________________
પ્રબુદ્ધ જીવન
:: Aft; સ્વ. પુઅજરામરજી સ્વામી
બંને વચ્ચે સુમેળ પહેલાંના જેવો થઈ ગયો. મહારાણીએ તે .! " , છે "(પૃથ£ ૨ જાથી ચાલુ)
પિતાના ભાઈ તરીકે વાઘા પારેખને ઓળખાવ્યા. કારભારી * અજરામરરવામીની સાધના ઘણી ઊંચી હતી. તેમનામાં
તરીકેની બધી જવાબદારી તેમને પાછી સોંપવામાં આવી. . અમબળ પણું ઘણું હતું. આવી વિભૂતિઓના જીવનમાં કેટલાક
ત્યારથી વાઘા પારેખને અજરામરસ્વામીના વચનમાં અતૂટ ચમકારના પ્રસ ગેબને તે સ્વાભાવિક છે. એમ કહેવાય છે કે
વિશ્વાસ બેસી ગયું હતું : એક વખત અજરામરવાની જામનગરથી કચ્છમાં જવા માટે
અજરામર સ્વામીએ કચ્છમાં ત્રણ વખત વિહાર કર્યો હતો માળિયા ગામે પધાર્યા અને ત્યાંથી તેઓ રણું ઊતરીને વાગડ
એ દિવસે માં કાઠિયાવાડથી વિહાર કરીને કચ્છમાં જવાનું તરફ જતા હતા ત્યારે રસ્તામાં લુંટારાઓની એક ગોળી મળી.
એટલું સરળ રહેતું. વિહાર બહુ લાંબા અને કપરા રહેતા,
તેમ છતાં લોકોની ધર્મભાવનાને અનુસરી અજરામર સ્વામીએ અજરામરસ્વામીએ લૂંટારુઓને કહ્યું કે પિતે બધા સાધુઓ છે. અને તેમની પાસે કઈ માલમિલકત નથી તે પણ લૂંટારુઓએ
કરછમાં કુલ છ જેટલાં ચાતુર્માસ કર્યા હતાં. વિ. સં. ૧૮૪૬માં,
માંડવીમાં ચાતુર્માસ હતું. ત્યારે વાઘજી પારેખની ઈચ્છા હતી તેમને શરીર પર એક જ વસ્ત્ર રાખીને, બાકીનાં વસ્ત્રો, પાત
કે સ્વામીજી પિતાના ભુજ નગરમાં પધારે, એ દિવસમાં રાંઓ પથીઓ વગેરે બધું આપી દેવા તે છડાઈથી હુકમ કર્યો. લુંટારુઓ કેઈ રીતે માનવા તૈયાર ન હતા તે વખતે પરિ
રથા નકવાસી સાધુઓને ભુજમાં પધારવાની રાજ તરફથી સ્થિતિ જોઇ મત્ર ભણીને અજરામર સ્વામીએ તેઓને
મનાઈ હતી. તે વાઘજી પારેખે રદ કરાવી હતી અને
સ્વામીના નગરપ્રવેશ વખતે બેન્ડવાજાં વગાડવામાં ન આવે તે સ્થભિત કરી દીધા અને આંખે દેખતા બંધ કરી દીધા હતા
વિશે પણ સંધને સુચના આપી હતી. એથી ગભરાઈ ગયેલા લુંટારુઓ માફી માગવા લાગ્યા ત્યારે
અજરામર સ્વામીએ કચ્છમાં જે ચાતુર્માસ કર્યો તેમાં ફરી કયારેય તેઓ લૂંટ નહિ કરે તેવી પ્રતિજ્ઞા તેમની પાસે
માંથ્વીની દરિયાની હવા અને પાણીને કારણે તેમને સંગ્રહણીનું અજરામર સ્વામીએ લેવડાવી હતી. પછીથી તે એ લુંટારુઓ પણ સ્વામીજીના ભક્ત બની ગયા હતા.
તથા પગમાં વાનું દર્દ ચાલુ થયું હતું. ઘણું ઉપચાર કરવા
છતાં તેમાં ફરક પડે નહોતો. અલબત્ત ત્યાર પછી પણ - બીજા એક પ્રસંગે અજરામરસ્વામી પિતાના શિષ્યો
તેમણે ગુજરાત, સૌરાષ્ટ્ર અને કચ્છમાં ઠીક ઠીક વિહાર કર્યો સાથે કચ્છથી વિહાર કરીને લીંબડી તરફ આવી રહ્યા હતા,
હતો. પરંતુ અશકિત વધતાં વિ. સં. ૧૮૬૪ માં ત્યારે રસ્તામાં જ ગલમાં એક સિંહ સામેથી દેતે આવ્યું.
લીંબડીમાં ચાતુર્માસ કર્યા પછી તેમને લીંબડીમાં સ્થિરવાસ તે વખતે શિષ્ય ગભરાઈ ગયા, પરંતુ રવસ્થતાપૂર્વક ચાલતા
કરે પડયું હતું સ્વામીજીએ શિષ્યને નવકારમંત્રનું રટણ કરતાં કરતાં પિતાની
લીંબડીમાં તેમને મળવા માટે ચારેબાજુથી અનેક સંતપાછળ પાછળ આવવાનું કહ્યું. એથી સિંહ ત્યાં જ બેસી
સતીઓ પધારતાં. એક વખત અમદાવાદથી શત્રુંજયની ગ અને આક્રમણ કરવાને બદલે એકીટશે સ્વામીજીને
યાત્રા માટે સંધ નીકળ્યા હતા. તે લીંબડી થઈને પસાર નિહાળો રહ્યો હતે.
થત હતા. તે સંધમાં આવેલા કેટલાક યતિઓ અજરામરજી , વિ. . ૧૮૪૬માં અજરામરજી સ્વામીએ માળિયાથી સ્વામીને મળવા આવેલા અને તેમની સાથે સંસ્કૃત ભાષામાં વિહાર કરીને કચ્છનું રણ ઊતરીને એક ગામમાં મુકામ કર્યો શાસ્ત્રચર્ચા કરતી વખતે તેઓ બહુ જ પ્રભાવિત થયા હતા. હતું. તે વખતે કચ્છના કારભારી મૂર્તિપૂજક જૈન આગેવાન વિ. સં. ૧૮૬૮ના ચાતુર્માસમાં અજરામર સ્વામીની પ્રેરવાઘજી પારેખને કચ્છના મહારાવ સાથે કંઈક અણબનાવ
ણાથી ઘણી તપશ્ચર્યા થઈ હતી અને તેમાં ૩૯ જેટલાં થયાની વાત વહેતી થઈ હતી. અજરામર સ્વામી કચ્છને આ
માસખમણુ થયાં હતાં અને તે તપશ્ચર્યમાં મૂર્તિપૂજક સંપ્રદાયે ગામમાં કેઇક શ્રાવકને ઘરની બહારના ભાગમાં ઊતર્યા હતા.
પણ ઉત્સાહથી ભાગ લીધે હતા. રાત્રે તેઓ સંથાર કરતા. હતા ત્યારે અંધારામાં એક માણસ
વિ. સં. ૧૮૭૦માં શ્રાવણ મહિનામાં અજરામવામીની આવતા તેમને દેખાય. સ્વામીજીએ પૂછ્યું, 'કેણુ? વાઘા
તબિયત વધુ બગડતી ગઈ. દીક્ષા પર્યાયનાં પચાસ વર્ષ અને પારેખ છે ?
આચાર્ય પદવીના પચીસ વર્ષ તેમણે પૂરાં કર્યા હતાં. પોતાને પેતાનું નામ અજરામરજીના મુખેથી સાંભળતાં વાવા અંતકાળ નજીક આવતા જાણીને તેમણે સંથારે લઈ લીધે પારેખને આધ થયું કારણ કે તેઓ એકબીજાને કયારેય
ક્ષમાપના કરી લીધી. નવકાર મંત્રનું રટણ કરતાં કરતાં શ્રાવણ મળ્યા ન હતા. સ્વામીજીએ વાઘા પારેખને પાસે બેસાડી કહ્યું વદ-૧ની રાત્રે એક વાગે તેમણે દેહ છે. એમના કાળધર્મના કચ્છના મહારાવે તમારા ઉપર ગુસ્સે કર્યો છે એથી ગભરાઈને સમાચાર ઝડપથી ચારે બાજુ પ્રસરી ગયા અને શ્રાવણ વદ-૨ ના તમે સંતાતા ફરો છે. કચ્છ છોડીને ભાગી જવાનું તમે દિવસે એમના દેહના અગ્નિસંસ્કાર વખતે ચારે બાજુથી વિચારે છે. પરંતુ તેમ કરવાની તમારે જરૂર નથી. હિંમત હજારો માણસે આવી પહોંચ્યા હતા. અને ધીરજ રાખે. મહારાવશ્રીને એક અગત્યનું કામ પડશે
આટલા અલ્પ આયુષ્યકાળમાં રવ. પૂ. અજરામરજીત્યારે તમારા સિવાય બીજું કઈ એ કામ કરી શકશે નહિ. સ્વામીએ ઘણી બધી સિદ્ધિઓ મેળવી હતી જેનું શાસન એ વખતે મહારાવશ્રી તમને બેલાવશે. ત્યારે તમારા હાથે ઉપર તેમને ઘણો બધો ઉપકાર રહ્યો છે. આ દ્વિશતાબ્દી * કચ્છની પ્રજાની સેવા કરવાનું મોટું કામ થશે.”
પાટોત્સવ નિમિત્તે એમના જીવન અને કાર્યને ફરી યાદ કરવાની - અજરામર સ્વામીએ કહેલી એ વાત બિલકુલ સાચી પડી. તક સાંપડી. એમના એ ભથ્થામાને વારંવાર વંદના! ' ', મહારાવશ્રીએ કામ પડયું એટલે વાઘા પારેખને બોલાવ્યા , ' ' : ; ; -રમણલાલ ચી. શાહ માલિક શ્રી મુંબઈ, તાઃ યુવક સંધ, મુદ્રક અને પ્રકાશક : શ્રી ચીમનલાલ જે. શાહ, પ્રકાશન સ્થળ : ૩૮૫, સરદાર, વીપી. રોડ, - સંબઈ - ૪ ૦૦૦૪, 2 નં. ૩૫૦૨૯૬ : મુદ્રણરથાન: ટ્રેન્ડ પ્રિન્ટર્સ, જગન્નાથ શંકર શેઠ રેડ, ગિરગામ, મુંબઈ - ૪૦૦ ૦૦૪