SearchBrowseAboutContactDonate
Page Preview
Page 110
Loading...
Download File
Download File
Page Text
________________ 28 પ્રબુદ્ધ જીવન : સુવર્ણ જયંતી વિશેષાંક તા. ૧-૫-૮૯ તા. ૧૬-૫-૭૮૯ મર્યાદાસભર અરિતત્વમાં તે અસીમ ઇશ્વરની ઉપસ્થિતિ યાચે છે. પણ તે કેવી રીતે ? શરૂમાં ઇશ્વર લઘુક સ્વરૂપે આવીને તેની ચેતનામાં વાસે વસે, તેવુ કહે છે. કાવ્યની અંતિમ ટૂંકમાં તેના વાસ વિશે કવિ શું કહે છે, તે આપણે જોશું. લઘુકો અથ' સૂક્ષ્મ સ્વરૂપે, એવા જ કવિને અભિપ્રેત હશે ને ? કે પછી, જીવની લઘુતાને અનુસાર બનવાનુ, એવુ જ તેનુ સૂચન સમજવું ? અને ભગવાન પાસે તે અનંતરૂપની શક્તિ છે. જેવી ભકતની ભક્તિ તેવી પ્રભુની રૂપશક્તિ ! ‘વામન' તેનુ વડુ ઉદાહરણ છે. માટે કવિએ પણ એ જ શબ્દ પ્રયાન્મ્યા. હવે પછી આ 'વામન' શબ્દ કેવી રીતે આખી કૃતિના નિર્માણમાં સક્રિય બની. રૂપકવિતાર થઇ રહેશે, તે જોવું રસપ્રદ બનશે. જેને અ તે અલિ' જોડેને મેળ જામશે. ૨૬ છે, તે માન ખેંચે છે. તે છે 'વામન' અને અલિ.’ એને કળતાં આખુ કાવ્ય અને તેનેા કસબ છંતા થાય છે. પુરાણ સ્થાની એથેને સાથે સાથે જીવશિવના અથવા ભગવાનભકતને સખ સ્થપાતા જણાય છે જે, એક બાજુથી પુરાણકથાના સદ' રચે છે. અન્ય બાજુથી ભગવાનભક્તના વ્યવહારના મુદ્દો ઉપસાવી આપે છે એ બે પદો એટલે કે શબ્દો, કહ્યું તેમ શ્લેષવાળા-દ્વિઅથી' છે. એ રચના પકડાતાં, કાણુ કાને સ ંખાધી રહ્યુ` છે, તેને નિશ્ચિંતાથ–પ્રસ્તુતા' પ્રકા જાય છે. ત્યારે ખબર પડે છે કે એ પુરાણુ કલ્પનની જોડાજોડ ભગવાનભકતને ભાવસ બાઁધ પણ એની મેળાએ નિજી શૈલીએ વાત આવે છે એથી આ કૃતિ, ઉપરની એટલે કે બહારની બાજુએ એક અને ભીતરી બાજુએ અન્ય - એવું ઉભયરંગી ભાવમનહર કાવ્યપાત ધરાવે છે. એ અને શ્લેષાત્મક શબ્દોમાંથી વામન' છે, વિષ્ણુના એક અવતારનું બટુક સ્વરૂપ. જે બટુક સ્વરૂપનુ કથાપ્રસગમાં મામિ' પ્રયોજન અને પરિણામ છે, તે તેને બીજે અ' તે ભગવાનભકત વ્યવહારસ ખ ધને છે. વામન’ઇશ્વરનીલબુક કહેતાં સૂક્ષ્મ અને વચક છતાં કલ્યાણુક હસ્તિને રૂહાથ' નિર્દેશ છે. જેથી તે અકલિત-અગમ્ય શક્તિ છે. ભજનમાં વામન' પદ પ્રથમ આવે છે. અને તે આર બે આવે છે; જ્યારે અલિ' ચંદ્ર પાછળ અંત ભાગે પ્રત્યેાજાયા છે. તે અન્તને કાવ્યસ્થાને સંયોગ છે. કાવ્યમાંની શ્વરીય ભાવનાની પ્રથમતા-પ્રધાનતા પ્રભુંવાચક ‘વામન’ પદથી વ્યકત થાય છે. તે 'અગ્નિ' પૂર્વાકત ‘વામન' પદને અનુષ ગે હા, ભકતની આશ્રિતતાનું એ વાચક બની રહે છે. અલબત, ભકતની કુરબાનીને ને સમર્પિતતાને તે પુરસ્કારે છે. અને સમર્પિતતા એટલે જ ભાવનું શુદ્ધાચરણ, દરિતનુ દમન અને વાસનાચ્યાનુ વિગલન છે. મનુષ્યના ધ્રુભાવ અને તેની બાધાઓનુ નિસન છે. આ બન્ને શ્લેષાત્મક પદે, ભજનને વ્યંજનાસભર બનાવે છે. પ્રથમ પતિએ જોઈએ : મૂઠી જેવ ું મદિર મારું' ને મૂતિ' તારી વિરાટ ! વામન બનીને આવવું હેાય તે આવજે હૈયાને ઘાટ.' મનુષ્ય ને તેના અ ંતરાત્મા લઘુક છે. જ્યારે ઈશ્વર વિરાટ છે, એવા શિવના-ભકતભગવાનના ભારે વિપરીત તફાવત કવિએ વાતવાતમાં દર્શાવી દીધેા. અત્રે મનુષ્યના અંતરાત્માનું–તેની ચેતનાનું આસન હ”ને લેખ્યું છે. માટે જ તેને પવિત્ર એવા મંદિરનુ” રૂપક આપેલું છે. કારણ, જે બ્રહ્માંડે ઇશ્વરરૂપે છે, તે પિંડે અંતરાત્મારૂપે છે. તે પરથી જ ગીતાના અંતિમ અમ્માયમાં (અધ્યાય ૧૮, બ્લેક ૬૨), ભગવાન અજુ નને જણાવે છે: હે અજુન 1 ઇશ્વર સવ' જીવામાના હૃદયદેશમાં બિરાજ માન છે.' જો શકાશે કે અહી જીવ પેાતાની મર્યાદા પ્રમાણે છે. તેને વશ વતીને ઇશ્વરની ઉપકારકતા તે પ્રુચ્છે છે. અને મર્યાદાના વાચક રૂઢિગત શબ્દ . 'મૂઠ્ઠી' છે. અને 'મૂઠ્ઠી' તરીકે ત્રણ `વવામાં કેટલી મથાય'તા છે ! શરીરશાસ્ત્રમાં હૃદયનુ માપ અને આકાર મનુષ્યની મૂડી જેટલાં રૂઢાત છે. જીવના એવા થાઉં અબીર શેની પીઠ ?! સખાભાવના ખીજી બાજ હું જે પાવલિયે તારે ચ'પાવા આવડે તે! તને તારું માન જરીક જ છેડતાં વની આ સાધનશૈલી એક ખાજુ સમેવડિયાપણાના રણકાવાળી છે. તે શુદ્ધિકરણની ખેવનાના નિયના સૂરવાળી છે. આ પતિઓમાં જે નમ્રતાભરી ખેવના છે, તેની અભિવ્યક્તિ આતુરતા, તત્પરતા અને ભકતની અધીરતાથી પ્રગટ થાય છે.. તા ભગવાનને પ્રેમના પ્રતિસાદ–(Response) અર્થે અહી માન મૂકવા મિત્રના અધિકારે ને પૂછી રહે છે. કવિ આ આત્મીયભાવ ધરાળુ વચનેથી નિવૃતિ કરે છે. અત્રે તળપો ધરગથ્થુ ‘પાલિયે’ એટલે કે પગે ચરણે પ્રયાગ, ભાવની નિર્વ્યાજ સરળતા સાક્ષાત કરે છે અને હવે જીવ ભગવાનને બુજાવવાનાં કાર્યનું નામ પાડે છેઃ નાશ વ્હેલે પગથિયે ચાંપજે મારા હૈહૈયાના હીણા રાગ' ખીજે ખાવજે દ્વેષ દાવાનળ, ત્રીજે તૃષ્ણાના ડાધ. ભક્ત માટે પૃથ્વી આકાશ ને પાતાળને તેમણે માપી–વ્યાપી લીધાં હતાં, તે સદ'માં જ અહીં પ્રથમ પગલાને ઉલ્લેખ છે; અહી પ્રથમ પગરણમાં ભકત પેાતાના ચિત્તનું કાઇ ભૌતિક સ્થૂલ તત્ત્વ હરી લેવાનું કહે છે. અર્થાત્ મનુષ્ય ચિત્તની પશુમય વૃત્તિઓનું એકએક નિયંત્રણ કે પૃચ્છે છે. એ વૃત્તિએ છે હીન રાગ, દ્વેષ અને અન્ય વાસનાએ. એ ત્રણે. જીવ અંગે અહુ પ્રેરિત હાઈ બાધાકારક છે. કારણ જે અહપ્રેરિત છે તે જ દુતિપ્રેરિત છે. એટલે તેણે હીન પ્રેમના નિકાલ માગ્યા. તેની સાથે સકળાયેલ પન્નત્તિને નાશ માગ્યે કળા કવિ દ્વેષની દાવાનળ શક્તિની સત્ર – દાહકતાની અનિષ્ટ અસર પ્રબળ હાવાનું' સમજે છે. માટે જ ‘દાવાનળ’ જેવે ઉગ્ન જલદ રૂપક શબ્દ ત્યાં વૈજયેા. કવિ ત્રીજે ડગલે માનવની તૃષ્ણાએ વાસનાઓનુ વિસજન ઇચ્છે છે. જેના વિકારાનું વિષચક્ર ચિત્તને દૂષિત કરે છે એ વાસનાના પ્રભાવનું વર્ણન કવિ તાશ-ચિત્રાત્મક રીતે કરે છે. જુમ્મા ‘અરધ ઉપાડીને પગ તુ થંભીશ કે રખે વાગે શૂળ, વાસનાની મારી, ત્યાં તે તને જોષ ઊખડશે એ સમૂળ. અહી વાસનાનુ` પ્રાબલ્ય અને તે વિશેને વામનના પ્રતિભા અને હૃદ્ય રીતે રજૂઆત પામ્યાં છે. આ વાસનાના માનવ પર મ-જડ પ્રભાવ છે. અજ્ઞ ભગવાન જેવા ભગવાન પા
SR No.525974
Book TitlePrabuddha Jivan 1989 Year 50 Ank 17 to 24 and Year 51 Ank 01 to 16 - Ank 05 and 16 is not available
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1989
Total Pages292
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy