SearchBrowseAboutContactDonate
Page Preview
Page 49
Loading...
Download File
Download File
Page Text
________________ R 1 તા. ૧૬-૩-૮૯ લઘુકથાનું સ્વરૂપ પ્રબુદ્ધ જીવન અને લઘુકથા સંગ્રહ ‘રાઇના દાણા’ ગ ંભીરસિંહુ ગાહિલ ક્રમ સાહિત્યસર્જનના ઉન્મેષાને જ્યારે પ્રચલિત રૂપે પર્યાપ્ત ન જાય ત્યારે તે નવા માર્ગો શોધી લે છે. ખેત્રણ સદીઓ પહેલાં દીવ કથાત્મક કાવ્યથી રવતંત્રયાત્મક -ગદ્યસ્વરૂપ તરીકે નવલકથાએ સાહિત્યમાં સ્થાન મેળવ્યું. તેમ ગઇ સદીમાં નવલકથાથી સ્વતંત્ર રીતે ટુકી વાર્તાના સાહિત્યસ્વરૂપને સર્જનાત્મક આવશ્યકતાઓની પરિપૂતિ માટે આવિષ્કાર થયા. કથાસાહિત્યનાં સ્વરૂપોને આ રીતે અપાતા હોય છે ઃ ટુચકા, ટુકી વાર્તા, લાંખી -વાર્તા, નવલકથા અને મહાનવલ ટુંકી વાર્તા અને નવલકથા વચ્ચેના અંતરાલમાં લાંખી – ટુકી વાર્તા અને લઘુનવલ એ બુને સ્વરૂપે સ્થિર થવા મથી રહ્યાં છે. તેમાં પણ લઘુનવલનાં સાહિત્ય સ્વરૂપે વધુ ધ્યાન ખેંચ્યું છે. તેના સારા નમૂનાઓ આપણા સાહિત્યમાં પ્રાપ્ત થયા છે. તેના સાહિત્યસ્વરૂપ વિશેની વિચારણા પણ ચાલવા લાગી છે. એ જ રીતે કયાસાહિત્યમાં ટુંકીવાર્તાથી સ્વતંત્ર સાહિત્યસ્વરૂપ તરીકે 'લધુકથાએ તાજેતરમાં ગજું કાઢયું છે. લઘુકયા ટુકી વાર્તા પછી સાહિત્યજગતમાં આવે નાજુક છેડ છે. તેની માવજત ચાગ્ય રીતે થશે તો તેનાં ઉત્તમ ફળ સાહિત્યક્ષેત્રે પ્રાપ્ત થશે. ટુંકી વાર્તા સ્વત ́ત્ર સાહિત્યસ્વરૂપ તરીકે વીકારાય તે માટે અભ્યાસીઓએ દીધ' સમય "સુધી પુરુષાથ કર્યાં હતેા તેવા તબકકા લઘુકથા માટે આરંભાઇ ચૂકયા છે છેલ્લા બેએક દાયકાથી લઘુકથાનું સર્જન સારા પ્રમાણમાં થવા લાગ્યું છે. તેના અંગેની વિચારણા પણ તેની સાથે જ ચાલતી રહી છે. આ સ્વરૂપ અંગેની તાત્ત્વિક ચર્ચા વિશેષપણે થાય તેને હજી અવકાશ છે. લઘુકથાના સાહિત્યસ્વરૂપ અંગેની કેટલીક મર્યાદા પ્રથમ દ્રષ્ટિએ જ રેખાઇ આવે તેવી છે. કવિતામાં ઉમિ‘કાવ્ય લઘુ સ્વરૂપ ૐ અને નાજુક ભાવેાના નિરૂપણુ માટે તેને ટૂંકા ભાવ અસરકારક નીવડે છે. જ્યારે કથાસાહિત્યમાં ઘુસ્વરૂપ કસેટીરૂપ બની રહે છે. કેમકે તેમાં થારૂપને જાળવી રાખીને લાધવ અને ચેટ સાધવાનાં હેાય છે. આથી લધુયાના સજ'કે વસ્તુ, નિરૂપણુ કે કલાકૌશલમાંથી શાને અગ્રતા આપવી તે પ્રશ્ન મૂંઝવનારા અને છે. કથાસાહિત્યનું અત્યંત લઘુસ્વરૂપ હેવાથી સામાન્ય રીતે તેમાં બાહ્ય વસ્તુ કે પ્રસ ંગની અપેક્ષા રહે છે. જો તેમાં ઘટનાનુ તિરેાધાન કરવામાં આવે તે લઘુકથા અને લલિત નિબંધ– ગદ્યખંડ વચ્ચે ભેદરેખા દોરવી મુશ્કેલ બને. ઊઁમિ કાવ્યનુ સ્વરૂપ પણ સીમાવતી' બની રહે. પરિણામે આગવા સ્વરૂપની રૂપરેખા નળવવા પણ સ્વલ્પ, ક્ષુદ્ર કે ક્ષુલ્લક પરિસ્થિતિની તેમાં આવશ્યકતા રહે છે, તે જ લઘુકથાના આકૃતિવિધાનની · ભૂમિકા રચે છે, આમ છતાં લઘુકથામાં વસ્તુ તથા શૈલીના પ્રયાગાને અવકાશ છે જ. માત્ર તે માટે અત્યંત કુશળ અને કરકસરભર્યાં રચનાવિધાનની આવશ્યકતા રહે છે. લઘુક્યાની બીજી મર્યાદા એ છે કે તેના સાહિત્યસ્વરૂપને તાત્ત્વિક રીતે ટૂંકી વાર્તાથી અલગ દર્શાવવામાં ઘણી મુશ્કેલીઓને સામને કરવા પડે તેમ છે. ઉમાશ કર જોશીના શબ્દોમાં ટુકી વાર્તા A