________________
, ૧-૧૦-૮૯ તા. ૧૬-૧૦-૮૯
પ્રબુદ્ધ જીવન
અને અજમો
અમારી
મ
.
દોલતની દે લાત
૦ ૫, પં. શ્રી પૂણચન્દ્રવિજ્યજી ગણી * મીના પર્યાયવાચી અનેક શબ્દમાંને એક શબ્દ છે: મળે છે. એ જ રીતે ગરીબીના નામે રવું જ પડે, એવી, દિક્ષત, ખૂબ જ અર્થ સભર આ શબ્દ છે. જે બે તરફથી કારમી – અછનનું કાઈ મેટું ઉધાર પાસે નથી દેખાતુ લાત લગાવે, એ દોલત ! આગમન સમયે લક્ષ્મી માણસની છતાં દીનતા પાર વિનાની જોવા મળે છે. આ બંને સ્થિતિ છાતીમાં લાત મારે છે, એથી માણસ અકકડ થઈ જાય છે, અસહ્ય છે. આમાંની જે કઈ માનવ જાતની બાદબાકી કરી વિદાય ટાણે લક્ષ્મી માણસની કેડમે લાત લગાવતી જાય છે, કરાવી શકે, એ જ સુખમાં કે દુઃખમાં ખુમારીભેર જીવી શકે એથી અકડ ફરતે એ માનવ કેડથી વળીને દીનહીન બની - ખુમારી અને અભિમાન વચ્ચે કરડે કિલોમીટરનું અંતર જાય છેઆમ દેલતને મળેલું દલિત નામ ખરેખર ખૂબ જ છે, એ સત્ય ભૂલવા જેવું નથી. ખુમારી તે ઘટાદાર વટવૃક્ષ સાર્થક છે. લક્ષ્મીના આગમન બાદ અકકડ થઈને નહિ જેવી છે, વટવૃક્ષ જેમ સમૃદ્ધ થતું જાય, એમ તરફથી ફરનાર અને લક્ષ્મીના ગમન બાદ પણ ફિકકડ થઇને જવનારા નમતું જાય અને અનેકને એ વિસામો પૂરો પાડે. અભિમાન માનોની સંખ્યા આંગળીના વેઢે ગણાય, એટલી મળે તે ય તાડના ઝાડ જેવું છે, તાડની પાસે સમૃદ્ધિના ખાતે મેટા ઘણી સારી ટકાવારી મળ્યાને સંતોષ અનુભવી શકાય. ' મી ડા જેવી શુન્ય શા હોવા છતાં એ જેમ વધે. એમ એની
મીની કેવી કારમી ભૂખ અજના સંસારને સતાવી અકકડાઈમાં વધારો થાય, અને કેઈને વિરામ આપવાની રહી છે, એનું ઊંડાણથી અવલોકન કર્યા બાદ એક પ્રશ્ન
વાત તે દૂર રહી, પણ ઉપરથી એ ભયજનક બનતું રહે. જગ્યા વિના નહિ રહે કે, દેલતની દ સાતથી મુકત રહીને માનવને અવતાર અને બુદ્ધિને ભાર મળ્યા પછી ધમનેજીવવાને ઉપાય છે ? આ પ્રશ્ન માત્ર અમીરના અંતરને જ
મેક્ષને ધ્યેય તરીકે સ્વીકારીને, ન છૂટકે, જીવનની એક નબ'કેરી ખાય અથવા તે માત્ર ગરીબના મનને જ મુંઝવી મારે,
બાઈ રૂપે સાય નહિ સાધન તરીકે ધનને રવીકારવાની એ નથી ! બંનેને સરખી રીતે સતાવતી આ સમસ્યા છે.
'ખુમારી જેનામાં હોય એ શ્રીમંત કે ગરીબ હોય, તેય વટએથી બંનેને નજર સમક્ષ રાખીને સ તે જે સમાધાન આપે
વૃક્ષની જેમ અનેકને માટે વિશ્રામ-ધામ બની શકે છે. જીવનને છે, એ કાળજે કતરી રાખવા જેવું છે.
વડલાના વિસામા જેવું બનાવવા માટે આવશ્યક ગણાતી ચીજ સંતે કહે છે : અમીર ! તારી પાસે ખૂબ ખૂબ વૈભવ ધન નહિ પણ ઉપર મુજબનું મન છે. હોય, તેય એને ગર્વ કરવાનો છે અર્થ છે ? ગરીબ !
