________________
ત, ૧-૧૦-૮૯ તા. ૧૬-૧૦-૮૯
પ્રયુદ્ધ જીવન
. . ગાંધીજીના કેટલાક મનનીય જીવન પ્રસંગે ' " ".'
૨ સત્સંગી” મહાત્મા ગાંધીના કેટલાક જીવન પ્રસંગે મનન પ્રેરે તેવા છે. વસવાટનાં પ્રકરણે જે ખૂબ રસપ્રદ છે તે વાંચી જવા આ પ્રથમ પ્રસંગે તેમનાં વિદ્યાર્થી જીવનને છે. ગાંધીજી વાચકેને નમ્ર વિનંતિ છે. મેટ્રિક પાસ કર્યા પછી ભાવનગરની શામળદાસ કોલેજમાં
લંડનથી બારિસ્ટર થઈ આવ્યા પછી ગાંધીજીને જીવનદાખલ થયા. ત્યાં પ્રથમ પંકિતના અધ્યાપકે હેવા છતાં તેમને
પ્રસંગ પણું મનનીય છે. ગાંધીજીના મોટાભાઇએ સ્વાભાવિક અભ્યાસના વિષયો સમજાય નહિ તેવા અઘરા લાગ્યા.
રીતે જ આવી કલ્પના કરી હોય, ‘ભાઈ વિલાયતી પરિણામે તેઓ એક ટર્મ પૂરી કરીને ઘેર પાછા ફર્યા.
બારિસ્ટર થઈને આવશે, ધીતી વકીલાત ચાલશે આ પ્રસંગ પરથી દેખીતું કારણ તો એ ફલિત થાય કે અને કુટુંબની આર્થિક સ્થિતિ યોગ્ય બનશે. ગાંધીજી મહાપુરુષ વિદ્યાર્થી જીવનમાં તેજસ્વી હોય જ એવું નથી. બારિસ્ટર થઈને આવ્યા પરંતુ રાજકેટની પરિસ્થિતિ તેથી નબળા વિદ્યાથીઓ એવું આશ્વાસન લઈ શકે કે વકીલાત માટે પ્રતિકુળ લાગતાં મુંબઈ જઈને ત્યાંની હાઈ અગમ્ય ભાવિની ચિંતા નિરર્થક છે; પરંતુ કે નબળે કેટને અનુભવ લે એવું નકકી થયું. અને મુંબઈમાં ? વિદ્યાથી પિતે નબળે છે તેથી ભવિષ્યમાં તે ગાંધીજી બનશે ગાંધીજીને મુંબઈમાં પહેલે જ સાદ કેસ મમીબાઈને મળે. અથવા તેણે ગાંધીજીની જેમ કેલેજ છોડી દેવી જોઈએ એવું તેઓ આ સાદે કેસ લડવા માટે સ્મોલ કેઝ કેટમાં ગયા. તારણ કાઢે તે તે ઉચિત ન ગણાય. આ પ્રસંગ ઉડે તેઓ ઉલટ તપાસ માટે ઊભા થયા, પણ તેમના પગ ધ્રુજવા. વિચાર પણ માગે છે. ગાંધીજીને કોલેજના વિષયે અઘરા લાગ્યા અને માથું ફરવા લાગ્યું. પરિણામે તેઓ કેસ લડી ન લાગ્યા તેથી તેઓ ઘેર પાછા ફર્યા. આમ બનવાને શકયા અને તે કેસ બીજા વકીલને સેપ પડયે જેમને મન લીધે તેમને માટે લંડન બારિસ્ટર થવા જવાનું આ રમત વાત હતી. ગાંધીજી તે અન્ય કંઈ વિચાર્યા વિના નક્કી થયું. તેમને કોલેજના વિષયે સમજાયા હોત તે કેટ છોડી ગયા. લંડન જવાને પ્રશ્ન દેખીતી રીતે તે ન થાત.
આ પ્રસંગે ગાંધીજીના વકીલાતના ધંધા માટે પ્રથમ ગાંધીજીનું લંડનમાં રહીને બારિસ્ટર થવું એ એમનાં સમય
પ્રાસે મક્ષિાત જેવો બને. જે માણસે ગુલામી ભર્યા જીવનઘડતરને જરૂરી તબકકે છે. ગાંધીજીની વિચારસરણી પર
માનસમાં આનંદ માનતી પ્રજામાં અમિતા, જાગ્રત કરી અને મહાનિબંધ લખીને વિદ્યાથીઓ ઠીક ઠીક સમયથી પીએચ.
સિદ્ધાંતની લડત છે પણ વ્યકિત સાથે ષ નથી. એવા સિદ્ધાંત ડી.ની ડીગ્રી મેળવતા રહ્યા છે. આવા મહાન વિચારક
પર અંગ્રેજ સરકારની લાઠી, ગળી સહન કરવાનું અભૂતપૂર્વ વિદ્યાથી જીવનમાં હોઠ કે અબુધ શી રીતે હોય છે પરંતુ
અહિંસક માનસ નિર્માણ કર્યું તે માણસ કેટમાં. સામાન્ય લંડનમાં તેમના વસવાટ દરમ્યાન તેમનું જે ઘડતર થવાનું
કેસ માટે દલીલ કરી ન શકે એ વિધિની રહસ્યમય ઘટના હતું તે માટે તેમને કેલેજના વિષયે અઘરા લાગે
નથી? તે વખતે ગાંધીજીને પણ આવી નિષ્ફળતા બદલ સારે એ અનિવાર્ય પગથિયું હતું. ઘડીભર તેમને કોલેજના
એવો આઘાત જ લાગે હોય, પણ આ નિષ્ફળતામાં “મહાન વિષયો સહેલા લાગ્યા હતા, તે તેઓ બી. એ. થયા
સફળતા છુપાયેલી હતી જે નિષ્ફળ થવાને પ્રસંગે વ્યકિત જોઈ હેત, એમ. એ. થયા હતા અને પ્રેફેસર બન્યા હેત. અથવા
શકે નહિ. જો ગાંધીજી આ કેસમાં સફળ થયા હોત તે તેમની બી. એ. પછી એલ. એલ. બી. થયા હતા અને સારા
વકીલાત ચાલવા લાગત અને પછી રાજકેટમાં વકીલાત સારી વકીલ બન્યા હતા. અથવા તે તેમના પિતાનું દીવાનપદ
ચાલત. પરિણામે, તેમના મોટાભાઈની અપેક્ષા પ્રમાણે કુટુંબનાં મેળવ્યું હોત. પણ તેઓ ‘મહાત્મા ગાંધી' બન્યા
આર્થિક સ્થિતિ, મે વગેરે યોગ્ય બન્યાં હોત. પરંતુ તેમ હત એવી આગાહી તેમને કેલેજના વિષ કાળ્યા
થવાથી ભારતને “મહાત્મા ગાંધી’ મળ્યા હેત ખરા ? તેથી હોત તેના પરથી કરી શકાય નહિ. તેથી ગાંધીજી
કેપ્ટ'માં પ્રથમ સામાન્ય કેસમાં નિષ્ફળતા મળવી એ તેમની કેલેજમાં અભ્યાસ કરી શક્યા નહિ એવી તેમની નબળાઈ
સમગ્ર જીવનજનામાં સુસંગત છે. ગાંધીજીને આ રીતે કેટમાં તેમની સમગ્ર જીવન યોજનામાં સારી બાબત બને છે.
નિષ્ફળતા મળી તેથી તેઓ કેઈ હાઈસ્કુલમાં અ ગ્રેજીના શિક્ષક તેમનાં લંડનમાં વસવાટ દરમ્યાનનું જીવન ઘડતર એટલે બનવા તૈયાર થયા એજ અરસામાં તેમણે પ્રખ્યાત હાઇસ્કુલની તેમના માતા પૂતળીબાઇએ જૈન સાધુ બેચરસ્વામી પાસે જાહેરખબર વાંચી. તેમણે અરજી કરી અને તેમને રૂબરૂ લેવડાવેલી પ્રતિજ્ઞાનું પાલનઃ-માંસ ન ખાવું, દારૂ મળવાની આજ્ઞા પણ થઈ. પરંતુ ગાંધીજી બી.એનાના ન પીવો અને પરસ્ત્રીને માતા સમાન ગણવી. આ ત્રણેય તેથી હાઇસ્કુલના આચાર્યે તેમને લેવા માટે દિલગીરી દર્શાવી. પ્રતિજ્ઞાઓ લંડનનાં જીવનથી વિરુદ્ધ હતી પરંતુ ગાંધીજીએ પોતે લંડનમાં મેટ્રિકયુલેશન પરીક્ષા પાસ કરી છે. ગાંધીજીએ માતાને આપેલા વચનનું ગમે તે ભોગે એ ખૂબ ભારપૂર્વક જણાવ્યું તે પણ તેમને તે ગ્રેજ્યુએટ જ પાલન કરવું એવો નિશ્ચય જ કર્યો હતે. ભૂખ્યા રહેવું પડે જોઇએ એ સ્પષ્ટ જવાબ આચાયે આપી દીધું. આ પ્રસગપણ તો તે દુઃખ સહન કરીને તેમજ નાજુક કસેટીઓમાંથી પસાર ગાંધીજી માટે નૈરાશ્ય જન્માવનારો જે બન્યું. પરંતુ તેમને થવું પડે તેમાં અડગ રહીને તેમણે ત્રણેય પ્રતિજ્ઞાઓનું અક્ષરશઃ હાઈસ્કૂલમાં અંગ્રેજીના શિક્ષક તરીકે નોકરી મળી હોત તો ? પાલન કરી બતાવ્યું. આ સંઘર્ષ અને નિશ્ચયબળ. તેમનાં તેઓ અંગ્રેજીના સારા શિક્ષક બન્યા હેત અને ટયુશન તેમજ ભવિષ્યનાં નાનાં મોટાં કાર્યો માટે અમૂલ્ય બની રહ્યાં. વિશેષ લેખનકાર્ય દ્વારા સારી આવક મેળવી શક્યા હતા પરંતુ આમ સ્પષ્ટતા માટે ગાંધીજીની આત્મકથામાંથી લંડનમાં તેમના થયું હતું તે તેમને “મહાત્મા ગાંધી” બનવા માટે જે પ્રસંગે