________________
અંક : ૪ તા. ૧-૭-૧૯૮૯........Regd. No. MI. By / Sonth 54 * Llcence No. 1 37.
પાવર જીવાના
વાર્ષિક લવાજમ રૂા. ૩/
પરદેશમાં રૂા. ૩૦૦/
સી.
શ્રી મુખઇ જૈન ચુવક સંઘનું મુખપત્ર તંત્રી : રમણલાલ ચી. શાહ પેરેસ્ટ્રાઇકાના પ્રદેશમાં
થાડા દિવસ પહેલા સેવિયેટ યુનિયનમાં તાશ્કદ, સમરકંદ, તિબિલિસી, સેચી. લેનિનગ્રાદ, મેટા વગેરે સ્થળાની મુલાકાત લેવાની તક સાંપડી હતી. દસેક વર્ષ પહેલાં સાવિયેટ યુનિયન (રશિયા કરતાં સોવિયેટ યુનિયન વધારે સાચે શબ્દ છે) તે મેં પ્રવાસ કર્યાં હ્રતે તે સમયની પરિસ્થિતિ અને વત માન પરિસ્થિતિ વચ્ચે ઘણા બધા ફરક દેખાયે, સેવિયેત યુનિયની પ્રજા હવે જાણે મુકત હવા અનુભવી રહી હૈાય તેવી પ્રતીતિ થઇ. પહેલાંના વખતમાં કાઇપણ માણસ અજાણ્યાની સાથે વાત કરે નહિં, અજાણ્યાને સલામ ભરે નહિ, કે સ્મિત ક્રૂરાવે નહિં. વિદેશી લાગતા માણસો સાથે સ પક ન થઇ તય એટલા આધા રહે. તે આડોશીપાડોશી સાથે પણ ખુલ્લા દિલથી વાત કરે નહિ, કારણ કે ખેતે તે ચાડી ખાય અથવા તેમના ઘરમાં કાષ્ઠ સરકારી જાસૂસ હોય. દરેક સ્થળે એષ્ઠામાં એછા બે કે ત્રણ માણસે ફરજ ઉપર હાય જૅથી તે એક ખીલની ઉપર નજર રાખે. લેકા ખાદ્મપીતે પોતાનુ શાંત જીવન જીવ્યે જાય. એમાં કાય તેમના ન હાય, ઉલ્લાસ ન હોય, ભાવના ન હાય વિકાસની દ્રષ્ટિ ન હોય કશુ ક સિદ્ધ કરવાના સ્વપ્ન વિના. પરિમિત વતુ ળમાં અને પરિમિત સ્થળમાં તેમનુ જીવન પુરુ થઇ જાય. દીવાલાને પણ કાન હાય છે એટલી હદ સુધી ભયનું વાતાવરણ રહેતુ લિન લાખો માસેએ જરાક શા જતાં મારી નખાવ્યાનું અથવા સરિયાના કાર્ન્સન્ટ્રેશન કૅમ્પમાં મોકલી દેવાયાનું કહેવાય છે. સ્ટાલેન અત્યંત નિર્દય રાજપુરષ હતા અને એથી સ્ટેલિને ભલે ભીન્ન વિશ્વયુદ્ધમાં સેવિયેત યુનિયનને જીત અપાવી, પરંતુ પ્રજાના હૃદયમાં એને માટે જરાય લાગણી નહાતી. એથી જ એના અવસાન પછી ક્રમે ક્રમે સમગ્ર સેવંયેત યુનિયનમાંથી એની મેાટી માટી તવીશ નારી લેવામાં આવી એનાં પૂતળાં દુર કરવામાં આવ્યું. ટેનિનગ્રાદ શહેરનું નામ બલીને પાજુ વાગેગાડ’ કરી દેવામાં આવ્યું અને સ્ટલેનની કબર ખોદી નાખીને એના હાડકાંને બાર્ ફગાવી દેવામાં આવ્યાં. આજે પણ સેવિયેત યુનિયનની પ્રજામાં સ્ટેલિન પ્રત્યે કાઇને પણ કુણી લાગણી નથી.
