________________
તા. ૧-૯-૮૯ તા. ૧૬–૯–૮૯
આચરવી જોઇએ એવો મત ધરાવતા હાય છે. નિય રીતે પ્રાણીઓને મારીને તૈયાર કરવામાં આવતાં પ્રસાધના ક મેજોની ચીજવસ્તુઓ ન વાપરવાની તેઓ ભલામણ કરે છે. તેટલે અંશે તે સારૂ છે. પાશ્ર્ચત્ય જગતમાં કેટલાક લેકા પશુએ ને નિ'યતાથી રીબાવીને મારી નાખવાના વિરોધ કરે છે, પરંતુ કતલખાનામાં સ્વયંસ ંચાલિત યંત્રો દાંડા મારેલાં પશુઓનુ માંસ ખાવામાં કે પ્રયોગશાળામાં પશુઓને મારી નાખવામાં એમને કઈ વાંધા જાતે હતેા નથી. અહીં દયાની વા। બહુ જ સપાટી ઉપરની અને બહુ સીમિત પ્રમાણમાં રહેલી હોય છે. એમાં તાત્ત્વિક સિધ્ધાંતની બહુ ગહન વાત નથી, વળી એવી નિર્દયતાના વિરોધ કરનારાઓની પ્રવૃત્તિ મુખ્યત્વે પચેન્દ્રિય પ્રાણીઓ પૂરતી જ સીમિત હાય છે વાંદા, મચ્છર, માખી ગરાળી, સાપ, વી છી કીડી મકાડી વગેરેને મારી નાખવામાં રહેલી નિ યતાની કાિ વાત એમને જણાવી કે સ્પર્શતી નથી. પ્રાણીઓને આત્મા (પૃષ્ઠ ૧૦ થી ચાલુ)
શઢાના ઘડતરમાં ગ્રીક ને રામન દેવતા અર્વાચીન વૈદકની પરિભાષામાં હવે Hrpn અને Hypno પૂર્વગો (શબ્દોના પ્રારંભમાં જોડાતા અશે) તરીકે અનેક શબ્દમાં વપરાય છે. દૈત્રની પ્રક્રિયાના શાસ્ત્રને આ પરથી હવે ‘હિપ્તોલેજી' કહેવામાં આવે છે.
સંસ્કૃત : સ્વપ્ન-નિંદ્રા તથા દ્રાના દેવતાના નામ તરીકે વપરાતું આ ગ્રીક નામ Hpnos આપણા સંસ્કૃત શબ્દ સ્વપ્ન' જોડે સરખાવવા જેવુ છે. [ સંસ્કૃત ‘સ્વપ્ન ' સકૃત ‘સ’તે માટે ગ્રીક ‘'; અંત્ય વિસગ' (:) માટે ગ્રીક સ (S) મૂકી જુએ : બંનેની સમાનતા સ્પષ્ટ થશે]
સ’સ્કૃતમાં ‘સ્વપ્ન' નિંદ્રાના અથ'માં પણ વપરાયા છે. (ઋગ્વેદ) એનુ યે મૂળ તે ‘રવપ’એટલે ઊં ધવું જ છે ને ! લિથુનિયન ભાષામાં ‘સ્વપ્ન' માટે વપ SAPNAS શબ્દ પણ અહીં સરખાવવાને-માંધવાના લેભ જતેા કરી શકાય એવુ નથી
અનિદ્રા : નિદ્રાના અના આ હિપ્નોટિઝમ શબ્દના ઘડતરની આપણે કરેલી આ ચર્ચા જોડે જ નિદ્રા જોડે જ સંકળાશૈલા અન્ય એક શબ્દ અનિદ્રા' માટે વપરાતા અંગેની શબ્દના ઘડતરની વાત પણ નોંધવાનુ મન થાય છે. આમ થવાનુ મુનિ સેવા આશ્રમ દવાની કાયમી તિથિ માટે અત્યાર સુધીમાં નોંધાયેલી રકમ (ગતાંકથી ચાલુ)
૨૦,૦૦૦ શેઠ હીરાચંદ તલકચંદ સ્મારક ટ્રસ્ટ
૧૧,૧૧૧ શ્રી પ્રભુનાાસ લીલાધર
૧°,૦૦૦ શ્રી વિદ્યાબેન મહાસુખભાઇ ખંભાતવાળા ૧૦,૦૦૦ શ્રી નવનીત પ્રકાશન ૧,૦૦૦
શ્રી દામજીભાઇ એન્કરવાળા ૧,૦૦૦ શ્રી સી. જ. સરે યા
૭,૫૦
શ્રી કાંતિલાલ કેશવલાલ શેઠ ૭,૫૦૦ શ્રી આશિતાખેન કાંતિલાલ શેઠ ૫.。。
શ્રી પ્રવીણભાઇ મંગળદાસ અને ચદ્રકળાબહેન
પ્રવીગુપ્તા)
પ્રબુદ્ધ જીવન
હાતા નથી એટલી હદ સુધીની માન્યતા પણ આવા કેટલાક લેકા ધરાવે છે.
જૈનધમ મનુષ્યની જ ધ્યાપ્રેરિત હત્યાના અસ્વીકાર કરવા ઉપરાંત પ્રાણીઓની પણ યાપ્રેરિત હત્યાના અરવીકાર કરે છે. ખીજાના પ્રાણને, દેથી ઇરાદાપૂર્ણાંક છૂટા પાડવાની ક્રિયા જ જૈનધમ ને અરવીકાય છે. એટલું જ નહિ જેને દેહ નજરે દેખાતા નથી એવા સૂક્ષ્મ થવાની હત્યા કરવાની કે વનસ્પતિમાં પાંડુ ફળ ફૂલ કે ડાળ વગેરેમાં રહેલા એકેન્દ્રિય જીવની યાત્રે રેત હત્યા પણ જૈનધમને અસ્વીકાય' છે. જો સમ જીવાની ખાતમાં જૈન ધર્મની આ માન્યત હોય તે મનુષ્યની દાપ્રેરિત હત્યાના જૈનધમ' ક્રમ સ્વીકાર કરી શકે ?
પોતાને માટે કે અન્ય કાઇ માટે ‘સુખ આવ્યે જીવિત ન વાંવુ તે દુઃખ આવ્યે મૃત્યુ ન વાંબુ' એવી સમદ્રષ્ટિન ભલામણુ જૈનધમ કરે છે. -રમણલાલ ચી. શાહ અન્ય એક કારણ એ પણ્ છે કે માટે । અંગ્રેજી રાખ્તના ઘડતરમાં પણ એક પૌરાણિક દેવતાનુ નામ રહે છે; પણ આ દેવતા ગ્રીક નથી, રામન છે.
અગ્રેજીમાં અનિદ્રાના રાગને સેમ્નિ' કહે છે. સુશિક્ષિત વગમાં આ શબ્દ ઠીક ઠીક પરિચિત છે.
ઇન્સાનિઆ: ગ્રીક ભાષામાં નિદ્રાના દેવતાનું નામ Hypnos છે તેમ લેટિન ભાષામાં રામનેાના નિદ્રાના દેવતાનુ નામ Somnus છે. પછી શ્રીકભાષામાં દેતાનું નામ નિદ્રાના અથ'માં પણ વપરાયું તેમ રેશમન દેવતાનુ નામ પણ નિદ્રાન અથ માં પણ વપરાયું. આ પરથી વળી Somnirium એટલે સ્વપ્ન એવા શબ્દ પશુ બન્યો.
આ દેવતાના નામ પરથી Somn અને Somni એવ પૂર્વા પણુ બન્યા જે વૈજ્ઞાનિક પરિભાષામાં અનેક શ પ્રારંભના અંશ તરીકે પણ વપરાયા જેમ Somnambnlist એટલે ઊંઘમાં કરનારા, નિદ્રા ભ્રમણ કરનાર ! તથા Somnipathu કૃાત્રમ રીતે લવાતી નિદ્રા (ની પદ્ધતિ)
આ પરથી પ્રારંભમા નકારાત્મક પૂર્વગ IN-ઉમેરી વૈજ્ઞાનિક પરિભાષામાં ઈ. સ. ૧૭૫૮ માં ‘અનિદ્રા' એવા અમાં-એ રાગ માટે Insomnia-Àાપ્તિ' શબ્દ બનાવી લેવાયે જે હવે અશિક્ષિતામાં પણ પરિચિત થતે
જાય છે.
૧૦૦૦ શ્રી સીએ . સધવી ૫,૦૦૦
શ્રી ટાલાલ નાથાલાલ ગેરેંટેબલ ટ્રસ્ટ શ્રી આર. ૬. મિલાઇઝ ચેરિટેબલ ટ્રસ્ટ સ્વ. નૌતમલાલ ઝવેરચંદ મહેતા
૫, ૦૦ ५००० ૫ ૦ ૦ ૦ ૧,૦૦૦ શ્રી ચીનુભાઈ હિંમતભાઇ ૫,૦૦૦ શ્રી સેનલખેન હિતેન શેઠ
શ્રી અમરસન્સ
૫,૦૦૦ શ્રી મેહનલાલ હેમચ'દ ચેરિટેબલ ટ્રસ્ટ
૫,૦૦૦
શ્રા શૈલેશભાઈ કાહારી
૫૦૦
૫,૦૦૦
૨ ૫૦૦
»
શ્રી મધુરીબેન શાહ
શ્રી આજી શામજી શાહ
શ્રી રવજીભા ગણાત્રા
૨,૫૦૦ ૨,૫૦૦
શ્રી નિમ'ળાખે। ગણપતભઇ ઝવેરી શ્રી ધીરજલાલ ફૂલચંદ શાહ ૨,૫૦ શ્રી રજનીકાં1ભાઈ એમ શાંતુ
(વધુ આવતે અકે)
l;
17