કુટબેલ અભિમાનીને વેઠવી પડતી અવદશાનું પૂરેપૂરું તારી પાસે ફરી કેડીય નથી, એ બદલ શકના આંસુ
પ્રતીક બની શકે એમ છે. એમાં જ્યાં સુધી હવા ભરતી વહાવવાનો ય શું અર્થ છે ? કેમકે અમીરી અને ગરીબી,
નથી, ત્યાં સુધી એને કોઇની લાતે ખાવાની હોતી નથી. એ ચડતી અને પડતી તે ફૂટબેલ જેવી છે ! ફૂટબેલ ગમે તેટલું
જ્યાં ફલાઈને ફળકે બને છે, ત્યાં જ એના માટે લાતે ઊંચે જાય, તોય એ નીચે પટકાવાને જ છે અને નીચે
ખાવાની શરૂઆત થઈ જાય છે, માનવ પણ જાં સુધી પટકાયેલે એ પાછો ઉચે ઉછળવાને જ છે ! માટે અમીરીને
નમ્ર રહે છે, ત્યાં સુધી જ પૂજાય છે. ફૂટબોલની જેમ ગર્વ ? ગરીબીને શેક છે?
અભિમાનના પવનથી જ માનવ ફલાવા માંડે છે, ત્યાં જ માણસનું ખરેખરું ધન તે ખુમારીથી ભર્યુંભર્યું જીવન એના પતનને પ્રારંભ થઈ જાય છે. માટે છતમાં છકી ન જવું છે. આ ખુમારી એટલે હું માનવ છું અને ધન મારૂં યેય અને અછતમાં અકળાઈ ન ઉઠવુ, એ જ જીવનને સર્વતનથી !” આવી અમિતા ! આવી અસ્મિતા જે ગરીબના સમૃદ્ધ બનવાનો રાજમાર્ગ છે. આ માર્ગ પકડવાની લગની જીવનમાં ય જોવા મળતી હોય તે એ મહાશ્રીમત છે જગાડવા માટે કુરબાના સ્વાનુભૂત – બા આપણે સાંભળીએ અને કહેવાતા કરોડપતિના કાળજામાં આવી અમિ- એનું કહેવું છે કે, મારી જેમ ફેલાતા નહિ. જે ફલાશે તાના ફાંફા હોય, તે એ કંગાળમાં કગાળ હોય છે. આજની તે બધાની જાતે જ ખાવી પડશે. ભાત ખાવી ન હોય દુનિયામાં શ્રીમતાના નામે ગર્વ લઈ શકાય એવી સંપત્તિનું આમથી તેમ અથડાવું ન હોય, તે અભિમાનને પવન કાઢી કે જમાપાસુ નથી. છતાં અભિમાન તે અંપાર જોવા
બોધ-કથા
૮ છે. પ્રવીણ દરજી બધ-કથા” શબ્દ સૂચવે છે તેમ એ યા તે છે જ, વાત સાંભળવા ટેળે મળી જાય છે ! અરે, ચેરી કરવા પણ બેધની. અ ગ્રેજીમાં એને માટે ફેબત-Fable- શબ્દ ઘરમાં આવી ગયેલે ચાર પણ ચોરી કરવાનું કાર્ય બાજુએ જાણીતા છે. આવી કથાનું મર્યાબિન્દુ નીતિ કે બોધ રાખીને પલાંઠી વાળી વાર્તા સાંભળવા બેસી જતા હોય છે અને ડાય છે. એમાંથી જ એ કથા વિતરે, કયા બંધની પેલાં દાદીમા અને દાદાજીને જ પૂછો ને-ભૂલકાં ‘વાર્તા કહો', દાય કે પ્રેમ-સાહસની હામ, માનવમનને છેક આદિ- એમ કરીને કેવાં એમને પજવી રહે છે ! કળથી કથાનું ભારે ઘેલું રહ્યું છે. હાલરડામાં આ બધ-કથા’ લોકવાર્તાને જ એક પ્રકાર આવી ગૂંથાયેલી કથા સાંભળતાં સાંભળતાં બાળચિત્ત કેવું નિદ્રાધીન બોધ-કથા” દુનિયાભરમાં પ્રસરેલી છે. યુરોપમાં ઘૂમી વળે થઇ જાય છે ! રસ પડે અને કટકા થાય એવી વાતને રંગ કે એશિયામાં ફરી વળે.' વિદેબાની જેમ કથાને બેધ-કથા
હોય ત્યારે ભલભલા પિતાને કામધંધો મૂકીને કેવા સઘળે મળવાની, એને ઉદ્દભવ ક્યારે થયો અને કેવી રીતે થશે તે