________________
પ્રબુદ્ધ જીવન
તા. ૧-૧-૮૯કારણભૂત બનાવે છે અને મૈત્રી આદિ ભાવે દ્વારા જ તેનું આત્માનું અવ્યવહારરાશિમાંથી ઉદ્ધાર થાય છે. અર્થાત એ નિવારણ થઈ શકે છે.
આત્માનું અવ્યવહારરાશિમાંથી વ્યવહારરાશિમાં આગમન થા આ રીતે અનાભોગ મિથ્યાત્વજન્ય ઉદાસીનતા આદિના ,
છે. એમાં એ સિદ્ધાત્મા જ પુષ્ટ નિમિત્તરૂપ બને છે. કારણે નિગદના અને બીજા છ વચ્ચેની પરસ્પર ઉગ્રાહકતા
આત્માના સહજ શુદ્ધ સ્વરૂપને વરેલા સિદ્ધ ભગવંત પણ ઘટાવી શકાય છે.
ભવ્યાત્માઓને રવ-શુદ્ધ રવરૂપની પ્રાપ્તિને મહાન આદર્શ પૂરે ની પરસ્પર અધિકરણતા: ' '
પાડે છે તથા સ્થાનાદિ દ્વારા સાધકનાં આત્મહિતમાં પર
આલંબનભૂત બને છે. ___ आद्यं सरंम्भा समारंभा' रम्भयोगकृतकारिता नुमतकपाय વિશ ( ત્રિત કરવા 1 ( તત્વાર્થસૂત્ર ) આ
સિદ્ધ પરમાત્મા અનંત જ્ઞાનાદિ ગુણને ભંડાર છે.
પૂજ્યતા, અનુગ્રહકારતા, કરુણા, તારકતા આદિ ગુણ પણ સૂત્રમાં છવના ૧૦૮ અધિકરણોનો નિર્દેશ છે. તેના
એમનામાં છે જ પણ આ ગુણોની અભિંવ્યકિત ભકતાત્મા દ્વારા ત્રણ મુખ્ય ભેદ છેઃ સરંભ, સમારંભ આરંભ
થતાં આદર-બહુમાન, કીર્તન, પૂજનાદિથી થાય છે. એટલે તે તિના ૩ વેગથી ૯, તેનાં ૩ કરણથી ર૭ અને તેનાં
ગુણથી જ અભિવ્યકિતમાં ભકતામા નિમિત્ત બને છે. અર્થાત * કષાયથી ૧૦૮ ભેદ થાય છે તે સમારંભ અને આરે ભજન્ય
પરમાત્મામાં પૂર્ણ પૂજ્યતા છે પણ તેનું પ્રગટીકરણ પૂજકની પૂજા અધિકરણના વિષય બહુ જ થોડા છે બની શકે છે. પણ
દ્વારા થાય છે. પરમાત્મા અનુગ્રહના સાગર છે પણ એની સરંભ જનિત અધિકરણના વિષય તે નિગોદ આદિ સર્વ
અભિવ્યકિત ભકતની ભક્તિ દ્વારા થાય છે. જીવો બની શકે છે.
નમુથણું–શકસ્તવમાં આવતા “લેગનોહાણું” દ્વારા પણ - જેમ અવિરતિના કારણે કર્મને સતત આશ્રવ થાય છે પરમાત્મા અને સંસારી જીવોની પરસ્પર ઉપગ્રાહકના વધુ એમ કક્ષાના કારણે પણ સતત કર્મબંધ થાય જ છે. સરંભ સ્પષ્ટ થાય છે.
' : : એ સકષાય વેગ વ્યાપાર હોવાથી તે સર્વે સંસારી ના અધિકરણનો (કર્મબંધનું સાધન કરણ) ભેદ બને છે.
' લલિતવિસ્તરા” ગ્રંથમાં પૂ. હરિભદ્રસૂરિ મહારાજા
આ પદની ટીકામાં ફરમાવે છે કે “ક” એટલે ધમ" આ સત્ર દ્વારા પણ જેને પરસ્પર સંબંધ અને બીજાધાનાદિ યોગ્ય જીવ અને “નાથ' એટલે ગક્ષેમ ઉપગ્રાહ્ય–ઉપગ્રાહક રવભાવ સિદ્ધ થાય છે. '
કરનાર પરમાત્મામાં રહેલી આ નાથપણાની શક્તિની
અભિવ્યકિત જેનું યોગ અને ક્ષેમ થઈ શકે તેમ છે. એવા જે અધિકરણના વિષય ન બનવું હોય તે કષાયના પ્રતિપક્ષી
ચરભાવમાં આવેલા છ દ્વારા જ થાય છે અને મંત્રી આદિ ભાવ કેળવવા જ જોઈએ. અધિકરણ દ્વારા રવ
ધમં બીજાધાનાદિ વેગ ભવ્ય છાના યોગ અને ક્ષેમ પણ પરના અહિતમાં અને મૈત્રી આદિ ભાવ દ્વારા સ્વપરના
પરમાત્માના અનુગ્રહના પ્રભાવે જ થાય છે. અર્થાત હિતમાં નિમિત્ત બનાય છે.
સહકારી બીજા કારણે કરતાં પરમાત્માની ભક્તિને જીવ ષ મોક્ષનો બાધક છે :
પ્રભાવ સર્વાધિક છે. પરમાત્મામાં એટલે કે તેમની આજ સુધી આપણુ આત્માને મેક્ષ ન થવામાં કારણ
આજ્ઞામાં "જેમ તારતા રહેલી છે. મોક્ષપ્રાપ્તિને ભૂત મોક્ષ જ છે. અને મેક્ષપ્રાપ્તિની રુચિ અભાવ છે.
કારણુતા, રહેલી છે, એમ તેમની આજ્ઞાની ઉપેક્ષામ
અપેક્ષાએ મારક્તા અને ભાવવૃદ્ધિની કારણતા પણ રહેલી છે. એમ જિનાગ કહે છે. મેક્ષ એટલે જીવન શુદ્ધ સ્વરૂપ. - મેક્ષને કે એ હકીક્તમાં શુદ્ધાત્મસ્વરૂપને જ ઢોષ છે.
પરમાત્માના ગુણોના અને તેમની આજ્ઞાના આદર, બહુમાન
અને પાલન દ્વારા ભકતાત્મા જેમ પરમાત્માની પૂજ્યતા, અર્થાત જીવત્વને દ્વેષ છે. શુદ્ધ જીવને દોષ હોય ત્યાં અશુદ્ધ જીવ પ્રતિ તે જ સંભવે છે. પોતાના ઘરના કે
તારકતા આદિ ગુણોની અભિવ્યકિતમાં નિમિત્ત કારણ બને છે સર્વ કેઈના જીવ પ્રત્યે દ્વેષભાવ જ મોક્ષને બાધક બને છે.
એમ મિશ્યા દષ્ટિ વગેરે છે એમને અનાદર-તિરસ્કાર શુદ્ધાત્મ સ્વરૂપની પ્રાપ્તિને અવરોધક બને છે. માટે જ
કે આશાતનાદિ કરવા દ્વારા પરમાત્માની નિગ્રહશકિતને મેક્ષની સૌ પ્રથમ શરત મુકિતના હૈષને અભાવ છે.
એટલે કે એમની આજ્ઞાના ઉથાપનમાં રહેલી અને પછી બીજી શરત મોક્ષ પ્રત્યેની તીવ્ર રુચિ
ભીષણતાને પ્રગટ કરવામાં નિમિત્ત કારણ બની રહે છે એમ છે. એને અર્થ એ જ કે સર્વ જી પ્રત્યે દ્વેષભાવ
અપેક્ષાએ સમજી શકાય છે. આ રીતે સિદ્ધ અને સંસારી દૂર કરી એમના પ્રતિ પરમ મિત્રભાવ પ્રગટાવવું જોઇએ.
આત્માઓની પણ પરસ્પર ઉપગ્રાહકતા ઘટીવી શકાય છે. એ વિના મેક્ષ શકય નથી. ' '
ગુણી પ્રત્યેનું માધ્યસ્થ મહાન અહિતકારી છે : . સંસારી અને સિદ્ધ આત્માઓને પરસ્પર સંબંધ એ '' સિદ્ધના આત્માઓ પૂર્ણગુણી છે. શેષ પદે રહેલા પરમેડિઓ એમની ઉપગ્રાહકતા. આમાં કમંથી લિપ્ત હોય કે અલિપ્ત પણ મહાન ગુણ છે. પૂર્વગુણી બનનારા છે, એમના પ્રત્યે હોય, પણ જીવ તો દરેકમાં એક જ સરખું હોય છે. જીવત્વ જે રહપૂર્ણ અમેદભાવ પ્રગટાવવામાં ન આવે તે તેમની જાતિની અપેક્ષાએ જીવ જીવ વચ્ચે કોઈ ભેદ જ નથી. એટલે એટલે કે તેમના જ્ઞાનાદિ અનંત ગુણેની ઉપેક્ષા કરી જ અશુદ્ધ એવા સંસારી જીવોને પરમ અશુદ્ધ પરમાત્મા સાથે
કહેવાય... પણું જીવન સંબંધ છે જ. તે કઈ રીતે છે તે હવે જોઈએ.
ગુણી અને ઉપકારી આત્માઓ પ્રત્યેની ઉપેક્ષા સેવવોથી જે સમયે એક આત્મા સિદ્ધ થાય છે તે જ સમયે એક આમાનું ભયંકર અહિત થાય છે, કહ્યું પણ છે કે...મા