________________
&
પ્રબુદ્ધ જીવન: સુવર્ણ જયંતી વિશેષાંક
તા. ૧ ૫૮૯ તા. ૧૬-૫-૮૯
જનન અપ છીએ. આ પારખ્યાત દુર
“પ્રબુદ્ધ જીવનની વિચારયાત્રા અને મૂલ્યમથામણુને વંદન
૦ પુરુષોત્તમ ગણેશ માવળકર પરતંત્ર ભારતમાં પ્રજાકીય શિક્ષણ પૂરજોશમાં ચાલતું હતું: કેળવણીના વ્યાપ અને પ્રભાવ સારૂ એ બંનેની જરૂર છે. રસ્વતંત્ર પ્રજાસત્તાકમાં એ લગભગ અટકી ગયું છે. પારકી પરંતુ વિશેષ તાકીદ તો સાચી રીતે યુક્ત અને વિવેકયુકત સરકાર હતી ત્યારે પ્રજાના નેતાએ પિતાની સૂઝ-સમજ પ્રમાણે વ્યાપક શિક્ષણની છે. આપણને લખતાં-વાંચતા-ગણતાં આવડે જનસમુદાયમાં શિક્ષણયજ્ઞને પ્રજવલિત રાખવાની પરાકાષ્ઠા કરતા એ ખપનું છે. પણ પૂરતું નથી. વિધવિત પ્રજાકીય પ્રશ્નો તથા હતા. આજે આપણું શાસન છે તે વેળાએ આપણે નિષ્ક્રિય પડકાર શા છે એની સમજ કેળવવી વધુ આવશ્યક છે. અને નિરાશ થઈ ગયા છીએ. લેકશાહીમાં લેકે જ નેતાઓ વળી શિક્ષણને અર્થ લેકાને જે નથી આવડતું તે આવડે. છે એ તત્ત્વ તથા સત્ય આપણે હજુ પારખ્યું ને પકડયું નથી. અજ્ઞાનીમાંથી એ જ્ઞાની બને, એના કરતાં યે વધુ તે તેઓ જે પરિણામે પાર વિનાને આચાર અને પ્રમાણ બહારને દુરાચાર રીતે વર્તતા હોવા ઘટે એવું વર્તન એમને શીખવવાનેઅત્યારે પ્રવર્તે છે.
સમજાવવાનું છે. આજકાલ આવું શિક્ષણ ક્યાં અને કેટલું
અપાય છે ? આવે જ વખતે આહવાન અસાધારણ અને અવરોધે અવનવા છે તે ઘડીએ-વિચારની અને પ્રચારની સ્પષ્ટતા
એને અર્થ એ થયો કે આ ક્ષણે આપણા રાષ્ટ્રને તથા શુચિતા સવિશેષ હોવી ઘટે. જે પ્રજા સ્વતંત્રપણે અને વધારે ને ઉત્કટ અંશમાં સજાગ – સુજાણ – સુરસ્કૃત ભાઈમુકત રીતે વિચારી શકતી નથી તે આઝાદી અને લેકશાહી બહેનની અખંડ તથા અર્થભરી ક્રિયાશીલતાની ભારે જરૂરિ
ઈ બેસે છે. વિચાર કદી એકસરખે બીબાઢાળ, એકઠામાં વાત છે. આ કામ સરકારે કે સાંપ્રદાયિક સંસ્થાઓ બહુ નહીં જડબેસલાક રહેતું નથી. એ નિરંતર ગતિશીલ, સંવેદનસમ, કરી શકે. પ્રજાએ જાતે જ એ મોટે ભાગે ઉપાડી લેવું પડશે. નવાં સ્વરૂપ ધારણ કરતા રહે છે. વ્યકિતના તથા સમાજના સ્વૈચ્છિક રીતે અને સમર્પિત વૃત્તિથી કાર્યરત વ્યકિતઓ અને નિત્ય જીવન સાથે એ અતૂટપણે બંધાએલે ને વણાએલે મંડળીઓ પૂરા ભારતમાં એ માટે પ્રસરેલી જોઈશે. સામાજિક રહે છે. જે સમયે જેવી જરૂરિયાત ઊભી થાય તે મુજબ છે પ્રતિબદ્ધતા અને નિરબત ધરાવે એવી સંકલ્પયુકત સક્રિય નૂતન દિશા અને દૃષ્ટિ આપે છે માટે લેક્શાહી સમાજમ વ્યકિતએ તૈયાર કરવી પડશે. આજના યુગનું આ વિશિષ્ટ આપણે સહુએ અંગત જીવનમાં તેમ સાર્વજનિક વ્યવહારમાં થzકાય છે. એ અઘરું છે પણ અશકય નથી, અને એ કઠણ સતત સભાનપણે અને સમજણપૂર્વક વિચારશીલ રહેવું જોઈએ. છે તેથી જ કરવા જેવું છે.
સ્વરાજ્યના ચાર સફા ઉપરાંતનો સમય વીત્યા છતાં હજી ભારતમાં વિચારની, શિક્ષણની, સંરકારની મથામણ અને સિદ્ધિ પૂરતી અંકિત થઈ નથી. બધું જાણે આડેધડ ગબડે છે. સરકારે પર ને સ્થાપિત તંત્ર પર બધું છોડી દેવાની વૃત્તિ વધતી ચાલી છે. મેટાં મંડળે ઉપર નભવાનું વલણ વિસ્તરતું રહ્યું છે. વ્યકિતની હસ્તી હજી સાવ મરી ગઈ નથી. પણ વ્યકિત ઘટતી રહી છે, ભૂંસાતી ચાલી છે, નામશેષ થવાની અણી પર છે. નાનાં અને સામાન્ય જનનાં રવયંસ્કૃતં સમૂહો સક્રિય થતાં નથી. સ્વરાજ્યમાં કોણ જાણે કેમ “સ્વ”ની માત્રા ઓછીને ઓછી થવા લાગી છે !
મારે મન આ એક મેટે ભયસ કેત છે. એનાં દુપરિણામે ભોગવવાને પારે વધે એ પહેલાં આપણે ચાંકી જવું જોઈએ. અને સહજ પ્રેરિત સીધા સાદાં માનવ – વિચાર – આચાર વર્તુળાને આરંભ અબ ઘડીએ કરવું જોઈએ. એને માટે કેળવણીની નિતાન્ત આવશ્યકતા છે. એ કેવળ ઔપચારિક અને એાછા સમયની શિક્ષણ સંસ્થાએથી નહીં થાય. અવિધિસર અને આ વખત, જ્ઞાત-અજ્ઞાત રીતે ચાલનારી, કેળવણી પ્રક્રિયાથી એ સુપેરે થઈ શકશે. આજે આપણા રાષ્ટ્રમાં અક્ષરજ્ઞાનનું પ્રમાણ કંઇ વધ્યું છે અને પૌઢશિક્ષણને પ્રસાર પણ ગણનાપાત્ર થતા રહેતા જણાય છે.
- “પ્રબુદ્ધ જીવનની વિચારયાત્રાની તથા મૂલ્યમથામણની અડધી સદી પૂરી થઈ એ નાનીશી પણ અર્થપૂર્ણ અને ઐતિહાસિક ઘટના છે. નર્ચા વિચારની અવિરત નીરોગી સેવા આ સુંદરસ્વચ્છ મુખપત્રે પચાસ વર્ષથી એકધારી કર્યે રાખી છે. એમાં અનેક દિવંગત અને વિદ્યમાન આત્માઓને અભ્યાસપૂર્ણ અમ અને આદશભર્યો સાથ લેખે લાગ્યો છે. તેમાંય આ પત્રની તંત્રી-ત્રિપુટીએ-સદ્દગત મુ. પરમાનંદ કાપડિયાએ. સદ્ગત મુ. ચીમનલાલ ચકુભાઈએ અને પ્રાધ્યાપક રહી રમણભાઇએસાતત્યથી અને સંનિષ્ઠા સાથે એને પોષણ અને બળ આપ્યું છે. મથાળે એ કયારેક “જૈન” હોય કે જીવન’ રહે, મથામણમાં એ હંમેશ 'પ્રબુદ્ધ' રહ્યું છે. એ એનું વિશેષ છે અને ખાપણુ. છે. લોકશાહી પ્રજાસત્તાક ભારતને એની હાલની પળે, પ્રબુદ્ધ નાગરિકોની જ તાતી જરૂર છે. નેતાઓ તે ચેકબંધ છે, પણ નતિક રહે દોરનારાઓની કમી છે. ભકતાએ તે અસંખ્ય છે પણ વિચારપૂર્વક અને શ્રદ્ધાપૂર્વક ભારતીય લેકશાહીને અને સ્વતંત્રતા-સંમાનતા-ન્યાય બધુતામૂલક રાષ્ટ્રને સત્યના તથા નીતિમત્તાના માર્ગે વિજયવંતી આગુકુચ કરાવનાર પ્રબુદ્ધ નાગરિકની અને નિઃસ્વાર્થ ભકતની બેટ છે. તેથી જ પ્રબુદ્ધ જીવનના ૫૧માં વર્ષમાંના મંગલ પ્રવેશને હું ' ઓશાથી અને ઉમંગથી વધાવુ અને બિરદાવું છું ?