________________
2
તા. ૧-૬-૮૭ તા ૧૬-૬૮૯
પ્રબુદ્ધ જીવન :
પ્રત્યુત્તર પાંચ વર્ષ બાદ....
- રણજિત પટેલ (અનામી) પત્રને પ્રત્યુત્તર પાઠવવામાં રવ. ઉમાશંકરભાઈ મંદ હતા કોઇની હશે-એમ કહીને કેાની છે તે જણાવવા લખેલું. એમ એમના અનેક મિત્ર અને પ્રશંસકાની મીઠી ફરિયાદ સસ્તું સાહિત્ય વર્ધક કાર્યાલય પ્રકાશિત જૂની -હતી, પણ મારી પાસે એમને એક એવો પત્ર છે કે જે વાચનમાળાને કવિતાસંગ્રહ ભાગ બીજો ની ૧૯૭૭ની એમને અસાધારણ વિલંબને પણ ધન્યતા આપે !
આવૃત્તિ થીમાં પૃષ્ઠ ૨૩-૨૪ ઉપર તે કૃતિ પુનર્મુદ્રિતરૂપે એપ્રિલ, ૧૯૮૨ના ત્રીજા અઠવાડિયામાં આકાશવાણી
મળે છે અને નીચે ‘મ. બ હોરા” એવું લેખનું નામ અમદાવાદ-વડોદરાના સંગીત વિભાગના વડાએ મને પૂછ્યું :
આપેલું છે (જે વાચનમાળામાં જ હશે અને અહીં “અનામીજી ! કહી શકશે કે સતનું ચિત ચિંતન-રે કરવું, ઉતાયુ છે એમ માનવું વધારે પડતું નથી, તે જ -સતવાયક નિશ્ચય ઊચરવું-એ કયા કવિની કવિતા છે ?” -
ચેપમાં પૃષ્ઠ ૪૮-૪૯ ઉપર ગુજરાતી વાચનમાળાની છઠ્ઠી
પડીની કવિતાઓ શરૂ થાય છે તેમાં પહેલી કવિતાને તાત્કાલિક તે હું કવિનું ચોકકસ નામ દર્શાવી શકયો નહિ
અંતે પૃષ્ઠ ૪૯ ઉપર કવિનું નામ ('દીસત જંગલ મંગલકારી પણ એની રચનારીતિ જોતાં કવિ દલપતરામ ડાહ્યાભાઈ
રે” એના કવિનું નામ) “મધુવછરામ’ છાપ્યું છે, તે બંને (ક દ ડા.)ની હશે એમ અનુમાન કર્યું અને થોડાક દિવસોમાં
એક હોવા જોઇએ. વળી 'નિદ્રા મહીં નહીં હતું તન ભાન •અમારી હેડીના સજજનેને પૂછીને જણાવીશ એમ કહ્યું.
જ્યારે આપણે ભણેલા તે કવિતાની નીચે પણ “મ. બ. હોરા'નું ઘરે આવીને ત્રણચાર કવિમિત્ર ને લખ્યું જેમાં ઉમા- નામ આપેલું છે. (પૃષ્ઠ-૩૫) ત્રણેમાં કાવ્યરપદ છે, નર્મદશાળાના શંકરભાઈ પણ એક હતા. દિવસે સુધી કેઇને પણ જવાબ કવિ છે. “અર્વાચીન કવિતા” પૃષ્ઠ-૧૧૫/૧૧૮ જોશે. મધુ. આબે નહિ ને એ વાત તે ભુલાઈ ગઈ... પણ મારા સુખદં વચ્છરામ બલવચ્છરામ વેરા (૧૮૬૭) , આશ્ચર્ય વચ્ચે બરાબર પાંચ વર્ષે તા. ૨૨-૦૪-૮૭ને લખેલે.
જવાબમાં મેડું થયું છે. નભાવી લેશે. તબિયત સારી ‘ઉમાશંકરભાઇને આ અંગેનો પત્ર મળે જે નીચે પ્રમાણે છે : રાખો છો ને ? સ-પરિવાર સર્વ રીતે આન દમાં હશે. પ્રિય ભાઈશ્રી અનામી.
કયારેક કવિતા-રચના કરતા રહેતા હશે. સૌની કુશળતા તમારું તા. ૨૪-૪-૮૨ નું પિકાડ' અહીં સચવાયેલું
ચાહું છું છે. તમે સતનું ચિત ચિંતન રે કરવું, સતવાયક નિશ્ચય
અમદાવાદ
ઉમાશંકર જોશીનાં * ઊચરવું” આ કવિતા ક. દ ડાં ની તે નથી. દલપતશાળાના ૨૨-૪–૧૯૮૭
સપ્રેમ વદે માતરમ
સાહિત્યક્લા અને વાસ્તવિકતા
૯ હસમુખ ટાશી થોડા સમય પહેલાં “પ્રબુદ્ધ જીવન નાં પૃષ્ઠો ઉપર મેં પણ યાદ કરે છે ખરા ! થેડા વખત પહેલાં પ્રસિદ્ધ સાહિત્યકલાની વાસ્તવિક્તાની સાપેક્ષતા સંબંધે લખ્યું હતું. થયેલા એક નવીન વાર્તાકારને વાર્તાસંગ્રહની પ્રસ્તાવનામાં કેટલાક મિત્રએ રૂબરૂમાં તે એકાદ મિત્રે પત્ર લખીને આ Fictional Truth જેવા શબ્દો વાંચીને ઘણું આશ્ચર્ય થયું વિશે મને પ્રશ્ન પૂછયા હતા. અને એ રીતે કેટલીક ચર્ચા હતું. ઉંમત સંગ્રહની વાર્તાએાને fictional Truth તરીકે થઇ હતી. સાહિત્યની ચર્ચાઓ અનન્ત હોય છે અને તેમાં ઓળખાવી Truth શબ્દની જ વિડંબના કરવામાં આવી હોય કંઇ અંતિમ નથી હોતું. કેટલાક સમયથી એમ પણ લાગવા તેમ લાગેલું. પરીકથાઓને ક્યા રૂપકકથાઓને મળતી વાર્તાઓ-- માંડ્યું છે કે આ કેવળ બુદ્ધિને વિલાસ છે અને ગરીબ દેશ
વધારે સ્પષ્ટ શબ્દોમાં કહીએ તે શામળ ભટ્ટ કે “પંચતંત્રને કે ગરીબ પ્રજાને થપ્પડ મારવા સમાન છે. પણ મનુષ્ય મળતી વાર્તાઓને Fictional Truth કે Artistic Artમાં હમેશાં હિંસા કરીને જીવતે આવ્યું છે. અહિંસક સમાજ ને ખપાવીને ગુજર વિદ્વાને અટકયા હતા તે વધારે સારું હતું. અહિ સક જીવનનું તેનું સ્વપ્ન કયારે મૂત' થશે એ કઈ કહી પણ એ સાથે વાસ્તવન્નક્ષી કે પારદશી કલાની આજના શકે તેમ નથી. આજની વિશ્વપરિસ્થિતિના સંદર્ભમાં એ ફકત વિદ્વાનને સહજ એવી ઠંડી કે કુર' હાંસી જે રીતે ઉડાવાય રવપ્ન જ રહેશે તેમ અત્યારે તે લાગે છે.
છે તે ઉચિત નથી. મેડન આપ્યું કે “જીવનના વાસ્તવનું કલામાં વિશિષ્ટ “વાસ્તવલક્ષી કે પાદશી કલા એ એક પ્રકારની છેતરપિંડી છે? રૂપાન્તર’ના નામે છેલ્લા લગભગ ત્રણેક દાયકાથી વાસ્તવવાદી એવું ભડકતું વિધાન પણ હમણુ’ વાંચવા મળ્યું હતું. આવુ વિધાન ક્લાની જે વિડંબના થઈ રહી છે અને જે રીતે તેને ઉપેક્ષવામાં કરનાર વિદ્વાનને એટલું જ કહી શકાય કે વિશ્વનું નેવું ટકા આવે છે તે પરિસ્થિતિ ઉત્તમ સાહિત્ય માટે સુખ ઉપજાવે સાહિત્ય એ જ પ્રકારનું છે. એમ જોવા જઈએ તે સાહિત્યરચના તેવી નથી, “સાહિત્ય જીવનનું પ્રતિબિંબ છે એ વિધાનથી
માત્ર વ્યાપક છેતરપિંડી નથી તે બીજું શું છે? જીવનના આપણે ખૂબ દુર નીકળી ગયા છીએ' તેવા
પ્રતિબિંબથી દુર જવાનું અને પારદશી સાહિત્યને સાહિત્ય જ વિચારને પુરસ્કાર કર્યા પછી કે પ્રચાર કર્યા પછી ન ગણવાનું એકાંગી સંકુચિત વલણ એ તે કાળપ્રવાહનું કઈ યુવાન વિદ્વાન ગાંધીયુગની વાસ્તવભક્ષી સાહિત્ય કૃતિઓને માત્ર એક જ છે. એ મેલું ચાલ્યું જતાં સાહિત્યને