________________
લઇ ચાલુ )
:
મ
૧૦.
પ્રબુદ્ધ જીવન :
- તા. ૧-૬-૮૯ તા. ૧૬-૬-૮૯ || - ચીનમાં લોકશાહી માટે આંદોલન :
જોઇએ છે એનું ચિત્ર એમની પોતાની જ પાસે સ પૂર્ણપણે * * (પૃષ્ઠ નં: રથી ચાલુ)
સ્પષ્ટ અને વ્યવરિત નથી. તેઓને લોકશાહી જોઇએ છે; કરવા આવ્યા હતા. ચીનની સરહદ ઉપર લાખ રશિયન
પરંતુ તેમને લોકશાહીને જાતઅનુભવ નથી કે તેઓને સૈનિકનાં થાણાં રાખેલાં છે. તે હવે પોતે હટાવી લેશે એવી લોકશાહીના સિદ્ધાંતે વિશે કઈ વ્યવસ્થિત અભ્યાસ કરવાની તક હૈયાધારણ એમણે ચીનને આપી , ચેવે (૧) અમેરિકા
સાંપડી નથી. તેની સૌથી પ્રથમ પ્રતિક્રિપા તે એ છે કે સાથે અણુશસ્ત્રો ઘટાડવાની બાબતમાં વાટાઘાટ કરીને વર્તમાન સરકારી તંત્ર અત્યંત ભ્રષ્ટ થઈ ગયું છે. તેમાં તેને અમલ કરાવ્યું. (૨ અફઘાનિસ્તાનમાંથી રશિયન
સગાવાદ પાર વગરને ચાલે છે. અનેક લોકોને અન્યાય થાય છે. “ સૈનિકે પાછા ખેંચી લીધા. (૩) ચીનની સરહદ
અનેક લોકોને નાની નાની બાબતે માટે પશુ પાર વગરની ઉપરના રશિયન સૈનિકાને પાછા હટાવી લેવાની સામેથી -
હાડમારી ભોગવવી પડે છે. લોકોને અવાજ ઉચ્ચ સત્તાધીશે * દરખાસ્ત કરી અને (૪) ખુદ સેવિયેત રશિયામાં ક્રમિક લેક
સુધી પહોંચી નથી આ પરિસ્થિતિમાંથી છૂટવાનો ઉપાય
એક જ છે કે દેશમાં લેકશાહી પદ્ધતિ દાખલ કરવામાં શાહી માટે મહત્ત્વનાં પગલાં ભર્યા. એથી ગર્ભાવ અને સેવિયેત યુનિયનની છાપ આખી દુનિયામાં હવે બદલાઈ ગઈ છે.
આવે, એટલા માટે તેઓની માગણી લેકશાહીની છે. એ
માગણી સ તેવાશે કે નહિ તેમનું આંદોલન સફળ થશે કે એનાં શુભ પરિણામે નજીકના ભવિષ્યમાં દુનિયાને જોવા મળશે.
કેમ એ અત્યારથી કેમ કહી શકાય ? જે સરકાર પાસે આટલી ગર્ભાવ હૃદયથી અને નિષ્ઠાથી શાંતિના અને લોકકલ્યાણના
બધી સત્તા પડેલી છે તે સહેલાઈથી પિતાની નિષ્ફળતા કે હાર " ચાહક છે. તેઓ માત્ર દભ કે દેખાવ નથી ' કરતા માત્ર
કેમ સ્વીકારી લે ? આંદોલનને તેડવાના સરકાર દ્વારા કેવા " અંગત પ્રસિદ્ધિ માટે સ્ટેટ નથી કરતા, પરંતુ સાચા અંતરથી
વ્યવસ્થિત કનિક ઉપાય જાય છે એ પણ જોવાનું રહે છે. દુનિયામાં સુલેહ સમાધાન કરાવી દુનિયાને લોકકલવાણ તરફ
આ આંદોલનનાં ભાવિ પરિણામે જયારે અને જેવાં’ લઈ જવા માગે છે એમ દેખાય છે. એટલે ગેચેવની આવવાનાં હોય તેવાં આવે, પરંતુ એટલું તે નકકી છે કે આ મુલાકાત ચીનના લોકશાહી માટેના અંદેલનને માટે પ્રેત્સાહક લાખો-કરોડે વિઘાથીઓના ચિત્તમાં લોકશાહીનું બી વાવાઈ ' અને ઉપકારક નીવડે એવી બની છે. '
ગયું છે અને અંકુર ફૂટી નીકળે છે ! ચીનની સરકારને વહેમ છે કે વિદ્યાથીઓના આ આંદોલન
– રમણલાલ ચી. શાહ પાછળ કઈ વિદેશી સત્તાને હાથ રહેલો છે. કદાચ અમેરિકાનો તંત્રીલેખ અંગે ખાસ નોંધ હાથે રહેલો હોય. ચીની વિદ્યાથીઓએ અ ગ્રેજી ભાષામાં
પ્રબુદ્ધ જીગ્ન'ના તંત્રી છે. જમણલાલ ચી. શાહ જે બેનર બનાવ્યાં તેમાં અમેરિકન શૈલી દેખાય છે. કેટલાંક તા. ૨૪ જૂન, ૧૯૮૯ના રોજ બે સપ્તાહના રશિયાના વાકયો તે સુપ્રસિદ્ધ અમેરિકન ચિતકાનાં છે. એટલે અમેરિકા
પ્રવાસે જવા રવાના થયા છે. તેઓ રશિયા જતાં પહેલાં તા. જેવા લોકશાહી દેશની અસર સીધી અને આડકતરી રીતે ચીની ૩૧-૫-'૮૯ને ચીનમાં લોકશાહી માટે આંદોલન” એ વિદ્યાથીઓ ઉપર વિશેષ પડવાનો સંભવ છે. વળી ચીનમાં
વિષે તંત્રીલેખ તૈયાર કરી છાપવા આપી ગયા હતા. તે પછી દુનિયાના બીજા દેશે કરતાં અમેરિકનોને વધારે સરળતાપૂર્વક
તે ચીનમાં અનેક ઘટનાઓ બની છે અને ચીનમાં લેકશાહી પ્રવેશવાની છૂટ છે. અને અમેરિકનતંત્ર આમ પણ બધે
માટેનું આંદોલન હાલ તુરત તે લશ્કર દ્વારા જોરજુલમથી
કચડી નાખવામાં આવ્યું છે. ચીનની સરકારે લશ્કર દ્વારા પિતાના ગુપ્તચરે મેકલવામાં જાણીતું અને પાવરધુ છે.
લીધેલાં પગલાં પહેલાં આ લેખ લખાય છે તેની નોંધ સુજ્ઞ એટલે ચીનને અમેરિકા ઉપર વહેમ હોય છે તે સ્વાભાવિક છે.
વાચકને લેવા નમ્ર વિનંતી છે.
–મંત્રીએ ચીને પિતાના ટી વી ઉપર વિદેશની બધી ચેનલે અટકાવી
સાભાર સ્વીકાર દીધી છે અને પિતાના સમાચાર વિદેશમાં ન જાય એ માટે
શ્રી કૃષ્ણવીર દીક્ષિત કૃત વિવેચન ગ્રથ [] એહલાદ ઘણે પાકે બંદબત કર્યો છે. છતાં અમેરિકાના ટી. વી ઉપર
(કાવ્ય ગ્રંથના અવકન) * કાઉન સેબપેજી ગાલ પૃષ્ઠ - ૮૨ ચીનને ઘણુ સમાચારનાં દ્રશ્યો બતાવાય છે એ દર્શાવે છે કે
* મૂલ્ય રૂ. ૩૭ – [] ભાવન (વિવેચન ગ્રંથોના અવલોકન અમેરિકા પિતે પણ ચીનના આ વિદ્યાથી આંદોલનમાં
* કાઉન સેળપેજી 4 પૃષ્ઠ-૧૭૩ * મૂલ્ય રૂા. ૩૬/હેતુપૂર્વક ઘણો રસ લઈ રહ્યું છે.
[] કથાદીપ (નવલક્થાઓના અવલોકન * કાઉ1 સે.ળપેશ * સામ્યવાદી ચીનમાં આર્થિક પ્રગતિ જોઈએ તેવી સંતેષ
પૃષ્ઠ ૧૫૧ બક મૂલ્ય રૂા. ૩૩ + ૨ગવિહાર (નાટયગ્રંથના કારક નથી. તેમાં અસમતુલા ઘણી વધી ગઈ છે. યુનિવર્સિટીના
અવેલેકન) ૪ કાઉન સેળ પેડ # પૃષ્ઠ ૧૫૧ * મૂલ્ય એક પ્રોફેસર કરતાં એક હજામ અપવા સાઈકલ રિક્ષાવાળા
રૂ. ૩૬ * લહર લહાશ્ય અવલેક) + કાઉન ૧૬ પછ . બમણી કમાણી કરી શકે છે. બુદ્ધિવાદીઓનું અને
* પૃષ્ઠ ૮૮ ૪ મૂલ્ય રૂા. ૧૯ આ પાંચેય ગ્રંથાના પ્રકાશક : બીજા અનેક લોકોનું શેષણ થાય છે. શિક્ષણની વ્યવસ્થા રના પ્રકાશન ૨૩૪૧, મહાલક્ષ્મીની પોળ, રાયપુર, સંતોષકારક નથી. એટલે વિદ્યાર્થીઓને જેટલું સારું શિક્ષણ અમદાવાદ-૩૮૦૦૦૧ * શ્રીમદ્ આચાર્ય શ્રી શુભચંદ્રદેવ મળવું જોઈએ તેટલું મળતું નથી. સારા સારા માણસે વિરચિત એવીય ધ્યાન * ભાષાંતર : વીરચંદ રાધવજી ગાંધી અધયાપનનું ક્ષેત્ર છોડીને બીજા ક્ષેત્રમાં ચાલ્યા જાય છે. ક વિવેચન : આનંદ નંદલાલ * સંપાદનઃ પન્નાલાલ ર. શાહ આથી વિદ્યાથીઓના અસંતેષમાં પ્રગટેલું આ જબરદસ્ત * કાઉન સળ પેજી * પૃષ્ઠ-૧૩૪ * મૂલ્ય રૂ. ૧૦- પ્રકાશકઃ આંદોલન છે.
શ્રી જૈન એસેસિએશન ઓફ ઈન્ડિયા C/o. શ્રી મહાવીર પરત ચીનના વિદ્યાથી'એને પેતાને ખરેખર શું શું જૈન વિદ્યાલ, એગટ કાંતિ માગ', મુંબઈ-૪૦૦૦૩ ૬.
માલિક : શ્રી મુંબઈ જૈન યુવક સંધ, મુદ્રક અને પ્રકાશક : શ્રી ચીમનલાલ જે. શાહ, પ્રકાશન સ્થળ : ૩૮૫, સરદાર વી. પી. રોડ, મુંબઈ -૪-.૦.૦૦Y, 2 નં.૩૫૦૨૯૬ : મુદ્રસ્થાન: ફ્રેન્ડ પ્રિન્ટર્સ, જગેન્નાથ શંકર શેડ રેડ, ગિરગામ, મુંબઈ - ૪૦૦ ૦૦૪