SearchBrowseAboutContactDonate
Page Preview
Page 138
Loading...
Download File
Download File
Page Text
________________ . ૫૪. પ્રબુદ્ધ જીવન : સુવર્ણ જયંતી વિશેષાંક - તા. ૧-૫-૮૯ તા. ૧૬-૫૮૯ વ્યકિતના સ્વરૂપસંદર્ભે પુરોગામીથી અલગ પડવું ઘણું કપરું છે. પરંપરાને જાળવીને પણ પોતીકી દ્રષ્ટિનું દર્શન કરાવવું એમાં જ કર્તાની ખરી મહત્તા છે. આવી મહત્તા આ વસ્તુપાલ વિષયક રાસાઓના કર્તાઓ ધરાવે છે, એ એક બહુ મોટી સિદ્ધિ છે. રાસની રચનામાં કથાતત્ત્વનું નિર્માણ અને એને રજૂ કરવાની વિવિધ રીતિઓનું પણ અહીં દર્શન થાય છે. કર્તાએ બીજી પણ અનેકવિધ પ્રયુક્તિઓ છે. જુદં–જદાં કથનકેન્દ્રો ઊભાં કર્યા છે. જુદાં જુદાં દ્રષ્ટિબિંદુથી કથાનકને રજૂ કર્યું છે. કથાનકનું પિતતાની રીતે વિભાજન કર્યું છે. કાંટ-છાંટ કરીને એક અખંડ સાવયવ કૃતિનું દરેક કર્તાઓએ પિતાની આગવી રીતે નિર્માણ કર્યું છે. આ રીતે રાસસાહિત્યસ્વરૂપમાં વિષયનિરૂપણ અને અભિવ્યકિતના સ્વરૂપ સંદર્ભે વસ્તુપાલના ચરિત્રવિષયક રાકૃતિઓનું મૂલ્ય છે. અભિવ્યક્તિ સ્વરૂપ સંદર્ભે હીરાનંદસૂરિ અને મેરુવિજ્ય યોજેલ તરીકાઓ એમની સર્જનશક્તિનો પરિચાયક છે. જૈનથાસાહિત્યના રાસા' નામના એક અત્યંત સમૃદ્ધ સાહિત્ય સ્વરૂપમાં ચરિત્ર વિષયક જે રાકૃતિઓ છે એમાં વસ્તુપાલના ચરિત્રને આલેખતી કૃતિઓનું ઐતિહાસિક અને સાહિત્યિક એમ ઉભય દ્રષ્ટિએ મહત્ત્વ છે. સમાન વિષયસામગ્રીવાળા મધ્યકાલીન રાસકૃતિઓની તુલનાને ઊંડો અભ્યાસ થાય તે વસ્તુપાલ વિષયક આ સંસકૃતિઓનું ખરું મૂલ્ય સમજાય. એક જ પ્રકારની વિષયસામગ્રીમાંથી સામગ્રીનું ચયન અને અભિ - આ સાતેય રાકૃતિઓની વિષયસામગ્રી તે સમાન જ છે પરંતુ એ વિષય–સામગ્રીને પિતા પોતાના આગવા દ્રષ્ટિબિંદુ Point of viewથી દરેક કર્તાએ અભિવ્યકત કરી હોઈ દરેક રાસકૃત પુરોગામી રાકૃતિથી કેટલેક અંશે અલગ તરી આવે છે. એક જ કથાનક કે કેટલાંક દ્રષ્ટિબિંદુથી જોઈ શકાય? એવી શક્યતાઓ ચીંધી બતાવતી આ રાકૃતિઓ મધ્યકાલીન કથામૂલક સાહિત્યની કથનકળાના અભ્યાસીઓને આકર્ષે એ કક્ષાની છે. કથાનકમાં રહેલી વિશેષ શકયતા કે ક્ષમતા પ્રત્યેક રાસકર્તા પ્રસ્તુત કરતા ગયા પરિણામે વસ્તુપાલ કથાનક વિષયક આ રાસકૃતિઓની પરંપરા એમાં રહેલા અનેક દ્રષ્ટિબિંદુને એક સાથે પરિચય કરાવે છે. પરંપરાના સંદર્ભમાં અભ્યાસ કરતા ઐતિહાસિક ચરિત્ર પર આધારિત રાસકૃતિએની આવી, કેટલીક વિશિષ્ટતાઓ દ્રષ્ટિગોચર થાય છે. મહરાજ પરાજય ૦આર. પી. મહેતા ગુજરાતમાં અણહિલવાડ પાટણમાં ચૌલુકયવંશી ચક્રવતી' હેમચન્દ્રાચાર્યના આશ્રમમાં આવ્યું. તે વિવેકને મળ્યો, તેની રાજા કુમારપાલના અનુગામી અજ્યપાલ (રાજ્યકાળ : પુત્રીને પ્રેમદ્રષ્ટિથી જોઈ ધર્મ-વનના એકાન્તમાં કૃપા તેની ઈ. ૧૧૭૨–૭૬)ના રાજ્યાશ્રયમાં કવિ યશપાલ હતા. તે સખી સમતા સાથે વાર્તાલાપમાં હતી. છુપાઈને વિદુષક સાથે મોઢ વાણિયા ધનદેવ અને રુકિમણી દેવીના પુત્ર હતા. ઊભેલા રાજાએ તે સંવાદ દ્વારા પિતાના પ્રત્યે પ્રેમ જાણ્યો પિતાની જેમ તેઓ રાજ્યમાં મંત્રી હતા. થારાપદ્ર (હાલનું તેથી રાજા પ્રગટ થયું. રાજા અને કૃપાને પ્રણયપાશમાં બંધાયેલા થરાદ, પાલનપુર પાસે માં તેઓ રાજયપાલ હતા. તેમણે ઈ. મહારાષ્ટ્ર રાજ્યશ્રી જોઈ ગઈ. તે તેની સખી રૌદ્રતા સાથે આવી ૧૧૭૪માં મેહ પરાજ્ય' નામે પાંચ અંકી નાટકની રચના હતી. રાજાએ ક્ષમાપ્રાર્થના કરી પણ મહારાણી ન માની. કરી હતી અને થારાપદ્ર ખાતેના કુમારવિહાર ડાલંકાર રાજાશ્રી દેવીના મંદિરે ગઈ; ત્યાં વરદાન માગ્યું કે મહાવીર સ્વામીના યાત્રા મહોત્સવ પ્રસંગે એની અભિનયાત્મક કૃપાસુન્દરી કદરૂપી થઈ જાય. પ્રતિમા પાછળ રાજાના અમાત્ય રજુઆત કરાવી હતી. પુણ્યકેતુએ સેવિકા ગઠવી રાખી હતી. તેણે અમાત્યની સૂચના નાટકનું કથાવસ્તુ સંક્ષેપમાં આ રીતે છે : અનુસાર પ્રતિમા પાછળથી કહ્યું કે રાજાના વિવાહ કૃપા સાથે રાજા વિવેકચન્દ્રની રાજધાની જનમનોવૃત્તિ ઉપર મહરાજે થાય, તે તે મેહને જીતી શકે તેમ છે. આને દેવીનું કથન આક્રમણ કર્યું. વિવેકચન્દ્ર સદાચાર નામના દુર્ગામાં આવી માનીને રાજ્યશ્રી સહમત થઈ ગઈ. તે પોતે વિવેક પાસે ગઈ અને ગયે. મેહરાજે તેને ઘેરી લીધે. દુર્ગમાં ધર્મચિન્તા નામની કરવા માટે પ્રાર્થના કરી. વિવેકે શરત મૂકી કે રાજા પશુમારણ નદી જતી હતી. મેહે તેના વહેણને બાંધી લીધું. દુર્ગવાસીઓએ વગેરે સાત પાપને દેશવટે આપે અને અપત્રિકા સંપત્તિ ગ્રહણ ન સદાગમ નામને કુવો બનાવ્યો, તો મેહે તેને રજથી ભરી કરે તે પરણવશે. રાણીએ શરત માન્ય રાખી. રાજાએ દીધો. હવે વિવેચન્દ્ર શરણે આવ્યો તેથી મેહે તેને તે મુજબ દંડપાશિકને આદેશ આપ્યો, નગરમાં જઈને ઘત, બહાર જવા માટે ધર્માદ્વાર ખેલી દીધું. વિવેકચન્દ્ર પિતાની માંસ, મદ્ય અને હિંસાને કાઢી મૂક, ચેરી અને પરદારાગમન પત્ની શાંતિ અને પુત્રી કુંપા સુન્દરી સાથે બહાર નીકળીને જતાં જ રહ્યાં છે. વેશ્યાવ્યસન તે નગણ્ય છે. રાજાને ખબર હેમચન્દ્રાચાર્યને તપવનમાં જતું રહ્યું. આ આચાર્યના મળ્યા કે શ્રેષ્ઠી કુબેરસ્વામી નિઃસંતાન મરી ગયું છે. રાજાએ પ્રભાવ નીચે રાજા કુમારપાળે પત્ની કીર્તિમંજરી અને સાળા તેની અઢળક સંપત્તિ જતી કરી. પછી તે આ ખબર પેટી પ્રતાપને ત્યાગ કર્યો હતે. આથી તે બંને મેહરાજને મળ્યાં નીકળી. મહાવીરની પ્રતિમા અને આચાર્ય સન્મુખ માગશર અને ફરિયાદ કરી. મોહરાજે કુમારપાળ ઉપર આક્રમણની વદ બારશ વિ. સ. ૧૨૧૬ના રોજ રાજાના કૃપા સાથે તૈયારી કરી. ગુપ્તચર જ્ઞાનદપણું મારફત કુમારપાળને ખબર લગ્ન થયાં. પડી. તેણે મહરાજને હરાવવાની પ્રતિજ્ઞા કરી. " રાજાની વ્યસન નાબૂદી છું ખેશ સામે કૌલ, કાપાલિક, રાજા કુમારપાળને આચાર્યને ઉપદેશ હતો કે તે કૃપા- રહમાન, ઘટચટક (નરિતક) વગેરેએ રાજાને સમજાવ્યો પણ સુન્દરીને પરણે તે મહરાજને જીતી શકે. રાજા વિદૂષક સાથે તેણે ગણકાયું નહિ. ઘત, માંસાહાર, ચૌર્ય, મદ્યપાન, હિંસા,
SR No.525974
Book TitlePrabuddha Jivan 1989 Year 50 Ank 17 to 24 and Year 51 Ank 01 to 16 - Ank 05 and 16 is not available
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1989
Total Pages292
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy