SearchBrowseAboutContactDonate
Page Preview
Page 151
Loading...
Download File
Download File
Page Text
________________ નીઅસ’ મધુર રણકાર ... તા. ૧-૫–૮૯ તો, ૧૬-૫-'૮૯ પ્રબુદ્ધ વન : સુવર્ણ જયંતી વિશેષાંક સંધિકાળની નિભત ક્ષણ ૦ નેમચંદ એમ. ગાલા કેટલાક શબ્દો એવા હોય છે કે તે વાંચતાં – તેના ઉચ્ચાર તીને સમય ! દેવ-મંદિરમાં આરતી અને મંગળદી ઉતારાય, વડે જ અને ભાવ જાગૃત થાય છે. જાણે શબ્દો આપણને આરતીમાં ૫થી ૭ ઘીના દીવા હોય, મંગળદીવામાં એક દી. સ્પશીને અર્થ અભિપ્રેત કરે. આવા શબ્દને અંગ્રેજીમાં હોય. નગારાં વાગે, ઘંટનાદ સંભળાય; ઝાલર વાગે, શંખ ‘t normatipoetic \Words' કહે છે. દા. ત. ; મુલાયમ, કાય. ધૂપઘટાઓ પ્રસરે, ચામર વીંઝાય, પરમાત્માની આરતી રેશમી, ગલીપચી, વસંત (ઋતુ, ભીનું અને જરઠ, ખડતલ, ઘંટનાદ-ઝાલર મેર સંભળાય, મધુર નાદ ફેલાય. અશુદ્ધિઓ ખરબચડું વિગેરે. . . દૂર થાય, અધમ નાશ પામે જ્ઞાનનો પ્રકાશ પથરાય ? અંગ્રેજી ભાષામાં સર્વેકષ્ટ સહામણાં તેમજ લોકપ્રિય રજોગુણને દિવસ સમાપ્ત થશે. તમે ગુણી રાત્રિનો પ્રારંભ એવા દશ શબ્દમાં બે શબ્દો છે : Chime અને નથી થયો. આ સંસ્થાના સમયની ગણના ન દિવસમાં થાય, Twilight. . . . . . . ' નિ રાતમાં. દિવસ અને રાતને સંધિકાળને સત્વગુણને Chimeને લોકપ્રચલિત અર્થ છે : ગિરજાઘરને આ માના સમત્વને અને પ્રશાંતતાને પ્રતિનિધિ છે. તેની સંધિકાળે ઉપાસનાનું વિધાન કર્યું છે. ઘંટારવ. એને મૂળ અર્થ છે : ઘંટડીઓને સંવાદી “હારનીઅસ” મંધર રણકાર છે . કે . ' - શંકરાચાર્ય કહે છે કે જેમ માળામાં દરેક મતીઓથી કંકાયેલે છે છતાં બે મોતીઓની વચ્ચે થે દેખાય પણ છે. : - ટવાઈલાઈટ એટલે સૂર્યાસ્ત પછીને અને પ્રાતઃકાળે સૂર્યોદય પહેલાના સમય. બેઉ સમય આધ્યાત્મિક દ્રષ્ટિએ તેવી જ રીતે મૈતન્યશકિત બે વિકલ્પ વચ્ચે ઢંકાયેલી રહે છે: શ્રેષ્ઠ ગણાય છે.. .' પરંતુ બેઉના વચલા ગાળામાં બે વિકલ્પની વચ્ચે મૈતન્યશકિત, પ્રગટ થાય છે અને સ્પષ્ટ દેખાય છે. આ ગાળે તે દિવસ ચાઈમ અને હવાઈલાઈટ બને શબ્દો અભિન્નપણે અને રાતની સંધિને અવય. ૨ : :': : : : : " વણાયેલાં છે. ' ' . ' : મનુષ્યને સોચ્છવાસ ચાલે છે ત્યારે પણ છે શ્વાસની ગરજ ટાણે. ગોધુલિંના સમયે સમી સાંજે સીમમાંથી વચ્ચે શાંત રહે છે. તે સમયે ચિત્ત પ્રગટ થાય છે. બાકી ગાયનું ધણ પાછું ફરે છે. ત્યારે ગાયેના તાલબદ્ધ ડોકને ચિત્ત ઢંકાયેલું રહે છે : વિચારથી પરંતુ એક આવરણ હલનચલથી ડેકની ઘંટડીએ સિમ્ફનીની જેમ મધુર રણકારથી દુર થાય. અને બીજુ આવે એની વચ્ચેની ક્ષણમાં એ સ્પષ્ટ સંવાદી રીતે વાગ્યા કરે છે. આ છે ચાઈમ... વાઇલાઇઢ : દેખાય છે. એ ઉજજવળ સમય છે. બધા ચિતને વિચારથી, સમયનું સંગીત સાયંકાળની કુદરતની આરતી ! પક્ષીઓ માળામાં યુકત શાંત સમય! વચ્ચગાળાની મુકિતની-નિર્વિક૯૫ ક્ષણને પાછાં ફરી રહ્યા હોય છે. ' લંબાવવાને પુરુષાર્થ, એ જ ઉપાસના. " વેદમાં એક મંત્ર છે. વફા fહું એ વિંમરવા વાત વટ! થયો ને વહg ઋષિ કહે છે: કે જ્ઞાનેશ્વર મહારાજે “અમૃતાનુભવ માં આ ક્ષણની સમજણ સાંજના સમયે મારી માનસિક વૃત્તિઓ પાછી * ફરી ' આપતાં દષ્ટાંનથી કહ્યું છે કે, વર્ષમાં નદી ઉભરાય છે. રહી છે અને માટી અંદર વિલીન થઈ રહી છે. બધામાં " ગ્રીષ્મમાં નદીનું પાણી ઓસરે છે, પણ વચ્ચે શિયાળામાં નદી શાંત અને મૂળ સ્વરૂપમાં રહે છે. સંકલ્પની વચ્ચે શાંતિની શ્રેષ્ઠ વસ્તુ છે અંતર્યામી પરમાત્મા. પક્ષી સાંજે માળામાં પાછાં ફરે છે. તે રીતે અંતર્યામી પરમાત્મામાં નિવાસ કરવા મારી ક્ષણ પર ધ્યાન આપી તે ક્ષણ, સમય વધે એવા પ્રયત્ન બધી વૃત્તિઓ પાછી ફરી રહી છે. કરવા જોઈએ. ‘': : : : : અનેક પ્રકારની શકિત ધરાવનાર સલદેવ ઉદય થતાં પિતાનાં 'આ ક્ષણ મુક્ત મનની ક્ષણ છે...ખાલી આકાશ જેવી કિરણે વ્યાપક રીતે ફેલાવે છે. બૂલ રશ્મીન સમૂહ અને સંપ્યા. બહારથી પીપક, પણ એ દરથી શૂન્ય ' ' ' ', " . " સમયે બધાં કિરણોને પિતામાં જ સમેટી લે છે. પ્રભાતે કિરણે આ ક્ષણને પકડી લેવાની છે. ટાગોરે. સરસ કહ્યું, Tor. ફેલાય છે. સંજયા સમયે તેનું સવરણ થાય છે. ઉપાસનાના fill the sky with voidકવિ વિલિયમ , બ્લેક આવાહન અને વિસજનના બે સ વેગે મળી આયાત્મિક આની જ વાત કરતાં કહ્યું “રેતીના કણમાં બ્રહ્માંડને . ઘટના બને છે. આ બે તનું નિરંતર યાન એ જ પૂર્ણ નિહાળે – ક્ષણમાં અનંતતાને મુઠ્ઠીમાં બંધ રાખવી.” ! ધ્યાન વેદમાં આ વાત સુંદર રીતે કહી છે. ટવાઇલાઇટને - એક ક્ષણ માટે તે માણસ આંતરબાહ્ય સ્થિર થઈ જાય આથી સુંદર અથ કયે હોઈ શકે ? તે મુકિતને ઉપલબ્ધ થઇ જાય. ' ' ' વળી ટવાઇલાઇટને એક અનોખે અર્થ પણ છે. ટવાઈલાઇટ સ્લીપ. એટલે પ્રસવ પીડાને હળવી કરવા પ્રસવ પૂવે શ્રીમદ્ રાજચંદ્રની વાત છે: શ્રીમદ્ નીચે ગાદી પર આવતી કે લવાતી અર્ધમૂછિત દશા. નવસજન-નવાં ઉમેષ બેઠા છે. દામનગરના શેઠ ખુરશી પર બીડી ફૂંકતા ઉપહાસમાં પૂર્વેની દશા ! શ્રીમને પ્રશ્ન પૂછે છેઃ - વિનોબાજીએ કહે છે : સંખ્યા એટલે સમયક યાન, ' . . . . . ‘રાયચંદભાઈ મેક્ષ કેમ મળે ? ' ઉત્તમ યાન. શ્રીમદે કહ્યું: ‘તમે અત્યારે... જે સ્થિતિમાં બેઠા છે : સંયા એટલે સંયાવિધિ અને ઉપાસનાને સમય, આર- તે જ સ્થિતિમાં હાથ પણ કહ્યું પણ હલાવ્યા વગર રિપુર,
SR No.525974
Book TitlePrabuddha Jivan 1989 Year 50 Ank 17 to 24 and Year 51 Ank 01 to 16 - Ank 05 and 16 is not available
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1989
Total Pages292
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy