________________
તા. ૧૬-૭-૮૯
પ્રબુદ્ધ જીવન
ચુંટણી–પ્રચારમાં વિચારવિહીનતા
- જયાબહેન શાહ (૧) અશોભનીય
કરવી જોઈએ. આવું કાંઈજ કર્યા વિના સીધું જ લેકે વચ્ચે દેશ દુનિયામાં વડાપ્રધાનનું સ્થાન લગભગ સર્વોચ્ચ
જઈને વાક્યુદ્ધ શરૂ કરવું તે કેન્દ્ર અને રાજ્ય વચ્ચેના પ્રણ
લિકાગત સ્થાપિત વ્યવહારથી પણ ઉયું છે કે પશુ વડા પ્રધાન ગણાય છે. વળી દેશના કારોબારને મેડ તેમના શિરે હોવાથી
આવી રીતે વતીજ શકે નહિ. આમ કરીને તેમણે લેકનજરે તેમની ઉંચી પ્રતિભા અપેક્ષિત છે. બધા જ માણસે
વિવેકની તમામ મર્યાદાઓને લેપ કર્યો છે. વળી રાજા જન્મથી ઉચાઈ વાળા દેતા નથી. પણ જ્યારથી તેમને શિરે
સરકારે ખાના પ્રશ્ન અંગે જે હકીકત રજુ કરી છે. તે જવાબદારી આવે છે ત્યારે સામાન્ય વ્યકિત પણ જવાબદારીના
વડાપ્રધાનના વિધાનથી તદ્દન જુદીજ તેની વિગતે બહાર પડી માહોલમાં ઊંચી ઉડી શકતી હોય છે. આપણા વડાપ્રધાનને માથે
ચૂકી છે. રાજય સરકાર પિતે જ સસ્તા ભાવે ખાનું વિતરણું આવડા મેટા દેશની જવાબદારી હોવા છતાં તેઓ પદની ગરિમા
કરીજ રહી છે. ને લગભગ ૧૧ કરોડ જેટલી સબસીડી આપીને કે ઉંચાઇને લક્ષમાં લીધા વિના સામાન્યજનની કેટીએ અને
એટલી ખેટ ભગવે છે. દિલ્હીના ખાને જે ઈયુ ભાવ કયારેક તેથીએ નિમ્ન કેટીએ સરી પડે છે તે શોચનીય છે.
કેન્દ્ર બાંધે છે તે ૧-૮૦ નથી પણ ૧-૯૫, ઇ. એવી ઘટનાઓ ભૂતકાળમાં પણ બની ચૂકી છે. સરકારી
વેચાણભાવ રૂા. ૨-૪૪ ઠરાવેલ છે. વડાપ્રધાનને તેમના અધિકારીઓને અન્યની હાજરીમાં તતડાવી નાખવા. મુખ્ય
સલાહકારોએ બેટી માહિતી આપીને ગેરરસ્તે દોર્યા છે. આટલી મંત્રીઓની પણ તેનાથી નાના માણસની હાજરીમાં ખબર
બધી બેકાળજી અક્ષમ્ય છે. ઉપરાંત તેમના વાણી વિલાસમાં લઈ લેવી. આ બધુ છોકરમતમાં ખપે તેવું છે. પણ કેટલાક
મુખ્યમંત્રી સામેની ભારોભાર વગેવણીને ઈરાદે છતે થઈ માણસે અનુભવે પણ ઘડાતા હોય છે. ઠાકર ખાઈને પણ શીખતા જાય છે, જે અશોભનીય છે. હાલું છે. પણ રાવજીની બાબતમાં એવું થયું નથી ઉલટાનુ ચૂં ટણી
ત્રીજી અને પાયાની બાબત એ છે કે કેન્દ્ર સરકાર રાજય જેમ જેમ નજીક આવતી જાય છે તેમ તેમ તેઓ જાણે રઘવાયા
સરકાર ઉપર દેરદમામ ચલાવી શકે કે કેમ? પંચાયત દ્વારા થતા હોય અને કયારે કયાં કેટલું અને શું બોલવું તેનું
વિતરણ કરવાની ધમકી ઉચ્ચારી શકે કે કેમ ? પુરવઠાની બાબત ભાનસાન ભૂલીને ‘યદુવા તવા'માં ઊતરી જાય છે ને બેલવામાં
પૂરેપૂરી રાજ્યના અધિકારની છે. તેમાં કેન્દ્ર કે વડાપ્રધાન સાધી બાફી મારે છે. તેમાં નથી હોતું માહિતીજ્ઞાન કે નથી હોતે.
યા આડકતરી રીતે હસ્તક્ષેપ કરી શકે નહિ. લેકહિતાર્થે વાણી સંયમ. લોકોને રાજી રાખવા કે તેમની શાબાશી મેળવવા
સમભાવે સૂચન કરી શકે. પણ એ માત્ર સૂચન રૂપે જ હોય. તેઓ કયારેક હલકા મને રંજન સુધી પહોંચી જાય છે.
આદેશ તે ચાલે જ નહિ. પંચાયતીરાજ દ્વારા ખાના આપણુ મહાન દેશના વડાપ્રધાન અંગે ટીકાત્મક લખતાં
વિતરણની વાત ગેરબંધારણીય છે, હાસ્યાસ્પદ છે. અવ્યવહારુ તે અત્યંત દુઃખ થાય છે. અક્ષાંડના વડાપ્રધાન ગ્લૅડસ્ટને
છે જ. પણ સૌથી મહત્ત્વની વાત એ છે કે રાજ્યના અધિકાર એક વાર કહેલું કે સાચે નેતા તે એ કહેવાય કે જે
ઉપર કેન્દ્ર ધમકી આપીને તરાપ મારી શકે નહિ. આ બાબપ્રજાને મુઠી એક ઉંચી ચડાવે. પ્રજાની ઉર્ધ્વગતિ કરે. આવી
તમાં બંધારણ બિલકુલ સ્પષ્ટ છે. ચૂંટણી વસ્તુ એવી છે કે તે ઉર્વગતિની વાત તો બાજુએ રહી પણ જાતે સામાન્ય લે કાની
ભલભલાના સાનભાન ભૂલાવી દે છે કે ચૂંટણી ટાણે ગમે તેવા કક્ષાએ નીચે ઉતરીને વાણી વિલાસમ રાચવા માંડે ત્યારે દિલમાં
સાધનને ઉપગ કરીને લેકેને કેમ મનાવવા, ફોસલાવી લેવા, શેરડો પડી જાય છે કે ભારતના વડાપ્રધાન આટલા બધા
લલચાવી દેવા તરફ નેતાઓ ઢળે છે. વડાપ્રધાને ચૂંટણીના વામણું કેમ થઈ શકે?
તાપમાનમાં વ્યગ્ર થઈને અયોગ્ય રસ્તે અપનાવ્યું છે એવી - વડાપ્રધાનશ્રી ૧૫મી જૂને આંધ્રપ્રદેશની યાત્રાએ ગયા વડા
કેને છાપ પડે છે. તેમાં અજુગતું નથી. પ્રધાન દેશમાં પરિભ્રમણ કરે અને તેમના સુખદુ:ખની વાતે
વડાપ્રધાનના હિતસ્વીઓએ તેમને સમજાવવા જોઈએ કે સાંભળે તેને આપણે આવકારીએ પણ આંધ્રના કડપ તેમજ
એમણે જે આક્રમક અને અશોભનીય અભિગમ અપનાવ્યો છે તિરૂપતિમાં તેમણે જે પ્રવચન કર્યા તેમાં વિચાર વિવેકને સરાસર
તે અનુચિત જ છે. ઉપરાંત એ રાતે જવાથી પણ મતબેંક ભંગ હતું. તેમણે કહ્યું કે આંધ્ર સરકાર ૧-૮૦ પૈસાન.
ઉભી થઈ શકશે કે કમાનસ ઉપર તેના અવળા પ્રત્યાધાતા ભાવે ચેખા મેળવીને બે રૂપિયે આદિવાસીઓને વેચે છે.
પડશે તે જોવાનું રહે છે. લોકે ભલેને અભણ હેય પણ આમ ગરીબ માણસને મેધા ચેખા આપીને નફો કરે છે.
તેમનામાં એક ઊંડી આપસૂઝ હોય છે. તેને કાયમ માટે તેથી તેઓ હવે પછી દિલ્હીથી ચેખા બારોબાર પંચાયતને
મૂખ બનાવી શકતા નથી. ઇતિહાસને એ બધપાઠ સમજવા મેકલે ને પંચાયતે ઊંચિત રીતે તેનું વિતરણ કરશે. આવું જે છે. કથન સાંભળીએ ત્યારે હસવું કે રોવું તેની ખબર પડતી નથી.
વાસ્તવમાં એવું કથન ઘણા બધા મહત્ત્વના મુદ્દાઓ (૨) કામ મેળવવાના અધિકાર અગે ઉભા કરે છે એક તે વડા પ્રધાન જે રાજ્યમાં જાય તેના
જનતાદળે ચૂંટણીલક્ષી જાહેરાતમાં એક એવી જાહેરાત મુખ્ય મંત્રીને તેમણે સાથે રાખવા જોઈએ. જો કે રાજપ
કરી છે કે અમે લેકેને રાઈટ - ૨ - વક: કામ મેળવવાને સરકાર દ્વારા જ તેમના કાર્યક્રમ જાય તે નિહિત છે પણ અધિકાર આપીશું. વાત સારી છે. ન્યાયી છે તેમજ મનભાવી વડાપ્રધાન બારેબાર બધું ગોઠવે છે એ તે ખોટું છે જ પણ પણ છે. લોકશાહીમાં કઇ ૫ગુ બેકાર મતદારોને મતની કેટલી જે તે રાજપમાં જઈને સભાઓ ભરીને તે રાજ્યના મુખ્ય- કિ મત હોઈ શકે ? મતના પતકડાંની અંતમંત મતદારોને મંત્રીને “ભાંડવાનુ’ શરૂ કરે છે તે અક્ષમ્ય ગણાય. સસ્તી કામ મળી રહેશે તેવી ચાવી પણ મળવી જોઇએ. લેકશાહી લેકપ્રિયતા મેળવવા માટે આટલી હદે નીચે ઉતરે તે કલ્પના તત્ર વ્યવસાયમાં તે એ વિશેષ અપેક્ષિત છે. પણ એવું તીત છે. તેને અતિભાવ લોકોના મનમાં સાનુકુળ જ ઉઠે કયારે ય અને કયાંય બની શક્યું નથી અમેરિકા જેવા દેશમાં તેવું પણ ન માની શકાય પ્રજા એટલી બધી ખુશામતખેર નથી. કામ નહિ પણ બેકારી ભથ્થુ આપવાની બાંહેધરી
બીજી વાત વડાપ્રધાન જે કે વિધાન કરે તે યથાર્થ છે. પણ અમેરિકાના સાધન એટલા વિપુલ છે કે કે માહિતીપૂર્ણ હોવું જોઇએ અને તે અંગે જાહેરમાં ઉચ્ચા- ભાગ્યેજ કેઇને બેકારી ભથ્થુ આપવું પડે અને આવું રણે કે આક્ષેપ કરતાં પહેલાં તેમણે રાજ્યના વડા સાથે ચર્ચા પડે તે પણ તે એક પ્રકારની તંત્ર વ્યવસ્થાના અંતર્ગત