________________
તા. ૧-૫-૮૯ તા. ૧૬-૫-૨૯
પ્રબુદ્ધ જીવન : સુક્ષ્મ જયંતી વિશેષાંક
ખુમારી ને નમ્રતા હીણ રા. પાફક
કુરબાનીની
મલિ
મૂર્તિ
મૂઠી જેવડુ મંદિર મારું તે તારી વિરાટ ! વામન બનીને આવવુ હાય તે આવરે તૈયાને ઘાટ હું જો પાલિયે તારે ચંપાવા આવડે થાઉં અધીર, તે તને તારું માન જરીક જ પડતાં શેની પીડ ? ઝુલે પગથિયે ચાંપજે મારા હૈયાના હીણા રાગ, આજે દુખાવષ દાવાનળ. ત્રીજે તૃષ્ણાના ડાઘ અરધો ઉપાડીને પગ તુ થંભીશ કે રખે વાગે શૂળ વાસનાની મારી, ત્યાં તે તને જોઇ ખડશે એ સમૂળ બલિ મારે થાવુ. આજ બરાબર આવતુ આણી વાટ; મૂઠ્ઠી જેવડે તે મંદિર મેર મૂતિ' હા તારી વિષ્ટ. આતિથ્ય' કાવ્યસ’મહુ,
-ઉમાશ’કર જોશી
સમગ્ર કવિતા : પૃ. ૪૫૮
ભકત પ્રદ્મલાદને પુત્ર વિરેચન વિરેચનતા પુત્ર લિ. તે જ પાતાળના તે દૈત્યને રાજા, બલિરાા તે તે તપમાં મહા બન્નાય, એ લિરાજા અને વિષ્ણુના વામનાવતારની એક પુરાણ કથા છે. વિષ્ણુએ વામનાવતાર બલિરાજાને કારણે જ લીધેલા. ત્રેતાયુગમાં વિષ્ણુ અદિતિની કૂખે જન્મ્યા અને વામન રૂપે ઓળખાયા.
આ
વિષ્ણુએ આ વામનરૂપ ઇન્દ્રને મદદ કરવા ધારણ કર્યુ. તપસ્વી અલિરાજાએ ઇન્દ્રપદ પ્રાપ્ત કરવા મન કયુ. સે ય કરવાના સંકલ્પ કર્યાં. નવાણું પૂરા કર્યાં. સેમે પૂરે કરે તે પૂર્વ' વિષ્ણુ વામનાવતારે પ્રગટ થયા. તેમને ચિંતા પેઠીઃ રખેને બલિના આ સેમે યજ્ઞ પૂરા થાય! રખેને તે ઇન્દ્રપદ ખાટી જાય ! તેતેન્દ્ર પેાતાનું પદ ગુમાવી બેસેને ? એ વિચારે બુલિને નિષ્ફળ કરવા માટે જ લીધેલે વામનાવતાર, પછી તે વામન રૂપે જઈને ઉભા રહ્યા, બલિ રાજાને દ્વાર; ‘મને ત્રણ ડગલાં જેટલી ભૂમિ દાનમાં આપ.' માગણી કરી. ત્યારે દૈત્યેના ગુરુ શુક્રાચાયે અલિને ચેતવ્યે ‘આ વિષ્ણુ છે. દાન આપતાં વિચાર કરજે. તરકટ કરી તને છેતરશે.' પણ્ લ જેનુ નામ. કુરબાની કરવામાં પાછી પાતી પ્રેમ કરે ? એક વેળા કરેલ સંકલ્પ ક્રમ ઉથાપે ? ‘યજ્ઞમાં દાન માગનારની ઈચ્છા પરિપૂર્ણ કરવી જ જોઇએ.’ આ ભાવનાથી બલિરાજાએ વિષ્ણુને ઓળખ્યા છતાં; દાનની હા પાડી. સમર્પણના સકલ્પ અથે' જલની અગ્નિ ભરી અને જેવી બલિએ જલની અજ ભરી કે લાગલું જ વિષ્ણુએ છલ કર્યુ”: રૂપ લયું. લઘુ વામતરૂપે દુર કર્યું, બદલે વિરાટરૂપ ધારણ કર્યુ સાક્ષાત થઇ ભાવિ કાય! પ્રથમ પગલામાં સમસ્ત પૃથ્વીને આવરી. બીજે પગલે અસીમ આકાશને વ્યાપી લીધું. પણ તે પછીનું ત્રીજું પગલું ? તેણે બલિને પૂછ્યુ’: ‘ખાલ ! હવે ત્રીજુ પગલુ કાં ભરું ? અગ્નિ માટે દાનનુ તેના અમલનું આ અ ંતિમ આચરણકહે કે શરણ હતું. મોયે દેવ ! ત્રીજુ પગલું મારા દેવ પર ! ખીજે કર્યાં ?
થયુ, વામને ત્રીજું પગલું ભર્યુ" ! ભયુ" ભર્યુ અને એવી રીતે ભર્યુ કે બર્લિનમાં દ્ર પર પય ટેકવ્યા. બાવ્યા.
07
૨૫
એવા દબાવ્યા કે અગ્નિ ચ પાતે ચોંપાતા રૂઠે જઇ પડયો સાતમે પાતાળે જતે ત્યાં સ્થગિત થયા. વિષ્ણુની કસારી પૂરી થ. તે પ્રસન્ન થયા : ‘ત. તને આ મન્વંતરમાં ઉપેન્દ્રનુ પદ : પછીના મન્વંતરમાં ઇન્દ્ર પદ ! આ છે અલિવામનની પુરાણકથા. એ કથાને આપણા કવિએ અહીં રૂપકલેખે પ્રયાયુ; અને ભકિતનું સુ ંદર ભજન ધયું. બલિ આમ તે દૈત્યઅસૂર; પણ તાપસાધનાવર્ડ ઇન્દ્રદેવતાનું પદ પામ્યો. મનુષ્યજીવ પણ અમૂરની વૃત્તિએથી ભરેલા છે. એમાંથી આસુરી વૃત્તિઓને એગાળવાના અને અલૌકિક ઐશ્ચય'ને પામવાને અજન્મ કીમિયા આ ભજનમાં નિર્દેશિત છે. તે કયા ? પરમાત્માની કૃપા વડે તે કસોટી વડે. ભકત તે યને તપને માગે' પ્રેરાય છે. સમર્પિત બનવા સો' થાય છે, અને ભગવાનની કસણીમાંથી તે પાર પડે છેઃ બલિરાજાની જેમ દિવ્યતાને અધિકારી અને છે, આ પદમાં તે માટેની ભક્તિની તાલાવેલીભરી માગણી નિવૃતિ છે. પણ તેની એક ખૂબી છૅ, છા છે, ાનક છે. એ માગણીમાં, આત્મસુધારણાની નિશ્ચયાત્મકતા છે તેમજ પ્રભુ પ્રત્યેના આત્મીય અધિકારની ખુમારી છે; તે વળી નિજી મર્યાદા માપવાની મીટાવવાની સહુજ નમ્રતા પણ છે.
એક બાબત અહીં નોંધવાની પુરાણમાં વામને રે પગલાં ભર્યાં, તેને ત્રણને આંક ગણવાય છે. એ કારણે જ વિષ્ણુ ‘ત્રિવિક્રમ' અને વિક્રમ' નામે ઓળખાયા. કાણુ જાણે, આ ઘટનાને ક એવી રીતે મહિમા થયા !. કે આગળ જતાં, સુર્યના દિનભરના ગંગનાંગણના સંચારના સમયને ત્રણ ક્રમેાતા સંબંધ પણ પ્રસ્તુત પુરાણ કયાના વિસ્તારરૂપે થયે; એ રીતે એ મહત્ત્વના પુરાણ કલ્પનને અન્ય અન્ય કથા વડે ગ્રુતિ કરેલ છે.
પણ્ લાકકથા વામનના ત્રણને બદલે સાડા ત્રણ ડગલાંના આંક માંડે છે; જે કાવ્ય ચમત્કૃતિપ્રેરક છે. પણ આ ગીતના કવિએ તે નાટ્યા મક છટાએ વામનના અડધા પગલાને કવિત્વથી લડાવ્યું છે! તેમણે એ અર્ધા પગલાની લેકકથા પ્રેરિત ચેષ્ટાને ઉપાડી લીધી છે. એ ચેષ્ટાની સગતિકતા તે સ્થિરતાના યુગપત્એકી સાથના વણ્'તે, 1 બુદ્મિની સાધનાને ૨ વામનની અનુગ્રહભરી કસોટીમય કૃપાને, તેમજ ૩. ખુદ આ ભજનને યે તે બિંદુએ કવિત્વના કળશ ચડાવ્યો છે. એ રીતે, કે જે ભાવ પ્રગટ કરવામાં ખાસ કરીને ચિત્રકલા કામયાબ નીવડી શકે તે કાવ્યકલા દ્વારા તે સુપેરે સાક્ષાત કરી શકયા છે. અધ ડગલાની આ દ્વિધાનુ પ્રત્યક્ષીકરણૢ કરવા છતાં, ત્રણ ડગલાંની મામિ ક હકીકત છે તેમાં દ્રષ્ટિએ કશે ફેરફાર કર્યાં નથી. તે યથાવત્ છતાં તેનું કવિત્વ વધુ મામિ`ક બન્યુ છે. કારણ ભાવવાહિતા વધુ સૂક્ષ્મ બતી છે. વાસનાને આવે અસાધારણ પ્રભાવ, તે વિના શું આવી સુંદર રીતે બતાવી શકાયા હત ખરા કે ? :
કોં
પુરાણ
આ લાર્જનના બે માર્મિક શબ્દયુગલ જે શ્લેષયુગલ પણ