આયેાજનનું એ પરિણામ છે. સ્વરાજ આવ્યા પછી દેશમાં જમીન સુધારણાના કાયદાને ન્યાયી તિ અને કડક અમલ થયેા હાત તે આજ જેવી વિષમ પરિસ્થિતિ પેદા થઇ છે તે થવા પામત નહિં અને કામ મેળવવાના અધિકારની વાત ન કરવી પડત પણ હવે પાઘડીના વળ વડે આવ્યો છે ત્યારે સૌ લમણે હાથ મૂકીને રાત્રા ખેડા છે. એટલે સમજવાનું એ છે કે રાઇટ-વર્કના અધિકારને કાયદેસર અનાવવેા હોય તે જે તે પક્ષને દેશના વર્તમાન આયેાજનમાં પાયામાંથી પારવતન કરવાની ફરજ પડે જનતા. દળમાં જોડાયેલા વિવિધ ઘટકામાંથી એવી વિચારધારામાં મનનાર કાણ અને કેટલા ? અને તેમની ક્ષમતા પણ કેટલી? એમ કરવા જે પક્ષ વચનબદ્ધ હશે તેણે પ્રથમ તે દેશના બિન-ઉત્પાદક જંગી ખર્ચાઓ તેમજ સરકારી કમ ચારીઓના પદ વારનાં વેતને ભાડાંભથ્થા ઉપર કરવત ચલાવવી પડશે રાક્ષસી યંત્ર સામે નાના નાના ઉદ્યોગને વૈજ્ઞાનિક રીતે રક્ષણ આપવું પડશે, ખેતી અને પશુ – પાલન જેવાં પાયાના ઉદ્યોગે તે અગ્રીમતા આપીને વિકસાવવા પડશે, ન્યાયેાચિત વિતરણ વ્યવસ્થા ઊભી કરવી પડશે. વત'માન કેળવણી પ્રથામાં વખમ ફેફારા કરવા પડશે. જાહેર જીવનમાં સાદાઇ તેમજ શ્રમની પ્રતિષ્ઠા કરવી પડવી પડશે. ખીજી રીતે કહીએ તે ગાંધી વિચારમૂલક અથવ્યસ્થા કરવી પડે અને તે જ મોટા ભાગનાને કામ મળી શકે સૂત્રેનુ પાછળ આટલુ પણ પુરતું નથી. દેશમાં શાંતિ ને વાતાવરણ સજા'ય તે કાયદો તેમજ વ્યવસ્થા તંત્ર થતા અઢળક ખર્ચ' એડ઼ા થાય. વિદેશી નીતિ વાસ્તવિક હોય તે સરક્ષણ ખર્ચ'માં બચત કરી શકાય ને આમ બચત કરીને લેકા માટે જંગારીના નવાં નવાં સાધનો ઉપલબ્ધ કરી શકાય. નિહ' તેા કૂવામાં જ જે પાણી નિત હોય તે અવેડામાં કયાંથી આવશે? અને જો તોટા છાપીને જ કામ પૂરૂં પાડવાની વાત આવે તે તે રાગને લાજ કરવા જતાં રાગ જ ભગવાન બની રહે. ફૂગાવે વધે ને આમજનતા જ તેના ભાર નીચે કચરાઇ જાય. વળી કુદકે ને ભૂસકે વધતી વસ્તીવાળા દેશમાં સૌને કામ આપવાની વાત ભારે કાણ છે, તે પણ ન ભૂલાવુ જોઇએ. પાયાની આવશ્યકના તે દેશના તમામ લકાને ન્યાયોચિત રાજી કેમ મળી રહે તેને વિચાર કરવાની છે. તે અંગેની ચેાગ્ય નીતિ ઘડવાની છે. 10 રાઇટ-ટુ-વર્ક'ના અધિકારની વાત ગમે તેટલી ઉપર્યુક્ત હોવા છતાં દેશની સમગ્ર વાસ્તવિક પરિસ્થિતિની ઉપેક્ષા કરીને તેને સફળ અમલ થઈ શકે નહિ. તેથી કાઇ પણ રાજકીય પક્ષે ચૂંટણી ટાણે ગુલાખી વચના આપતા પહેલાં એ વિચારવુ જોઇએ કે તેના હાથમાં સત્તાના સૂત્રેા આવે તે તેને તેએ અમલ કરી શકશે કે કેમ ? નહિ તે રાજકીય કક્ષની પ્રમાણિકતા વિશે લેકામાં આશકા પેદા થયા વગર રહે નહિ. તમામ રાજકીય પક્ષા પાસેથી આટલી સમજ અપેક્ષિત છે. દ્ધિ તે એવી વર્તણૂક લેકાને મુખ' બનાવવામાં ખપે. જનતાદળ પાસેથી તે લેકા વધુ ગભીરતાની, વધુ વાસ્તવિક 'નની વધુ લેકનિષ્ઠાની અપેક્ષા સેવી રહ્યાં છે. એ જાણવામાં લેકાને વધુ રસ છે કે જનતાદળ સત્તા ઉપર આવે તે વર્તમાન વિષય પરિસ્થિતિમાં પરિવતન લાવવા વાં પગલાં ભરશે? લેકશાહીના પાયાની બાબાની સુરક્ષા માટે ા પગન્ના લેશે ? દેશની ચિંતાજનક સળગતી ગંભીર સમસ્યાઐને કેવી રીતે થાળે પડશે ? શ્રીલંકા સંબધે શું કરશે ? ફૂગાવો રોકવા કવા દેવા પગલા લેશે ? લેપ્ટાન પાયાની જરૂરિયાતા સરળતાથી મળી રહે તે સ ંબ ંધમાં તેમજ ભ્રષ્ટાચારને કાયાની ડામવા કેવા ઉપાયો કરશે ? કથળી રહેલી તેમજ વ્યવસ્થાની પરિસ્થિતિને કેવી રીતે કાબુમાં લાવશે ? દેશમાં વ્યાપક બની રહેલી ગેરશિસ્ત સબંધમાં શું કરશે ? આવા પ્રશ્નો લેપ્સનજરે વધુ પ્રસ્તુત છે, એમ જનતાદળે સમજવું જરૂરી છે માટે ત્યાર પછી પણ લેાકાને રાજી, રોટી પૂરી પાડવાની તમામ રાજકીય પક્ષે માંગ પેકારતા રહ્યા છે પણ તેનુ વાસ્તવમાં શું પરિણામ આવ્યુ. તે હવે જોઈ શકાય છે. કાણુ કે આપણે દિશા ચુકયા હતા. જરૂર હતી ખેતી-પશુપાલનના પાયાનાં ઉદ્યોગના તેના યેાગ્ય પરિપ્રેક્ષમાં વિકાસ કરવાની,. ગ્રામ વિસ્તા રમાં વિકેન્દ્રિત ધેારણે નાના નાના ઉદ્યોગે ગ્રામોદ્યોગે ગૃહ ઉદ્યોગા ઉભા કરવાની, પશુ ખેદજનક બાબત તે એ છે કે સ્વરાજ આવ્યા પછી પણ આપણા નેતાએ એ વાત સમજ્યા નહિ અને યંત્રયુગના અનિષ્ટાને ખાળવાને માલિક : શ્રી મુખ જૈન યુવક સંઘ, મુદ્રક અને પ્રકાશક : શ્રી ચીમનલાલ જે. શાહ, પ્રકાશન સ્થળ • ૩૮પ, સરદાર વી. પી રાડ, મુંબઇ – ૪૦૦૦૦૪, ૩. ન. ૩૫૦૨૯૬ ઃ મુદ્રણસ્થાન ટ્રેન્ડ પ્રિન્ટર્સ', જગન્નાથ શંકર શૅડરોડ, ગિરગામ, મુંબઇ - ૪૦૦૦૦૪
SR No.525974
Book TitlePrabuddha Jivan 1989 Year 50 Ank 17 to 24 and Year 51 Ank 01 to 16 - Ank 05 and 16 is not available
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1989
Total Pages292
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy