________________
તા. ૧-૮-૮૯ તા. ૧૬-૮-૮૯ - દિવ્યધ્વનિ
* * રમણલાલ ચી. શાહ તીર્થંકર ભગવાનના અર્થાત અરિહંત પરમાત્માના જે સમવસરણમાં પ્રાતિહાર્યની એટલા માટે રચના કરે છે બાર ગુણ ગણાવવામાં આવે છે, તેમાં ચાર મૂલાતિશય અથવા કે જેથી એ પ્રાતિહાર્યો જગતના લેકાને તીર્થંકર પરમાત્મા સહજાતિશયના ચાર ગુણ સાથે આઠ પ્રતિહાર્યના આઠ પાસે લઈ આવે. પ્રાતિહાર્યો લોકોના ચિત્તમાં આશ્ચર્યા, ગુણ ગણવાય છે : (૧) અપાયા પગમાતિશય (૨) જ્ઞાનાતિશય કુતૂહલ વગેરે ભાવે પ્રેરે છે અને તીર્થંકર પરમાત્મા (૩) પૂજાતિશય અને (૪) વચનાતિશય એ ચાર મૂલાતિશય છે. પ્રત્યે પૂજ્યભાવ જન્માવે છે. એટલા માટે દેવે એની પ્રાતિહાર્યો આઠ છે : (૧) અશોકક્ષ (૨) સુરપુછપવૃષ્ટિ રચના કરે છે. દેવેનું આ પ્રતિહારકમ છે એટલે એને (૩) દિવ્યવનિ (૪) ચામર (૫) આસન (૬) ભામંડલ પ્રાતિહાય (અથવા મહાપ્રાતિહાય) કહેવામાં આવે છે. રાજાના (૭) દુંદુભિ અને (૮) છત્ર. સમવસરણ વખતે દે તીર્થંકર રક્ષાને કે પહેરેગીરોને પણ પ્રતિકાર કહેવામાં આવે છે. પરમાત્માનાં આ આઠ પ્રાતિહાર્યોની રચના કરે છે.
પરંતુ રાજાના પ્રતિહારે મનુષ્ય હોય છે. વળી તે પગાર લઈ
કરી કરનારા હોય છે. કયારેક રાજા માટે તેના મનમાં આમ, દિવ્યધ્વનિ' એ તીર્થંકર પરમાત્માની પ્રાતિહાર્યાને
અભાવ કે ધિકકાર પણ હોઈ શકે છે. તીર્થકર ભગવાનના એક પ્રકાર છે. વળી તે અરિહંત ભગવાનને એક ઉત્તમ
પ્રતિહાર દેવ હોય છે. તેઓ કરી તરીકે નહિ, પણ ગુણ છે.
પિતાનામાં સહજ રીતે પ્રગટેલા ભકિતભાવથી પ્રેરાઈને તીર્થંકર પરમાત્માનાં આઠ પ્રાતિહાય (સંખ્યા, ક્રમ અને વેચ્છાએ, ઉમંગ અને ઉલ્લાસથી પ્રતિહાર તરીકે નામની દ્રષ્ટિએ) શ્વેતામ્બર અને દિગમ્બર બંને પરંપરાને કામ કરે છે. તેમની પાસે વૈક્રિય લબ્ધિ હોય છે અને તેઓ માન્ય છે. પ્રાતિહાય માટે નીચેને બ્લેક ઘણો પ્રાચીન છે અવધિજ્ઞાની હોય છે. તેઓ વૈક્રિય લબ્ધિ કે શકિત વડે વિવિધ અને બંને પરંપરામાં તે પ્રચલિત છે:
પ્રકારની રચનાઓ કે રૂપે બનાવી (વિકુવી) શકે છે. એટલા अशोकवृश्चः सुरपुष्पवृष्टिदिव्यश्वनिश्चामरमासने च ।
માટે દેવે સમવસરણમાં જે રચના કરે છે તે પ્રાતિહાર્યા भामण्डल दुन्दुमिरातपत्रं सत्प्रातिहार्याणि जिनेश्वराणाम् ॥ . કહેવાય છે. પ્રવચન સારે દ્ધાર'ની વૃત્તિમાં કહ્યું છે. પ્રતિદ્દારા : [અશોકવૃક્ષ, સુરપુષ્પવૃષ્ટિ, દિવ્યવનિ, ચામર, આસન,
सुरपतिनियुक्तां देवास्तेषां कर्माणि प्रातिहार्याणि । .' ભામંડલ, દુંદુભિ અને આતપત્ર (છત્ર) એ જિનેશ્વરનાં પ્રાતિહાર્યા શબ્દ ઉપરથી પ્રાકૃતમાં ‘પાડિહેર” શબ્દ વપરાય છે. પ્રતિહાય છે.]
પડિહેરને અર્થ કરવામાં આવે છે: (૧) દેવતાકૃત પ્રતિહારપ્રાચીન સાહિત્યમાં આ ક્ષેક લગભગ પંદર વર્ષ પૂર્વે
કમ (૨) દેવતાકૃત પૂજાવિશેષ અને (૩) દેવોનું સાન્નિાથ. થઈ ગયેલા મહર્ષિ શ્રી હરિભદ્રસૂરિએ પિતાને “અનેકાન્તજય બૌદ્ધધર્મમાં પણ પ્રાતિહાર્યા શબ્દ વપરાયેલ છે. વિનયપતાક' નામના ગ્રંથમાં ઉધૃત કરેલ સૌ પ્રથમ જોવા મળે છે, પિટકના મહાવર્ગ” ગ્રંથમાં પંદર પ્રકારનાં પ્રાતિહાર્યો ગણુંપરંતુ આ શ્લેક એથી કેટલે વધુ પ્રાચીન છે તથા મૂળ વવામાં આવ્યાં છે. ત્યાં પ્રાતિહાય એટલે એક પ્રકારને દેવી કયા ગ્રંથને એ છે અને એની રચના કેણે કરી છે તે વિશે ચમત્કાર અથવા દેવી ઋદ્ધિ એટલે અર્થ કરવામાં આવ્યો છે. પ્રમાણભૂત રીતે કશું જાણવા મળતું નથી. સૈકાઓથી પ્રચલિત ભગવાન બુદ્ધના એવા ચમત્કારના પંદર પ્રસંગે તેમાં ટાંકવામાં બનેલે આ શ્લેક અત્યંત પવિત્ર મનાય છે અને સ્તુતિ, આવ્યા છે.. ચૈત્યવંદન, વિધિ વગેરેમાં બહુમાનપૂર્વક એનું પઠન થાય છે. - દેવે સમવસરણમાં પ્રાતિહાર્યોની જે રચના કરે છે તેમાં
પ્રાતિહાર્યો વિશે પ્રાકૃતમાં શ્રી નેમિચંદસૂરિવિરચિત “પ્રવચન તીર્થંકર પરમાત્માને પ્રભાવ કે અતિશય જ રહેલું હોય છે. સારોદ્ધાર” ગ્રંથમાં નીચે પ્રમાણે બ્લેક મળે છે :
દેવે ભલે રવેચ્છાએ, પૂજ્યભાવ અને ભકિતભાવથી તેવી રચના ककिल्लि कुसुमवुट्टी देवज्झुणि चामराऽसणाई च ।
કરતા હોય તો પણ તેમાં સવિશેષ બળ, સમૃદ્ધિ, ઓજસ, भावलय भेरी छत्त जयंति जिणपाडिहेराई ॥
શ્રયં ઇત્યાદિ તીર્થંકર પરમાત્માના અતિશયને કારણે જ
આવે છે. એમ કહેવાય છે કે સમવસરણમાં જેવું [કંકિલિ (અશેકવૃક્ષ), કુસુમવૃષ્ટિ, દિવ્યધ્વનિ, ચામર,
અશેકવૃક્ષ હેય છે તેવું અશકક્ષ ખુદ ઇન્દ્રના પિતાના અસિન, ભાવલય, (ભામંડળ) ભેરી (દુંદુભિ) અને છત્ર એ
ઉદ્યાનમાં પણ નથી હોતું. ધારો કે તીર્થંકર પરમાત્માની જિનનાં પાડિહેર (પ્રાતિહાય) જય પામે છે.]
ઉપસ્થિતિ ન હોય તેને પ્રસંગે બધા જ દેવતાએ ભેગા મળીને પ્રાતિહાર્ય' શબ્દ સંરકૃત પ્રતિહાર ઉપરથી આવ્યો છે. પિતાની તમામ વૈક્રિયાદિ લબ્ધિથી કોઈ એક અશાકક્ષની પ્રતિહાર કરે તે પ્રતિહાર્યા. પ્રતિહાર શબ્દ પ્રતિ+હ ઉપરથી રચના કરે તે પણ તે અશકવૃક્ષનું સૌંદર્ય સમવસરણના
આવ્યો છે. પ્રત્યેકં તિ કવામિષાર્થમાનયતિ એટલે કે દરેકને અશોકવૃક્ષ કરતાં અનેકગણું ઉતરતું કે હીન હોય. વળી, બધા - હવામી પાસે લઈ આવે તે પ્રતિહાર. પ્રતિહારને એક અર્થ દેવાએ તીર્થંકર ભગવાનની હાજરી વિના ઉત્પન્ન કરેલું
થાય છે દરવાજો અથવા દ્વાર. એટલે લક્ષણાથી પ્રતિહારને અર્થ અશેકક્ષ (કે અન્ય પ્રાતિહાય) જોનાર લેના હૃદયમાં થાય છે કારપાળ, બારણુને રક્ષક, ચેકીદાર, પહેરેગીર, ધર્મની ભાવના ઉત્પન્ન ન કરી શકે, જ્યારે સમવસરામાં પ્રતિહારને વિશેષ અર્થ થાય છે છડીદાર, રાજાની આગળ
દેવોએ રચેલ અશોકક્ષ (કે અન્ય પ્રાતિહાય) કાના હદયમાં ચાલનાર, રાજાને અંગરક્ષક. વળી પ્રતિહારને વિશેષ અર્થ ધર્મભાવના જાગૃત કરવાનું નિમિત્ત બને છે. થાય છે ઇન્દ્રની આજ્ઞા મુજબ કામ કરનારા દે. દેવે આ આઠ પ્રાતિહાર્યોમાં દિવ્યવનિ નામને પ્રાતિહાર્યમાં