પશ્ચિમના જગતમાં છેલ્લા કેટલાક સમયથી નવા ખા ભળાટ મચી રહ્યો છે. બહારના જગતથી પોતાના રાષ્ટ્રને અલિપ્ત રાખવા માટે સામ્યવાદી સેવિયેત યુનિયને ખાસ કરીને બીજા વિશ્વયુદ્ધ પછી જે લેાખડી દીવાલ ઉભી કરી
*
હતી તે દિવાલ હવે રાષ્ટ્ર પ્રમુખ ગોંચેવ પોતે જ હટાવી રહ્યા છે. વિશ્વમાંત દિલ દુર કરવાની બાબતમાં ગર્ગાચવે જે પગલાં લેવા માંડયાં છે તે વિશ્વના ભાવિ માટે એક શુભ નિશાની છે અને તે અત્યંત આવકારદાયક છે. ટેલિત, કૃવ, કાસિન્જિન, પ્રેઝનેવ વગેરે કડક મુખમુદ્રાવાળા સેવિયેટ સત્તાધીશોએ પેાતાના રાષ્ટ્રની પ્રશ્નને જે રીતે કડક દાબમાં રાખ્યા કરી હતી તે પરિસ્થિતિમાં હસમુખા, ઉદારદિલ સનિ ચેવે વિશ્વ શાંતિની દૃષ્ટિએ આવકાર દાયક ફેરફારો કરવા માંડ્યા છે, વિશ્વના ઇતિહાસમાં આ ઘટના એક સીમાચિહનરૂપ અની રહેશે, ગાાંચેવની અમેરિકા. ચીત, ભારત, પશ્ચિમ જમની વગેરે દેશેાની મુકત મનની મુલાકાતેએ એમની સનિાની પ્રતીતિ કરાવી છે. તે સાચા દિલથી વિશ્વશાંતિ અને લાકકલ્યાણની ભાવના ધરાવનાર રાજપુત જણુાય છે. ખીજા દેશની મુલાકાતેમાં જાન સલામતીની પરવા કર્યા વગર લેકામાં જે રીતે તેમણે હળવા મળવાનું ચાલુ કર્યુ છે તથા એમના વત'નમાં જે અનૌપચારિકતા, નિખાલમતા, પ્રેમ અને સાહજિકતા જેવા મળે છે, સામાન્ય લેાકા સાથે પણ જે ઉમાંગથી તેએ હાથ મિલાવે છે અને નાનાં બાળકાને તેડી લે છે તે હૃદયની સાચી નિષ્ઠા અને ઉષ્મા વગર બની શકે નિ
ગાઁવ વિશ્વના રાજકારણમાં પેાતાના સેયિત યુનિયનને માટે બે નવા રશિયન શબ્દો આપ્યા , જે આખી દુનિયામાં ઝડપથી પ્રચલિત થઇ ગયા છે.એક શબ્દ છે ‘પેરેસ્ટ્રોઇકા’ એટલે પુવિધા નવરચના અને બીજો શબ્દ છે ‘ગ્લાસ્નારત' એટલે ખુલ્લાપણુ, મોકળાશ સંવિયેત યુનિયને જુદી જુદી પચવીય ોજના દ્વારા દેશમાંથી ખેકારીનુ નિવારણ કર્યુ અને આર્થિક સમાનતા સ્થાપી. સમગ્ર સેર્પિયેત યુનિયનની પ્રજાને ખાવા માટે અન્ન, પહેરવા માટે વસ્ત્ર અને રહેવા માટે ઘર મળી રહે એવુ આયોજન થયુ તે એની એક પર્મ સિદ્ધિ ગામ. સમગ્ર રાષ્ટ્રમાં દરેક વ્યક્તિને કામ અને રેશજી મળી રહે અને દરેકને ખાવાપીવાનુ અને રહેવાનું મળી રહે એવુ આયોજન સફળતાપુર્વક પાર પડયું છે. આમ છતાં સર્વિયેત યુનિયનમાં ફરતાં નક કે સમૃદ્ધિ દેખાય નહિ. જે રેશનક યુરાપઅમેરિકાના સમૃદ્ધ શહેરા ઉપરાંત નાના ગામેમાં જોવા મળે છે. તે સેવિયત યુનિયનમાં મોટાં મોટાં શહેરેમાં પણ જોવા મળતી નથી. ત્યાંનાં ગામડાં તે સાવ સાદાં અને કશા પરિવત ન
'