________________
પ્રબુદ્ધ જીવન
તા. ૧-૮-૮૯ તા. ૧૬-૮-૮૯
સન માટે છે એવી રીતે લાકમાં
કે કોલેજમાં જનારાં પિતાના સંતાનની અચાનક વિચિત્ર પરંતુ પછી એક દિવસ એવું વિચિત્ર બન્યું કે એક વર્તણૂક થતી જોઇને ચિંતાતુર બનતાં માબાપને ગૃહસ્થના ઘરેથી એ મહાત્મા, પતે ચંપલ ચેરી લાવ્યા. તપાસ કરતાં પાછળથી ખબર પડે છે કે પિતાને ચેરી કરીને મુકામે આવ્યા પછી તરત પિતાને શિષ્યને દીકરે કે દીકરી પિતાનાં શાળા – કેલેજનાં સેબતીએ પિતે ચેરી કરી છે. તેની જાણ કરી દીધી એટલું જ નહિ સાથે રહીને કેફી દ્રવ્યો લેતાં થઈ ગયાં છે, ગંદી ગાળો પિતાને જે કંઈ મળવા આવે તેને સરળતાપૂર્વક પિતાની બેલતાં થઈ ગયાં છે, વિડિયે-પાર્લરના જુગાર રમતાં થઈ ગયાં ચેરીની વાત કહી દેવા લાગ્યા. શિષ્યને આ ગમ્યું નહિ. છે કે એથી પણ વધારે ભયંકર ટેવવાળાં થઈ ગયાં છે. પરંતુ
પણ ચક્તિ થઈ ગયા. ચેર – લુંટારું લેકાની વચ્ચે ત્યારે એટલું બધું બેડું થઈ ગયું હોય છે કે સંતાને : રહેવાથી મહાત્માઓ પણ બગડે છે એ અભિપ્રાય લેકમાં હાથમાંથી ચાલ્યાં જાય છે, અને તેઓને પિતાની જિંદગીને વહેતા થઇ ગયા. શિષ્યોને વધારે નવાઈ તે એ વાતની લાગી પાયમાલ કરી નાખતા નજરે લાચારીથી જોયા કરવું પડે છે. કે ચંપલ જુનાં હતાં. મહાત્માના પગના માપના નહતાં. અને સમૃદ્ધ દેશોમાં યુવાન દીકરા-દીકરીની ! આવી ઘટનાઓના તે વાપરવાની મહાત્માને કંઈ ઈચ્છા પણ નહોતી. તે પછી દાખલા ઉત્તરોત્તર વધુને વધુ બનતા જાય છે. સંસગ કે મહાત્માએ આવી ચોરી કરી શા માટે ? સેબતની પરસ્પર અસર કેટલી ભયંકર થાય છે તે આવાં
મહાત્માની ચેારીની વાત કરતી ફરતી રાજાના કાને આવી. દ્રષ્ટાંતે ઉપરથી જોઈ શકાય છે.
તે પણ વિચારમાં પડી ગયું. ચેરીના ગુના માટે મહાત્માને જેમ સંતાનોના તેમ પતિ કે પત્ની દુષ્ટ સેબતથી પેટે સજા કરવી કે નહિ તેને પ્રશ્ન ઊભું થયું, પરંતુ મહાત્માએ રવાડે ચડી ગયાના, પૈસાથી, તબિયતથી અને ચારિત્રયથી પાય- સામેથી કહેવડાવ્યું કે પોતે જે ચેરી કરી છે તે માટે માલ થઈ ગયાના બનાવો પણ વર્તમાન જગતમાં વધતા.
પિતાને કડકમાં કડક સજા થવી જોઈએ, નહિ તે લેકમાં જાય છે. હોટેલ, કલો, એકાંત રહેઠાણે, ગુપ્ત આવાસની
ખે દાખલો બેસશે અને રાજા અન્યાયી છે એવી ટીકા થશે. વધતી જતી સગવડો તથા વેપારધંધા વધારવાની લાલચે - મહાત્માની ચેરીની સજા માટે રાજયની અદાલતમાં કામ આપવા પડતાં કે મળતાં સ્ત્રી, ધન, ભેટસેવાદનાં પ્રલોભનમાં ચલાવવામાં આવ્યું અને મહત્માને કેટલાક દિવસની કેદની ફસાયેલા માણસની વાત ઘરના સભ્યને જલદી જાણવા મળતી
સજા થઈ. મહાત્માએ એ ચુકાદો હપૂર્વક સ્વીકાર્યો. તેઓ નથી. A sailor's wife in every port જેવી જૂની
કેદમાં દાખલ થયા. કહેવતની જેમ દેશવિદેશને વારંવાર પ્રવાસ કરતા મેટી
સજા પૂરી થતાં મહાત્મા પિતાના ધર્મસ્થાનકે પાછા મોટી કંપનીઓના અધિકારીઓ પણ સરખા સેબતીઓ
આવ્યા. મહાત્માની પ્રતિષ્ઠા લેકામાં ઘણી ઓછી થઈ ગઈ. મળી જતાં કે અનુકૂળતા મળી જતાં અનાચારનો ભોગ બને
શિષ્ય પણ ચિંતાતુર બન્યા. એવામાં થોડાક દિવસમાં છે. કામાતુરને લજા કે ભય રહેતાં નથી એવી સ્થિતિ પછી
મહાત્માએ બીજા કે ગૃહસ્થને ત્યાં ગયા હતા ત્યારે ત્યાંથી પ્રવર્તે છે; એટલું જ નહિ એવા માણસે પિતાનાં અપ
પાછા ફરતાં એક હાથપંખાની ચોરી કરી. મુકામે આવીને
તેમણે પિતાના શિષ્યને પોતે કરેલી ચેરીની વાત કરી દીધી. કૃત્યનું મિત્રવર્તુળમાં અભિમાન ધરાવતા થાય છે. જે સમથ છે અને અડગ આત્મવિશ્વાસ ધરાવે છે તેના
લોકોને પણ તરત પોતે કરેલી ચેરીની વાત કહેવા લાગ્યા.
ફરીથી એ જ પ્રમાણે રાજા સુધી વાત પહોંચી અને મહાત્માને ઉપર અપાત્ર કે કુપાત્ર વ્યકિતની સેબતની માઠી અસર થતી
કેટલાક દિવસની કેદની સજા થઈ. નથી, બલકે આવા માણસે અગ્ય માણસની સબત
બીજીવાર કેદમાંથી છૂટીને મહાત્મા પિતાના સ્થાનકે કરીને પણ તેને યોગ્ય બનાવે છે. તેમનું ધ્યેય સ્પષ્ટ
આવ્યા. અને ફરી પાછી થોડા દિવસમાં એમણે કોઈ એક હેય છે અને તેમની શકિત મોટી હોય છે. ચેર-લૂંટારુઓ
મૃહસ્થના ઘરેથી એક નાના વસ્ત્રની ચેરી કરી. લંકાને થયું વચ્ચે રહીને તેમની અસર પિતાના ઉપર ન થવા દેતાં
કે આ મહાત્મા ચક્રમ થઇ ગયા છે અને એમને હવે ચેરીની તેમનામાંના કેટલાયને પોતે સુધાર્યા હોય એવા મહાત્માઓના
ટેવ પડી ગઈ છે. લોકે મહાત્માને ધિકકારવા લાગ્યા. શિષ્યને દ્રષ્ટાતિ ઈતિહાસમાં નોંધાયેલાં છે.
આશ્ચય" એ વાતનું થતું કે પિતાનું ગુરુ ચેરી કરીને જાપાનના એક બૌદ્ધ ધર્મગુરુની રસિક કથા છે. તેઓ
તરત કબૂલ કેમ કરી દે છે ? અને ચેરી પણ કોઈ રાની, ચારિત્રશીલ અને કરુણવંત હતા. તેઓ પોતાનાં
નાનકડી, નજીવી અને બિનઉપયોગી ચીજવસ્તુની શિષ્યો સાથે એક ગામથી બીજે ગામ વિહાર કરતા હતા. કેમ કરે છે? આવી વરતુ તે મહાત્મા એક માગે તે
એક વિસ્તારમાં તેઓ આવ્યા ત્યારે ખબર પડી કે એ ભકતે દસ વસ્તુ આપે એવી લોકોની ભકિત હતી. વિસ્તારમાં રહેનારા ઘણાખરા લેકે ચેર, ડાકુ, જુગારી, તેમ ન કરતાં ચોરી કરીને મહાત્માએ પિતાની અને બધા વ્યસની, ઝનૂની, ખૂની વગેરે પ્રકારના છે. ખેટું કામ કરતાં શિષ્યની આબરૂ બગાડી નાખી છે. મહાત્મા જાણે કે ચેરી ઇને શરમ નડતી નથી. પકડાઈ જાય અને સજા થાય કરવાના કે માનસિક રોગોને ભેગા થયા લાગે છે. તે જેલમાં જવામાં શરમ પણ તેમને રહેતી નથી. ગુનેગાર
આવી રીતે વખતેવખત ચેરી કરી, તરત કેદની કામમાંથી સેંકડે માણસે જેલમાં પણ હતા.
સજા સ્વીકારી કેટલાક દિવસ કેદમાં રહી મહાત્મા શિષ્યોએ મહાત્માને કહ્યું કે આ પ્રદેશમાં રહેવાનું આપણું પાછા આવતા. જોકે હવે મહાત્મા પ્રત્યે કે, કામ નથી. આવા લોકોની વચ્ચે રહીએ તે આપણે પણ એક આદર રહ્યો ન હતું. પરંતુ રાજાને અને તેને વખત સંડોવાઈએ. પરંતુ ધર્મગુરુને થયું કે આવા લોકોની અવલોકન કરતા એક વાત જણવા લાગી હતી કે રાજ્યમાં
એ જ રહેવું જોઇએ અને તેને ઉપદેશ આપી સુધારવા હવે ચેરી, લૂંટ, ખૂન, વ્યભિચાર વગેરેના કિસ્સાઓ પહેલાં જોઇએ. પરંતુ ઘણુ દિવસ સુધી વ્યાખ્યાન દ્વારા ઉપદેશ કરતાં ઓછાને ઓછા થવા લાગ્યા હતા. તપાસ કરતાં આપવા છતાં કોઈ પરિણામ દેખાતું નહતું.
( અનુસંધાન પૃષ્ઠ ૨૫ ઉપર )
કમેકે તાંય
કે
એ જ ન પડે તે રીતે કરેલી