________________
તા. ૧-૭-૮૯
- પ્રબુદ્ધ જીવન :
બાઘનાં ગુફા મંદિરે
૨. પ્રવીણચંદ્ર રૂપારેલ એક વખત, મારા એક કલારસિક મિત્રને પ્રાચીન ચિત્રની
પણ પછીથી મળી આવેલા એક તામ્રપત્ર પરનો લેખ એક અનુકૃતિ બતાવી પૂછ્યું- “આ તમે જોયું છે ?”
ધ્યાનમાં લેતાં આ ગુફાઓને રચનાકાળ એથી યે વહેલો ગણવે “ઓ, હો ! આ તે પરિચિત લાગે છે. હે..! પડે એમ છે. અજ તાનું જ છે ને ?”
આ બધું સાંકળીતે વિવાનોએ તારવ્યું છે કે આ ગુફાઓ *. આ વાત એક રીતે માનવી પડે એવી હતી. સામાન્ય
ઈ. સ ચેથી ને છઠ્ઠી સદી દરમિયાનની, એટલે કે રીતે અજંતાનું જ માની લેવાય એવું આ ચિત્ર મૂળ અજ તાનાં ગુફામંદિરોના રચનાકાળ દરમિયાનની ગણી શકાય.
અજંતાનું નહીં, બાઘનાં ગુફામંદિરેમાંનું હતું. અજંતા વિરતાર અને ભવ્યતાની દષ્ટિએ તે આ ગુફાઓની ચિત્રશૈલીના પરિવારમાં, નિકટતમ કહી શકાય એવાં ઘણું સરખામણી અજતા સાથે થઈ શકે એમ છે જ નહિ! ચિત્રો બાઘનાં ગુફામ દિરમાં અંકિત થયાં છે.
જો કે અન્ય કેટલીક દ્રષ્ટિએ એ બન્નેમાં રહેલું મળતાપણું બાવનાં આ ગુફામંદિર મથ ભારતમાં દેર પાસેના
સહેજે દેખાઈ આવે એમ છે. મહુ સ્ટેશનથી લગભગ ૯૦ માઈલને અંતરે આવેલાં છે- 'ચિત્ર દોરતાં પહેલાં ભીંત પર એક પ્રકારના ગારાનું આપણુ દાહોદથી એ વધુ પાસે પડે છે. ત્યાંથી પડ ને તે પર પછી ચૂનાનું પાતળું સપાટ અસ્તર થતું-તે ચારેક માઈલ દૂર આવેલા બધ નામના નાનકડા અંજ'તા ને અહીંની ગુફાઓમાં સમાન રીતે થયેલું છે પણ ગામના નામ પરથી આ ગુફાઓ બાધ ગુફાઓને નામે - અહીં ગારાનું પહેલું પડ, અજતની ભીંત પરના પહેલા પડ જેવું ઓળખાય છે.
ભીંતને ચુંટી રહેનારું નથી બની શક્યું. વળી અહીંની વિશ્વ પર્વતના દક્ષિણ ઢાળમાં ૩૦ ફૂટ ઊંચી ભેખડમાં
ગુફાઓને પથ્થર પણ ત્યાં જે પકે નથી; આથી જ કદાચ કંડારાયેલી આ ગુફાઓ લગભગ ૭૫૦ વારના વિસ્તારમાં
એ પડ મજબૂત રીતે પકડાયું નથી ને તેથી જ અહીંનાં પથરાયેલી છે. નીચે હળવા મધુર કલકલ નાદે વહે છે બાધ
ચિત્રે વહેલાં નષ્ટ થવા માંડયાં હશે. (કે બાઘની) નદી.
પ્રમાણમાં ઠીક ઠીક સચવાયાં હોય એવાં ચિત્ર ખાસ તો અહીં કુલ નવ ગુફાઓ છે. આમાંની કેટલીક તે હવે
૪ અને ૫ ન બની ગુફાઓમાં છે. જો કે એમને પણ કાળ, લગભગ નષ્ટ થઈ ગઈ છે. જે રહી છે તેમાંય, પ્રમાણમાં
વરસાદ, હવા, તૂટ-ફૂટ વગેરેની અસરે ને વધારામાં અહીંના ઠીક ઠીક સચવાયેલી તો બે – ત્રણ ગુફાઓ જ છે. આપણું
મુલાકાતીઓને પિતાનું નામ અમર કરી ક્વાના અભરખાએ લેકમનસે હમેશની જેમ અહીંની જુદી જુદી ગુફાઓ
સારું એવું નુકસાન પહોંચાડ્યું છે. મહાકાલ મંદિર, હાથીખાના, રંગમહેલ વગેરે જેવાં, સૂઝયાં અહી નાં ભી તચિત્રોની વિધાની રજૂઆત, આકૃતિઓની એવાં નામે આપી રાખ્યાં છે. પણ હકીકતમાં તે આ બધી અંગભ ગએનું વૈવિધ, રંગની પસંદગી ને મેળ, સુકુમાર બોદ્ધ ગુફાઓ જ છે, જે મુખ્યત્વે મૈયા ને વિહારમાં છતાં સમર્થ રેખાંકન તથા સુશોભનતત્ત્વ વગેરેની દ્રષ્ટિએ વહેંચાયેલી છે.
અ જતા ને બાઘની ગુફાઓમાંનાં ચિત્રમાં ઘણું સામ્ય છે.. : આ ગુફાઓ વિશે આપણને જાણું તે છેક ઈ. સ. કલાત્મકતાની દ્રષ્ટિએ અજંતા કે બાધની કલામાં કોઇપણ ૧૮૧૮માં થઇ ! આ ગુફાઓનુ મડત્વનું અ તે અમાંનાં વધુ ઊંચી કે અન્ય કરતાં ઊતરતી કહી શકાય એમ નથી. બી તાચત્રો (Fres«O) જ છે! જો કે શિ૯પકૃતિઓ પણ છે છતાં એય જોઈએ કે અજ તાની વિશ્વવિખ્યાતું, ખરી – પણ પ્રમાણમાં ઘણી ઓછી! ન જે છે તે મુખ્યત્વે બધિસત્વ પાપાણિ જેવી ભવ્ય આકૃતિ તો અહીં કયાંય બુદ્ધ કે ધિસત્વની છે, માનવકદ કરતાં મેટી !
મળે એમ નથી. એવું લાગે છે કે એક વખત આ ગુફાઓ –એની ભી તે,
આમ છતાં કેટલીક બાબતોમાં વિશિષ્ટતા પણ નખ તરી છત, ત ભ ને શિલ્પકૃતિઓ પણ રંગ ન ખાઓથી સુશોભિત
આવે છે ! હશે ! હવે તે એમાંનું ઘણું જ થતું રહ્યું છે ! –પણ જે કઇ રહ્યું છે તે આપણી પ્રાચીન કલાસમૃદ્ધિની પરાકાષ્ટા
અહીંની ગુફાઓ બૌદ્ધકળ તથા અજ તાના રચનાકાળ દર્શાવવા માટે પર્યાપ્ત છે.
દરમિયાનની જ હોવા છતાં ચિત્રના વિષયે બુદ્ધ કે જાતકઆ ગુફાઓના રચનાકાળ વિશે કેઇ દસ્તાવેજી પુરાવા
કથાઓ જોડે સંબંધ ધરાવતા લાગતા નથી. અલબત્ત, બૌદ્ધ તે નથી મળ્યા પણ ગુફાઓની રચના શિ૯૫કૃતિની
સંપ્રદાયને લગતા હોઈ શકે ખરા !) શૈલી, તેમનાં વસ્ત્રાલંકારે, કેશકલાપ વગેરેની વિશિષ્ટતાઓ અહીંના કલાકારોએ વિપ સીધા જ સમાજજીવનમાંથી તથા ચિત્રોની યે આવી વિગતે વાનમાં લેતાં આ ગુફા- પસંદ કર્યા છે એટલે એમાં તત્કાલીન વાસ્તવિકતા તે છે જ એનો રચનાકાળ છઠ્ઠી–સાતમી સદીમાં ગણી શકાય છતાં મહાન કલાકૃતિમાં જે ભાવાત્મકતા આવશ્યક હોવી જોઇએ ખરો ! આ ગુફાઓમાંના એક ચિત્રની નીચે એક વ અક્ષર તે અહી સુપેરે જળવાઈ છે. અહીંનાં ચિત્રોમાં માનવવંચાય છે જે લગભગ છઠ્ઠી–સાતમી સદીની શૈલીને છે ! ભાવેને પ્રધાનતા મળી હોવાથી, અહીં ચિત્રકારનું વ્યકિતત્વ આ પણ ઉપર તાવેલા અંદાજનું સમર્થન કરે છે !
મેકળાશથી વ્યકત થાય છે – અજંતામાં ત્યાંના ધાર્મિક