________________
પ્રબુદ્ધ આર્યન .. .
, , , , , , ,
, , - - - - परस्परोपग्रहो जीवानाम् ।
- સ્વ. પૂ પન્યાસ શ્રી ભદ્રંકરવિજ્યજી (ગતાંકથી પૂણ)
રહેલું છે એમ સૂક્ષ્મ દ્રષ્ટા (સવા) મહાપ કહે છે: ઉદાસીનતા અજ્ઞાન સૂચક છે : .
हेतुमस्य परं भावं सत्वाद्यागो निवर्तनम् । છવદ્રવ્ય અને અછવદ્રવ્ય વચ્ચે પરસ્પર વૈધમ્ય
gષાન જળ મેંતે રકમ વર્જિન : - હોવાથી ભેદ છે. પણ બધા જેમાં કેટલાક ધર્મો સમાન
આ શ્લોકનું તાત્પર્ય એ છે કે પાપમાં ડૂબેલા સંસારી હોવાથી અભેદ પણ છે એમ શ્રી જિનાગમ ફરમાવે છે.
જીવને જ્યારે ત્યારે પણ પાપ ન કરવાની શક્તિ ઉત્પન્ન જડ પદાર્થો આત્મભિન્ન હોવાથી એના પ્રત્યે ઉદાસીન
થાય છે એની પાછળનું પ્રેરક બળ (તાવ) છે કરુણાને વૃત્તિ રાખવાની હોય છે. પણ જીવ સાથે જીવત્વરૂપે
ઉત્કૃષ્ટ શુભ ભાવકર્યચિત અભેદ હોવાથી એમના પ્રત્યે મૈત્રીભાવ પ્રગટાવવો -જરૂરી છે. '
કેઈ જીવ દુઃખી ન થાઓ, કેાઈ જીવ પાપ ન કરે, સવ"
જીવ કર્મોથી મુકત બને. જિનશાસનના રસિક બને. આવી પણ સર્વ જીવો સાથેના આ ય સંબંધનું યથાર્થ
કરુણાસભર જે ઉત્કૃષ્ટ શુભ ભાવના ઉત્તમ પુરુષના હતી. સાન નહિ હોવાથી આપણે જડની જેમ જીવની પણ ઉપેક્ષા
કરાદિના) અંતઃકરણમાં સદા પૂરાયમાન રહે છે તે શુભ કરીએ છીએ. એમ કરવાથી આપણે સ્વ–પરના અહિતક્ત
ભાવના જ છોને પાપ ન કરવાની વૃત્તિ ઉત્પન્ન થવામાં બનીએ છીએ. જે ઉદાસીન (માથુ) ભાવ જડ-ભૌતિક પદાર્થો
અદૃશ્ય પ્રેરણા આપે છે. પ્રત્યે કે કર્માધીન જીવોના પાપાચરણ પ્રત્યે કેળવવાને હોય છે તે ભાવ આપણે અનંત જીવો પ્રત્યે ધારણ કરીએ છીએ.
આ ઉત્કૃષ્ટ કરુણા ભાવના પ્રભાવે નિત્ય વૈરવાળા ની તે એમાંથી એ જ સાબિત થાય છે કે આપણને હજ જીવ
આદિ મન પરિણામે પણ શાંત થઇ જાય છે. ક્રોધની અને જડભેદનું જ્ઞાન જ નથી થયું અથવા સર્વત પરમાત્માના આગથી સદા પ્રજવલિત રહેતે ચંડકૌશિક નાગ કરુણાસાગર શ્રી યથાર્થ વચન ઉપર વિશ્વાસ નથી પ્રગટ.
મહાવીર પરમાત્માના કરુણાભર્યા બે શબ્દોએ જ પ્રશાંત બની સંબંધમાં ખટ લાગે છે :
ગયો હતે. દુગતિની ખીણમાં ગબડતે બચી ગયું હતું.
પ્રત્યક્ષમાં કે પરોક્ષમાં સર્વત્ર આ કરુણનો ઉત્કૃષ્ટ શુભભાવ આ૫ણુને પિતાના સુખ-દુ:ખના કે હિતાહિતના વિચારની
જીવ માત્રને શુભની પ્રેરણા આપી જ રહ્યો છે. ભાવની જેમ સવં ના સુખ-દુઃખાદિને વિચાર પણ છેવત્વ , આટલી ઘેરી અસરને લઇને જ જીવો પરસ્પર હિતાહિતમાં તરીકેના એક સંબંધને લઈને આવી જ જોઈએ. સર્વના નિમિત્તભૂત બની રહ્યા છે. શુભ વિચાર વિના વાસ્તવમાં સ્વનું હિત થઈ શકતું નથી. સર્વ કેવો સાથેના એક સંબંધને જાળવી રાખવા માટે મંત્રી આદિ
જેમ અવિરતિ કપાય પ્રમાદ કર્મબંધના હેતુઓ છે એમ તાવે અનિવાર્ય છે. આ ભાવમાં જેટલા અંશે ન્યુનતા-ખોટ
અજ્ઞાનતા અને તજજન્ય મિથ્યાવિ પણ આશ્રય હેતુ છે. આવે છે એટલા અંશે જીવો સાથેના સંબંધમાં કે તેમના દ્વારા
હિંસાદિ અઢાર પાપમાં મિથ્યાત્વ સૌથી મોખરે છે એની થતા હિતમાં આવે છે. મૈત્રીભાવ વિનાના સંબધે હિતકારી
હાજરી જ્યાં હોય છે ત્યાં બધાં પાપ વગર ત્યાં આવીને નહિ, અહિતકારી બને છે
ઊભાં રહે છે.
નિગદના છાને પણ મિથ્યાત્વને સતત ઉદય હોય છે, ભાવોની વ્યાપક અસર :
એમની ચિત્તશકિત અત્યત અવિકસિત હોવાથી એમના શુભ કે અશુભ ભાવની જેવી અસર આપણું ચિત્તને થાય મિથ્યાત્વને અનાગ મિથ્યાત્વ કહેવાય છે. આ અનાબેગ છે તેવી જ અસર એ ભાવ જેને ઉદ્દેશીને કરવામાં આવે છે મિથ્યાત્વાદિના કારણે એ છોને પણ સતત કર્મબંધન ને પણ વહેલી કે મોડી અવશ્ય થાય છે. “
વરોવકરો થાય છે. fiવાના' સૂત્રથી પર એ જ વાત સ્પષ્ટ થાય છે. ભાવની રિસ્પર અસર વિના સવ' ને ઉપગ્રાહક સ્વભાવ ઘટી
સર્વના હિતની-ચિંતા કરનાર કેઈ દુઃખી-પાપી ન કિતા નથી. જે ની સાથે કાયા કે વાણી દ્વારા સંબંધમાં
રહે–ની શુભ ભાવના ભાવનાર ઉપકારી આત્માઓ પ્રતિ બાવવાની કોઈ જ શકયતા નથી. તે જીવોની સાથે પણ
સ્નેહભાવ અને પ્રભાવ ન જાગે એ પણ મિથ્યાત્વને જ. નાવાત્મક રીતે સંબંધ હોવાથી ઉપગ્રાહક બની શકાય છે.
એક પ્રકાર છે. કારણ એમાં ઉપકારીને ઉપકાર તરીકે અસ્વીકાર મને આટલો વ્યાપક પ્રભાવ હોવાથી આ સૂત્ર સર્વ જીવોને
થાય છે. વિંગ સવંદા લાગુ પડી શકે છે.
- નિવેદાદિના જીવને સર્વ જીવ પ્રત્યે અનાગ ‘ગબિન્દુ ગ્રંથરત્નમાં પૂ. હરિભદ્રસૂરિ મહારાજાએ
મિથ્યાત્વના કારણે સતત ઉદાસીન ભાવ હોય છે. રમામાના કણ ભાવના મહાન પ્રભાવ બતાવતાં કહ્યું છે
હિંતચિંતક ઉપકારી અમાએ પ્રતિ પણ મિત્રભાવ સર્વ જીવોના પાપ અકરણ નિયમમાં પ્રધાન કરુણરૂપ
કે પ્રમોદભાવ એ દાખવી શકતા નથી. તે સર્વ જીવ પ્રતિના ત્કૃષ્ટ શુભ ભાવ જ હેતુભૂત છે. કેમકે પ્રાણીઓમાં સવા
મિત્રભાવની વાત જ ક્યાં રહી? શુભ ભાવે (અપરાધો)નું નિવર્તન કરવાનું સામર્થ્ય એમાં
જી પ્રત્યેને આ ઉદાસીનભાવ સર્વે ને પરસ્પર અહિતમાં