________________
તા. ૧૬-૩૮૯
પ્રભુ જીવન
કાવ્યશાસ્ત્રવિનાદ વડે કાલનિગમન
તનસુખ ભટ્ટ
આચંતા અને આય ભાષાંએને ઇતિહાસ આર્યાંવતના પ્રેમીઓને માટે રસિક છે. પ્રાગૈતિહાસિક કાળમાં આર્યો ઉત્તર ધ્રુવ પ્રદેશમાં રહેતા હતા. ત્યાં ઠંડીના ત્રાસ અસહ્ય થતાં દક્ષિણ દિશામાં ની ખેાજમાં તે આગળ વધ્યા. દરેક દસકે કે સેક્રે નાની અને મોટી ટળીએ સ્થળાંતર કરતી ગઈ. કેટલાક આર્યાં યુરેાપમાં જ! ત્યાં જ વસ્યા. આથી યુરોપવાસી આય પ્રજા ગણાય છે. જમ``ા કહે છે કે સંસ્કૃત શર્મનૢ ( શર્મા ) ઉપરથી જરમન શબ્દ બન્યા છે. જમનીમાં જેટલા સંસ્કૃતના વિદ્વાને છે તેટલા ખીજા દેશમાં નથી. હું બી.એ.માં હુ ત્યારે ઝિમરમાનના ઋગ્વેદનાં સ્તોત્રતા સંગ્રહ (સિલેકશન) અમારુ પાઠયપુસ્તક હતું. ઝિમરમાન, મેક્સમૂલર, પિશેલ, ઓલ્ડનખગ, યાકાખી, હાનલ, વિન્ડિશ કુહન, એ. ફ્રાન્ક, કાતા, જ્યા ગ્રિયરસન, હ્યુસ', સિલ્વર લેવી અને બીજા અનેક યુરેપીએ સંસ્કૃતના પતિ છે. વેદ પ્રથમ એક રશિયને છપાવ્યા છે. ચીનમાં સંસ્કૃત ભાષા માટે એક આખી યુનિવર્સિ`ટી છે. જમનીમાં લિન રેડીએ સંસ્કૃતમાં સમાચાર આપતા હતા તે જોઇને ભારતે તેનું અનુકરણ કર્યુ” છે. સ્વરાજ પૂવે સસ્કૃતમાં પીએચ. ડી. થવા માટે જર્મની જવું પડતું.
સુરાપમાં સ્થાયી થયેલાઓને પડતા મૂકીને આ હજી દક્ષિણમાં વધીને ઇરાનમાં આવ્યા. ઇરાનની પ્રમાણમાં ગરમ હવા તથા દ્રાક્ષાદિ કળા જોઇને કેટલાક આર્યએ ત્યાં જ ધામા નાખ્યા તેથી પ્રાચીન ઇરાની ભાષા અને પ્રાચીન ઋગ્વેદની ભાષામાં સામ્ય છે. ઋગ્વેદમાં ઇન્દ્રને ત્રન કહે છે.પારસીઓના ધમ ગ્રંથ અવતામાં તેને વેરેથન કહે છે. આર્યાં ઇરાનમાંથી નીકળીને અધાનિરસ્તાનમાં આવ્યા. કેટલાકને મતે રાનમાં તે કેટલાકને મતે અફધાનિસ્તાનમાં ગાયત્રીમત્રનું પ્રાકટય થયું છે. આર્યોં ખબર ઘાટમાં થઈને પ ંજાબનાં મેદાનેામાં આવ્યા. ઉશ્વાસ જ્યાની ર`ગેાળીમાંથી ઉષાનાં સ્તાન્ત્રા રચાયાં. ભારતના આદિવાસીએ કૌલ, કિરાત, દસ્યુ, નાગ, દ્રાવિડા કહેવાતા. તેમની સાથે આર્યાંનાં યુદ્ધો અને સધિ પણ થયાં તથા આય-આયે'તર જાતિ વચ્ચે લગ્ન પણ થયાં એમ જતમેજયે કરેલા સપ`સત્રને અટકાવનાર જરકારના વર્ણન ઉપરથી લાગે છે. આ વિજેતા અને અનાય' આદિવાસીઓ વિજિત ગણાયા. આર્યોની ભાષા વૈદિક સંસ્કૃત હતી તે આ આાિસીએની તેમની પોતાની દેશ્ય ભાષા હતી. વિજિત અનાર્યાં વૈદિક સંસ્કૃત ખાલવા લલચાવા લાગ્યા. આયે†ની વૈદિક સ ંસ્કૃત ભાષા તેમને મોઢે ચડી નહિ તેથી તેમાં વધારાધટાડે, સુધારેાખગાડા કરીને નવી જ ભાષા તેમણે અજાણતાં સરજાવી. આ બગડેલી ભાષા દશ્ય અને વૈદિક સંસ્કૃતને ખીચડા પ્રાકૃત કહેવાઇ. વૈદિક સ’સ્કૃતમાંથી શિષ્ટ સાહિત્યનું ,કાલિદાસાદિકનું સંસ્કૃત સરજાયું. તે ખેલવા જતાં વળી તેમાં પણ બગાડો થયો અને ખીજા ચરની પ્રાકૃત ભાષા સર્જાઇ. બાર ગાઉએ ખાલી બદલાય એ કહેવત પ્રમાણે પ્રાકૃતનાં પણ વિભિન્ન સ્વરૂપો સર્જાયાં. તેવાં છ સ્વરૂપોનાં નામાં આમ છે પાલિ, અર્ધમાગધી, પૈશાચી, -શૌરસેની, માગધી, મહારાષ્ટ્રી. અંતિમ પ્રાકૃતનું નામ અપભ્રંશ પડયું. આ અપભ્રંશ ભાષા ઈ. સ.ની પાંચમીથી દસમી સદીમાં
ભારતમાં ખાલાતો. શોરસેન અપભ્રંશમાંથી ગુજરાતી, મારવાડી, હિંદી, વ્રજ, કનૌજી નીકળી. મહારાષ્ટ્રી અપભ્રંશમાંથી મરાઠી અની. માગધ અપભ્રંશમાંથી ભગાળી, મૈથિલી, બિહારી; ભાજપુરી, નીકમી, અર્ધમાગધી અપભ્રંશમાંથી અવધી અને ખુદેલી સરજાઈ, ટૂંકી કે ટાકી અપભ્રંશમાંથી પંજાબી નીકળી. વાચડ અપભ્રંશમાંથી સિધી સરજાય. પૈશાચી અપભ્રંશમાંથી કાશ્મીરી કોંડારાઇ,
ઇ. સ.ની પહેલી સહસ્ત્રાબ્દિના અંતમાં ગુજરાતમાં સિદ્ધરાજનું રાજ્ય હતું. તેણે હેમચંદ્રચાય' નામે એક મહાપડિત જૈન આચાય તે ગુરુ તરીકે ગણ્યા. હેમચંદ્રચાય નું હૃદય એટલુ` વિશાળ અને અણુ અણુમાં આત્મદર્શી હતું કે સિદ્ધરાજની સાથે તેઓ સામનાથપાટણ ગયા ત્યારે તેમણે ભગવાન સેમનાથની સ ંસ્કૃતમાં સ્તુતિ કરી. તેમના સુનમાં મહાવીર તે મહેશ્વરમાં ભેદ ન હતા. આ મહાપડિંત આચાય પ્રવર સ`સ્કૃત અને પ્રાકૃત વ્યાકરણ લખ્યું. તેને હાર્થી પર પધરાવીને સિદ્ધરાજે તેના વરઘેાડા (ક વરહાથી ?) કાયા આ ગ્રંથ તે સિદ્ધહેમ આ સિદ્ધહેમ ગ્રંથમાં આમા અધ્યાયમાં અપભ્રંષ ભાષાનુ સૂત્રબદ્ધ વ્યાકરણ આપ્યું છે તથા તે સૂત્રના વ્યાકરણના નિયમા ભાષામાં કઇ રીતે પ્રતિબિંબિત થાય છે. તે દર્શાવવા અપભ્રંશ મુકતા આપ્યાં છે. આ ઉત્તમ મુકતકામાંથી ચેડાંક વાનગીરૂપે પ્રગટ કરૂ છુ :
१ ढोल्ला सामला पण चम्पावण्णी । राई सुबण्णह कसबहई दिण्णी ॥
અર્થ :- પ્રિયતમ શામળા છે અને પ્રિયતમા ચંપાવરણી છે જાણે કે કસેટીના પથરા ઉપર્ સેનેરી રેખા પડી ગઇ છે. २ बिहए मह भणिय तुहु, मा करु वंकी दिठ्ठी ।
पुत्ति सकण्णि भल्लि जिव, मारइ हिअइ पइङि ॥ અથ :- હે ખેટી ! મેં તને કહેલું કે તું વાંકી દૃષ્ટિ કરીને નયનબાણુ ન છેડ. પુત્રી ! આ નયનબાણુ અણીદાર બરછીની જેમ પારકાનાં હૈયામાં સોંસરવાં ઊતરીને તેને મારી દે છે.
३ एइ ति घोडा एइ थलि, एह ति निसिभ खग्ग ।
एत्थु मुणिसिम जाणिअइ, जो नरि वालइ बग्ग ॥ અર્થ:- આ જ તે ઘેાડા છે. આ જ તે રણુસ્થળ છે. આજ તે ધારદાર તરવાર છે. મનુષ્યત્વ (મરદાનગી) તેા ત્યારે જ જણાય કે જ્યારે લડવૈયાં વાધ (લગામ)ને આજુખાજુમાં ત વાળે (ઘેાડાને રણમાંથી પાહે વાળાને ન નાસે)
૪ માહિમ નૈનિહારં, નોમન તુ વિ નાણુ ।
વલિસા વિ નો મિ, મુદિ સોવદ્ કો કાર || અથ :– સ્નેહનુ ગળતર થયા વિના જ નિવૃત્ત થને દુર જઈને, લાખ યોજનાને ભલે પ્રવાસ કરે, પરંતુ સે વરસે પણ જે ફરીથી મળે તે જ, હું સખી ! સભ્યનું સ્થાન છે.
i
બ્ો
મટ્ટુ વિના વિષ્મા, વયંમસ્તે ताण गतिए अंगुलिउ, अज्जरिआउ नद्देणः ॥