અનુભૂતિકરણ કે વિશિષ્ટ ભાવ-પરિસ્થિતિને સાકાર કરવા મથતી શુદ્ધ કલાસર્જનની પ્રવૃત્તિ કહીએ તે તેનાથી વિશેષ કર્યાં તવાની અપેક્ષા લધુકથામાં રાખીશું ? ટુકી વાર્તાના અનુભવ ૐ ભાવ કરતાં લઘુકથાના અનુભવ કે ભાવ વિશેષ પ્રમાણમાં ક્ષુલ્લકું કે ક્ષુદ્ર હોય એમ કહીશુ તે તે સ્વરૂપલક્ષી ભેદરેખા ઘેરવા માટે પર્યાપ્ત થશે ? અહી' ખરેખર કાઇ તાત્ત્વિક ભેઇરેખા દોરવાનું શકય છે કે કેમ તે એક પ્રશ્ન છે અને તેના ઉકેલ શેાધવે જ રહ્યો. સૌથી વધુ ધ્યાન ખેંચનારા ત્રીજો પ્રશ્ન છે લકયાને કથાને ટુચકાથી ક રીતે રસ્પષ્ટપણે વ્યાવ`ક ગણાવી તે ટુચકા, દાંત, ખાધકયા, નીતિકથા કે રૂપક કથા તરીકે કથા સાહિત્યનુ લઘુ રૂપ પ્રાચીન-મધ્યકાલીન સાહિત્યમાં સારી પે? ખેડાયેલુ છે. લઘુકથા તેનાથી યે સ્વતંત્ર રીતે વિકાસ પામેલું સ્વરૂપ છે. તે ખેાધક નથી. માત્ર પ્રસંગ રૂપ નથી, ઉદાહરણુ તરીકે મૂકવાની ગૌણુતા તેમાં નથી, તેમાં પ્રણાલિકાગત રૂપક વગેરે નથી-આ બધુ સ્પષ્ટ છે. તેમ છતાં લઘુકથા ઘણીવાર આ સ્વરૂપોની સીમારેખા નજીક સરી પડે છે તેમ જ આ રૂપાથી લઘુકથાની વ્યાવત'તા તાત્ત્વિક રીતે સિદ્ધ કરવી પડે તેમ છે. હિંદીના પ્રસિદ્ધ કથાલેખક રાજેન્દ્ર યાદવ કહે છે કે લઘુકથાને ટુંકી વાર્તાથી અલગ ગણી જ ન શકાય. મેટા ભાગની લઘુકથાએ તેમને ટુચકા જેવી લાગી છે. પોતાના અનુભવ દર્શાવતાં તેઓ કહે છે કે મેં પાંચ – સાત લઘુકથા લખી છે, પણ મને આ સ્વરૂપ અરુ' લાગ્યુ છે. હું તેમાં નહીં લખી શકું. હા, વ્યંગ કે ટુચકા જરૂર લખી શકું, પરંતુ તેને લઘુકથા ન જ કહેવરાવી શકું. તેમના આ એકરારમાં ધણુ બધુ કહેવાયુ છે. તેમણે પણ અનુભવ્યું છે કે લઘુકથાની વિસાત ઘણી ઊંચી છે. લઘુકથાના ક્ષેત્રે સેળભેળની પ્રવૃત્તિ ધણી ચાલે છે, ટુચકાઓને લઘુકથા તરીકે ખપાવવાની હોડ ચાલી છે એવુ પણ તેમાંથી કુલિત થાય છે. આથી લઘુક્થાના સ્વરૂપનાં લક્ષણા સ્પષ્ટ રીતે નિર્ધારિત થાય તે આવશ્યક છે. વિવેચકાએ આ સ્વરૂપ તરફ એન્ડ્રુ ધ્યાન આપ્યુ છે. તુગે'નેવ, ખલિલ જિબ્રાન, નામ'ન મેઇલર્ અને બીજા ઘણા પ્રસિદ્ધ સાએ તેમાં સત્ કરેલું છે. સ્વત ંત્ર સાહિત્ય-સ્વરૂપ તરીકે લઘુકયાની પ્રતિષ્ઠા થાય તે આવશ્યક છે. લાધવ એ લઘુકયાતુ એક આગવું લક્ષણ છે ખરું. ટૂંક વાર્તા કરતાં તેને ક્ષેત્રવિસ્તાર ઘણા મર્યાદિત છે. ઘટનાના તાણાવાણા, ભાવેાની વિવિધતા, પાત્રાની મેાટી સંખ્યા ક પાત્રરેખાની વીગતપ્રચુરતા લઘુથામાં ન સભવે. લઘુકથામાં એકાગ્રતા, સીધાપણુ, લક્ષ્યવેધી ગતિશીલતા અને ત્રેવડભયુ" રચનાવિધાન અનિવાય' છે. તેના શબ્દેશબ્દની કરકસર અને પ્રભાવકતા આવશ્યક છે. લઘુકયાનુ રૂપ ટુચકા જેવું ન રહે કે ટૂંકી વાર્તાના સીમાડા સુધી તે ન વિસ્તરે તેની સતત કાળજી સજ રાખવી પડે. લાધવ લઘુકથાની મર્યાદા બાંધે છે. તેમ તેનુ તે આવસ્યક ઉપકરણ પણ છે. લાધવના કલાપૂર્ણ' સ યોજનથી લઘુક્યાનો સર્જક ધાર્યા
SR No.525974
Book TitlePrabuddha Jivan 1989 Year 50 Ank 17 to 24 and Year 51 Ank 01 to 16 - Ank 05 and 16 is not available
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1989
Total Pages292
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy