________________
Regd. No. MH. By / Sonth 54 Licence No 1 3?
મક
પ્રબુદ્ધ જીવન
વષ:૫૦ અંક: ૧૦થીરી
મુંબઇ, તા. ૧-૩-૧૯૮૯ ( ૧ - ૧૬- 4 ( વાર્ષિક લવાજમ રૂ. ૩૦/- છૂટક નકલ રૂા. ૩-૦૦
8 1-3-cછ મુંબઈ જૈન યુવક સંઘનું પાક્ષિક મુખપત્ર ,
પરદેશમાં વાર્ષિક રૂ. ૩૦૦
તંત્રી : રમણલાલ ચી. શાહ
વિજય વલ્લભ સ્મારક : દિલ્હીમાં જી. ટી. કરનાલ રોડ ઉપર આવેલા વિજય
વર્ષથી શ્રી રાજકુમાર જૈન પિતાની કુશાગ્ર બુદ્ધિ અને વલ્લભ સ્મારકમાં પ્રતિષ્ઠા મહોત્સવને ભવ્ય અને ગૌરવપૂર્ણ
નિષ્ઠાથી, તન, મન અને ધનથી પૂરા સમર્પિતભાવે સ્મારકકાર્યક્રમ પ. પૂ. વિજય દિનસૂરીશ્વરજી મહારાજ સાહેબની
નિમણુના આ કાર્યમાં લાગી ગયા હતા. પવિત્ર નિશ્રામાં તા. ૧લી ફેબ્રુઆરીથી ૧૧મી ફેબ્રુઆરી
દિલ્હી અને પંજાબમાં આતંકવાદી પ્રવૃત્તિને ભય રહેતા સુધી અત્યંત વિશાળ પાયા ઉપર શાનદાર રીતે યોજાઇ
હોવાના કારણે સુરક્ષાની વ્યવસ્થા પણ પાકે પાયે કરવામાં ગયે. આ પ્રસંગે વિશાળ સાધુ – સાવીએના સમુદાય
આવી હતી. દરેક પ્રતિનિધિને ઓળખપત્ર આપવામાં આવ્યું ઉપરાંત દેશ-વિદેશથી પધારેલા અનેક નામાંકિત મહાનુભાવો
હતું અને અજાણ્યા માણસે રમાકના પટાંગણમાં પ્રવેશી ન સહિત પચીસ-ત્રીસ હજારથી વધુ માણસે ઉપસ્થિત રહ્યા
જાય તે માટે પૂરેપૂરી તકેદારી રાખવામાં આવી હતી. હતા. રોજેરોજ વિવિધ પ્રકારના કાર્યકમે-જલયાત્રાને વરાડે,
બાવીસ એકર જેટલી વિશાળ જગ્યામાં તૈયાર થઈ રહેલા કુંભસ્થાપના, જવારારોપણ, વિવિધ પ્રકારનાં પૂજને તીર્થંકર પરમાત્માનાં પાંચ કલ્યાણુકે તથા ધર્મસભાએ, અધિવેશને ,
આ વિજય વલ્લભ સમારકના આ સંકુલમાં સૌથી મહત્ત્વનું વિઠગોષ્ઠીઓ, રાત્રિભાવનાઓ અને સાંસ્કૃતિક કાર્યક્રમ
સ્થાન તે વિજ્ય વલ્લભસૂરિનું ગુરુમંદિર છે. વિશાળ ઘુમ્મટઈત્યાદિનું દ્રષ્ટિપૂર્વકનું આયોજન કરવામાં આવ્યું હતું.
વાળા આ મંદિરમાં સ્વ. પૂ. વિજય વલ્લભસૂરિની વિશાળ મંડપમાં હજારો શ્રોતાએ બેસી શકે એવી વ્યવસ્થા
શ્વેત આરસની ૪૫ ઈંચ ઊંચી ભવ્ય પ્રતિમા છે. જીવંત કલેઝ સરકીટ ટી. વી. સાથે કરવામાં આવી હતી. બહારગામથી
અને આબેહૂબ લાગતી આ પ્રતિમા જોતાં જ તે જેનારનું આવેલા સેંકડે પ્રતિનિધિઓને ઊતરવા માટે સ્મારકના સ્થળે તેમજ
મન હરી લે તેવી છે. વિશાળ રંગમંડપમાં આ પ્રતિમાજી દિલ્હીમાં અન્યત્ર વ્યવસ્થા કરવામાં આવી હતી. ભાજન અને
જોતાં જ અનેરો ઉલ્લાસ અનુભવાય છે. વિજય વલ્લભસૂરિના ચાપાણીની સરસ વ્યવસ્થા સવારથી તે સૂર્યાસ્તના સમયૂ
૮૪ વર્ષના જીવનકાળને લક્ષ્યમાં રાખી આ ગુરુમંદિરનો સુધી સતત ચાલુ રાખવામાં આવી હતી. ધર્મસભામાં
ધુમ્મટ જમીનથી ૮૪ ફટ ચે બનાવાય છે. એનું જુદા જુદા સાધુ ભગવંતે, સાધ્વીજી મહારાજ, વિદ્વાને
સ્થાપત્ય-વિધાન પણ અનોખી શૈલીનું છે અને ગુલાબી પ્રધાને, શ્રેષ્ઠિઓ વગેરે અનેકનાં વક્તવ્ય ગઠવવામાં આવ્યાં
પથ્થરમાંથી કરવામાં આવેલી આખી રચના દુરથી પણ ભવ્ય હતાં તથા ગ્રંથવિમેચન અને બહુમાનના જુદા જુદા કાર્યક્રમે
અને મનહર લાગે છે. આ પ્રતિમાજીની પ્રતિષ્ઠા મુંબઈના પણ જાયા હતા. આ પ્રસંગે ખાસ પધારેલા શ્રી જગદી વલ્લભભકત શ્રી શૈલેશ કે ઠારી અને એમના પરિવારે કરી. ' ટાઇટલર, રમેશ ભંડારી વગેરે રાજદ્વારી મહાનુભાવોએ પ્રેરક
ગુરુમંદિરને અડીને એની પાછળના ઉપરના ભાગમાં ઉદ્દબોધન કર્યા હતાં. વિશાળ ધરણે એક ભવ્ય કાર્યક્રમનું ચૌમુખીના પ્રકારનું જિનમંદિર બનાવવામાં આવ્યું છે. એમાં આયોજન કેટલીય સરસ અને સુવ્યવસ્થિત રીતે થઈ મૂળનાયક તરીકે વાસુપૂજ્ય સ્વામી છે. એ ઉપરાંત બાકીની શકે તેનું દષ્ટાંત આ પ્રતિષ્ઠા મહેસવ કાર્યક્રમ ત્રણે બાજુમાં પાર્શ્વનાથ ભગવાન, આદીશ્વર ભગવાન અને પૂરું પાડયું હતું. એના આયોજનમાં શ્રી રાજકુમાર મુનિસુવ્રતરવામીની પ્રતિમા બિરાજમાન છે. આ જેન, શ્રી નિર્મળકુમાર જૈન, શ્રી વિનોદભાઈ દુલાલ, ચારેય પ્રતિમાઓ ૩૬ ઇંચની છે. એક સરખા શ્રી રામલાલ જૈન વગેરે સહિત ભજન સમિતિ, સ્મારિકા કદની અને શિલ્પના સુંદર નમૂના સરખી છે. એ માટે સમિતિ, અનુષ્ઠાન સમિતિ, પ્રચાર સમિતિ ઈત્યાદિ વીસેક ‘શ્રી વાસુપૂજ્ય જૈન શ્વેતામ્બર મંદિર કેટ’ નામના અલગ જેટલી જુદી જુદી સમિતિઓએ પિતપોતાની જવાબદારી ઘણી પ્રેરટની સ્થાપના કરવામાં આવી છે. ગુરુમંદિરમાંથી આ ચૌમુસારી રીતે ઉઠાવી લીધી હતી. સ્વ. પૂ. મૃગાવતીશ્રીજીની ખીમાંની એક પ્રતિમાનાં દર્શન થાય છે, આ ચારે પ્રતિમાઓની ભલામણથી લાલા ખેરાયતીલાલે પિતાના એક પુત્ર શ્રી તથા અન્ય પ્રતિમાઓની પ્રતિષ્ઠા પણ ચાર શ્રેષ્ઠિઓને હાથે રાજકુમારને પિતાને વેપારઉદ્યોગમાંથી નિવૃત્ત કરી તેમને થઈ, અને એ આનંદેલ્લાસના મુદ્દતેં હેલિકોપ્ટરમાંથી પુષ્પવૃષ્ટિ માથે સ્મારકની બધી“ જવાબદારી સોંપી હતી અને છેલ્લાં દસ પણ થઈ