SearchBrowseAboutContactDonate
Page Preview
Page 184
Loading...
Download File
Download File
Page Text
________________ ४ અને આધ્યાત્મિક વિષયેાના ચિત્રમાં સ્વભાવિક રીતે જ કલાકારાનુ વ્યકિતત્વ ઓગળી જતું લાગે છે. પ્રબુદ્ધ જીવન : વળી સમગ્ર દ્રષ્ટિએ જોતાં, અજંતાનાં ચિત્રા કઈક છૂટક છૂટક સમયે – કકડે કકડે થયાં હોય એવુ લાગે છે જ્યારે ખાધમાં આખી ચિત્રમાલાનું આયાન તે સચેાજન પહેલેથી જ વ્યવસ્થિત રીતે વિચારાઈને થયું હોય એવી છાપ પડે છે. . 1 હાથી ને ઘેાડાઓ પર સવારી કરીને જતા ઉમરાવાનાં સરધસ એ અહીંનાં ચિત્રમાં મુખ્ય છે. એકમાં છ હાથી ને ત્રણ ઘેાડા દેખાય છે ને ખીજામાં સત્તર ઘેાડેસવારીનું શાહી સરબ્રુસ ડાખી તરફ જતુ લાગે છે. લગભગ ૨૦ ફૂટ લાંબા આ ચિત્રમાંના ધેડાએની ચેષ્ટાએ એટલી સજીવ રેખાઓથી અંકિત થઇ છે કે રવાભાવિકતા ને વાસ્તવિકતાના સમન્વયનું અહીં થતું દન, કદાચ સમગ્ર ભારતીય કલાકૃતિમાં અનન્ય છે. એક ચિત્રમાં ઉપરના ભાગમાં કેટલીક પુરુષઆકૃતિઓ ઊડતી હાય કે વાદળામાંથી બહાર આવતી હોય એવુ લાગે છે. (મુ ડન કરેલા શિરવાળા આ પુરુષે બૌદ્ધ અ`ા હા શકે !) તે નીચેના ભાગમાં કેટલીક સ્ત્રી વાદા દેખાય છે. અન્ય એક ચિત્રમાં નૃત્ય સંગીતનાં એ દ્રશ્યો ખાસ ધ્યાન ખેચે છે. આમાં એક વિશેષતા એ છે કે આમાં નૃત્યકાર સ્ત્રી નહીં પણ પુરુષ છે. ખીજા એક ચિત્રમાં બે સ્ત્રીઓ દેખાય છે. એક પેતાનુ દુઃખ વ્યકત કરતી લાગે છે ને ખીજી એને આશ્વાસન આપતી મધ્યકાલીન કૃતિના *પાદનમાં અથ'નિષ્ણુની પ્રક્રિયા અત્યંત મહત્ત્વની છે. સામાન્ય રીતે કૃતિની વાચના તૈયાર કર્યાં પછી એના 'બ્રટનની કામગીરી આપણે હાથ ધરીએ છીએ. શબ્દાર્થા કે ટિપ્પણુ દ્વારા આપણે એ કામ કરીએ છીએ. પણ ચેકસા થી અનિર્ણય કરવા જનારને એ અનુભવ થયા વિના રહેતા નથી કે એ પ્રક્રિયા પાઠસ'પાદન પછીની પ્રક્રિયા નથી, પાઠસપાદનની જ એક પ્રક્રિયા છે, કેમકે ચોકસાઇથી અથ'નિષ્ણુ'ય કરવા જતાં પ્રાપ્ત પદ્મની પ્રમાણભૂતતા વિશે શંકા જવાના, ભ્રષ્ટ પાડુ પકડાવાના અને પાઠ સુધારણા થવાના પ્રસ ંગો આવે છે. પાઠશુદ્ધિ અને અથ'નિષ્ણુ'ય પરસ્પર ક્રવા સંકળાયેલાં છે તેનુ એક ઉદાહરણ આપણે જોઇએ. ‘નરસિંહ મહેતાની કાવ્યકૃતિઓ' (સ’પા. શિવલાલ જેસલપુરા, ૧૯૮૧, પૃ. ૮)માં ‘પુત્ર–વિવાહનાં પદ’માં નરસિંહું એના પુત્રના વિવાહ પ્રસ ંગે પેાતાને તેડે એવી ઇચ્છા રુકિમણી વ્યકત કરે છે તે પછી નીચેની પંક્તિ આવે છે: તા. ૧-૭-૩૮૯ હેય એવું લાગે છે, તે એક ચિત્રમાં વળી ચાર પુરુષો કાઇ ગંભીર ચર્ચામાં મગ્ન હોય એવુ લાગે છે. ‘પાળજો. માતજી ! વચન તે તમતણું'. નિશ્ચે જાણી સેણુ ગાઢ બાંધી. ડા. જેસલપુરા પાસે ખે હસ્તપ્રતાના ‘શાણુગાઢ’, એક હસ્તપ્રતના શાનગઢ' અને ‘નરસિંહ મહેતા ધૃત કાવ્યસંગ્રહ'ના ‘સાના ગાંઠ’ એ પાઠ હતા. એમણે એ પણ જોયું જ હશે કે ‘નરસિંહ મહેતા કૃત આત્મચરિતનાં કાવ્યેા’. (સંપા. અહીંની છત પર પણ-અજંતાની જેમ જ-પશુ, પંખી,. પાંદડાં તથા ફ્ળાનાં ઝુમખાં વગેરેની ગાઠવણી ધરાવતાં ચેરસે ને વર્તુળેથી સુશોભન થયું છે. લગભગ ૧૪થી વધુ સદીઓ પહેલાંની ભારતીય ચિત્રકળા જે પરાકાષ્ટાએ પહોંચી હતી તેનું તાદ્દશન કરાવતાં આ ભીંતચિત્રાની, આપણા ‘અતિરસિક’ મુલાકાતીઓએ જે શા કરી છે. તે જોઇ કાઈ પણ કલાપ્રેમીની આંખેા ભીન થયા વિના નહીં રહે! અહીંનાં ઝાંખા પડી ગયેલાં ચિત્રા સ્પષ્ટ રીતે જોઇ શકાય તે માટે અતિ ઉત્સાહી ‘કલારસિકા' એ ચિત્રા પર પાણીની છાલકા મરાવતા 1 વષઁ સુધી આવી. છાલકા મરાતી રહી તે ચિત્રા વધુને વધુ ઝાંખાં ફ્રિકકાં પડતાં ગયાં. હવે તા એવી સ્થિતિ આવી છે કે વર્ષો પહેલાં થયેલી એમની અનુકૃતિએ જોઈ ન હોય તે એમાં શું છે, એને ખ્યાલેય આવે એમ નથી-એની રેખા પકડવી પણ મુશ્કેલ થઇ પડે ! હવે જો કે એમના સંરક્ષણ માટે ત્યાં કાચવાળી મે ડાઇ ગઇ છે! મધ્યકાલીન કૃતિનું સંપાદન : અનિયની પ્રક્રિયા ૐ જયંત કાહારી પણ કેટલી મેાડી ! પેલા ફ્લાકની એક પંક્તિ યાદ આવે છે : ‘ચોરે ગતે વા કિમુ સાવધાનમ્' ચેર (ચારી કરીને) ભાગી જાય પછી 'સાવધ રહેા !’ (જાગતારે જો) કહેવાનેા શે! અથ' છે ! ગાંઠ' પાડે પાઠ કે. કા. શાસ્ત્રી, ૧૯૬૯-૭૦)માં ‘શાણુ સ્વીકાવારમાં આવ્યા છે. (ડે. જેસલપુરાએ ઉપયોગમાં લીધેલી ત્રણ હસ્તપ્રતા શાસ્ત્રીએ ઉપયાગમાં લીધેલી છે. શાસ્ત્રીએ કાઇ પાઠાંતર નોંધ્યું જ નથી. તે ડા. જેસલપુરાએ હસ્તપ્રતમાંથી નાંધેલા ‘શેન ગાઢ' ખરા કે શાસ્ત્રી ચૂકી ગયા છે?) આ પછી પણ ડે. જેસલપુરાએ ‘શેણુ ગાંઠ’ પદ્મ સ્વીકાર્યું નથી એ એમ બતાવે છે એના અથ એમને ખેઢ્ઢા નથી. ‘સાણ' વિશે શબ્દાશમાં એમણે આ પ્રમાણે નોંધ કરી છે કે સેણુ–કમર, કૅડ. સ. શ્રેણિ, પ્રા. સેણુિ, સાળુ બાંધી (રૂ. પ્ર.)=ખરાથર્ તૈયારી કરી.' આ અથ' આમ તે બેસી જાય છે, પણ જરા ઝીણેા વિચાર કરતાં એમ સવાલ અહી તૈયારી કરવાની વાત કઇ રીતે પ્રસ્તુત ગણાય? હજુ તે પુત્રના સ ંબંધ પણ થયા નથી. પુત્રને સંબંધ કરવા માટે એણે કમરકસી એવું ય ઘટાવી શકાય એવું નથી, કેમકે નરસિંહ આ પછી કશા જ પ્રયત્ન કરતા નથી, એ તે કૃષ્ણ પર વિશ્વાસ રાખીને જ રહે છે. થાય - આ પા. અ`દ્રષ્ટિએ શ કાસ્પદ લાગે તે વધારે હસ્તપ્રતોના ટેકાવાળા ‘સાણ-ગાંઠ' પાઠ તરફ કરીને જવાનું થાય ને એને અથ શેાધવાને થાય. હરિવલ્લભ ભાયાણી કૃષ્ણકાવ્ય, ૧૯૮૬, પૃ. ૧૩૯)એ શબ્દપ્રયાગના અથને આ સંદર્ભમાં
SR No.525974
Book TitlePrabuddha Jivan 1989 Year 50 Ank 17 to 24 and Year 51 Ank 01 to 16 - Ank 05 and 16 is not available
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1989
Total Pages292
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy