________________
- વર્ષ : ૫૧ * અંક ૯-૧૦ : * ત, ૧૬-૯-૧૯૮૯....Regd. No. MH, By / South 54 * Licence No. 1 37 .
વાર્ષિક લવાજમ રૂા. ૩૦- ૪ શ્રી મુંબઈ જૈન યુવક સંઘનું મુખપત્ર * પરદેશમાં રૂા. ૩૦૦/
તંત્રી : રમણલાલ ચી. શાહ દયાપ્રેરિત હત્યા-ઇતર અને જૈન દષ્ટિ સંસારમાં જન્મ-મરણનું ચક્ર પ્રતિક્ષણ ચાલ્યા કરે છે. કેટલાકને લાગે છે. હત્યા શબ્દમાં કુરતાને ભાવ હોવાને કારણે મૃત્યુ સર્ગિક રીતે આવ્યા વિના રહેવાનું નથી. એના કેટલાક લોકે દયાપ્રેરિત મૃત્યુ એ શબ્દપ્રયોગ કરે છે, . આવવાની સમયાવધિ પહેલાં અકરમાત, ખૂન, રોગચાળેા, યુદ્ધ, પરંતુ એ શબ્દપ્રયોગ ભ્રામક નીવડવાનો સંભવ છે. કારણકે દુકાળ, પૂર વગેરે દ્વારા અકાળે, અનિચ્છાએ એ આવે છે. ત્યાં સ્વાભાવિક મૃત્યુની વાત નથી, પરંતુ કઇક દ્વારા અચાનક સ્વેચ્છાએ પોતાના જીવનને અચાનક અંત આણવાના પ્રયાસે, જીવનનો અંત આણવાની વાત છે. એટલે એ માટે “મૃત્યુ” આત્મહત્યા દ્વારા થાય છે દુનિયાના કેટલાક દેશમાં આત્મહત્યા કરતાં ‘હત્યા’ શબ્દ વધુ એગ્ય મનાય છે. કાયદેસર ગણાય છે અને કેટલાક દેશમાં કાયદાની દષ્ટિએ એ
દયા પ્રેરિત હત્યાના વિષયની વિચારણા ભૌતિકવાદીઓ ગુને લેખાય છે વૃદ્ધ બીમાર, વિકલાંગ, લાચાર કે અશકત
એક રીતે કરવાના, ધર્મનેતાઓ બીજી રીતે કરવાના. વળી માણસનું વેદનાને કારણે જીવન જ્યારે અસહ્ય બજારૂપ કે નાલે
સમાજશાસ્ત્રીઓ, અર્થશાસ્ત્રીઓ, વૈજ્ઞાનિક અને તબીબે જુદી શીભર્યું બની જાય છે અને મૃત્યુ વહાલું કે છુટકારારૂપ લાગે છે
જુદી રીતે એને વિચાર કરવાના. દરેકને પિતાને જ અને તેની વેદના નજરે જોવી એ બીજાઓને દુઃખમય લાગે છે ત્યારે
- દ્રષ્ટિ કર્યું હોય એ સ્વાભાવિક છે. દુનિયાની વધતી જતી દયાના ભાવથી પ્રેરાઇને એના જીવનને અંત આણ કે કેમ વસતી અને વધતી જતી સમસ્યાઓના પરિપ્રેક્ષ્યમાં ભિન્ન એ પ્રશ્નની-*Mercy Killing” અથવા “યુથનેઝિયા'ની ચર્ચા
લેકે ભિન્ન ભિન્ન રીતે એને વિચાર કરે એ સ્વાભાવિક છે. આપવારંવાર થાય છે.
ઘાત અને ગર્ભપાતના જેવો જ આ વિવાદાસ્પદ વિષય રહેવાને. માનવીને જેમ સન્માનપૂર્વક કે ગૌરવપૂર્વક જીવવાને
- દુનિયામાં જૈન, હિન્દુ, બૌદ્ધ વગેરે કેટલાક ધર્મો જન્માઅધિકાર હોવો જોઈએ તેમ સન્માનપૂર્વક કે ગૌરવપૂર્વક
નરમાં અને કર્મનો સિદ્ધાંતમાં માને છે. બીજી બાજુ યહૂદી, જીવનને અંત લાવવા-મરવાનો અધિકાર પણ હોવો જોઇએ.
ખ્રિસ્તી અને ઇસ્લામધર્મ પુનજમમાં માનતા નથી, એટલે એ તક સાચો હોય તે પણ પ્રેરિત યાની બાબતમાં એ
દયા પ્રેરિત ત્યાના વિષયની ચર્ચા પુનર્જન્મમાં માનતા ધર્મની તક કેટલે સાચે છે અને કેટલે શામક છે એ
દ્રષ્ટિએ એક પ્રકારની રહેવાની અને પુનઃજન્મમાં ન માનનારા વિચારણીય છે. મનુષ્ય પિતાના જીવનને માલિક છે. એ ધર્મની દ્રષ્ટિએ જુદા પ્રકારની રહેવાની. વળી જેએ ધમમાં અર્થમાં પિતાના જીવનને અંત આણતાં રોકવાનું સહેલું કે અમામાં બિલકુલ જ માનતા નથી એવા ભૌતિકવાદીઓની નથી. અહીં અમહત્યાના સ્વરૂપને વિવિધ પાસાંઓને વિચાર
દ્રષ્ટિ પણ આ બાબતમાં જુદી રહેવાની ન કરતાં કોઈ વ્યકિત દયાના ભાવથી પ્રેરાઈને અન્ય વ્યકિતની
દયાપ્રેરિત હત્યાના વિજેમાં યુવાન વ્યકિતની હત્યા અને હત્યા કરે તો તે કેટલે અંશે યે છે તેને વિચાર કરીશું.
વૃદ્ધ વ્યકિતની હત્યાને વિચાર પણ જુદી જુદી રીતે થે દયાપ્રેરિત હત્યાને વિય અત્યંત ગહન અને જોઇએ. શારીરિક ભય કર પીડાથી બહુ જ રિબાતી યુવાન ગંભીર છે. એની વિચારણા આજકાલની નથી. હવે
વ્યકિત પતે ક્યારેક એમ કહેતી હોય છે કે હવે તે મેત તે મેત આવે તે સારું, કે જેથી જલદી છુટાય
જલદી આવે તે છૂટું' એ જ વ્યકિત પિતાનું દર્દ શમી જતાં એ ભાવ કે વિચાર જ્યારથી માનવજાતમાં જન્મ્ય હશે
અને પગ મટી જતાં ફરી પાછી સ્વસ્થ બની જાય છે અને એને ત્યારથી એટલે કે હજારો વર્ષથી અથવા આદિકાળથી એક એમ લાગે છે કે તે વખતે મૃત્યુ ન આવ્યું તે સારું થયું. અથવા અન્ય પ્રકારે આ વિચારણા થતી આવી છે. અહીં
મૃત્યુની સમીપ જઈ આવવાના કારણે પછીથી તેની જીવનદ્રષ્ટિ કયા પ્રેરિત હત્યા વિશે માત્ર કેટલાંક દ્રષ્ટિબિન્દુથી વિચારણા
પણ બદલાઈ જાય છે. એવી રીતે બચી ગયેલી કેટલીક
વ્યકિતઓ શેષ જીવન વધુ સાર્થક રીતે જીવી શકે છે. | લાપ્રેરિત હત્યા એ શબ્દ જ કેટલાકની દ્રષ્ટિએ પરસ્પર કેટલીકવાર દકિત પિતે દદથી બહુ રિબાતી હોય, શરીર વેન્દ્ર છે. જયાં હત્યા છે ત્યાં દયા હોઈ શકે નહિ અને દુગંધમય બની ગયું હોય તે પણ એને પિતાને મરવું જયાં સાચી દયા : છે ત્યાં વ્યકિતની કથાને ભાવ ગમતુ નથી બીજી બાજુ સગાંસંબંધીઓને એમ થાય કે હવે જન્મી શકે નહિ. એટલે આ વિષયને દયાપ્રેરિત કરવાને એ વ્યકિત દુ:ખમાંથી છૂટે તે સારું. આવી ત્યાં દિલે ‘નિર્દયતા પ્રેરિત હત્યા' તરીકે જ દર્શાવે જોઇએ એમ વિસંગત પરિસ્થિતિ હોય તેવે વખતે પણ દયા પ્રેરિત