SearchBrowseAboutContactDonate
Page Preview
Page 141
Loading...
Download File
Download File
Page Text
________________ તા. ૧-૫–૮૯ તા. ૧૬-પ-૮૯ પ્રબુદ્ધ જીવન : સુવર્ણ જયંતી વિશેષાંક : ૫૭. કવિ શામળ ભટ્ટ :- મનુષ્યનો સ્વભાવ કેવો અપરિવર્તનશીલ હોય છે તેનું રત્ન, આભુષણે અને કીમતી ધાતુઓની ઉપમાઓ દ્વારા કવિ કેવું માર્મિક ચિત્ર રજૂ ગૂ થેલી માળાઓની તથા દુર્વાવણ એટલે કે દુર્વા નામના વ્યાસ જેના લીલા રંગના ને ચળકતા વૈપૂર્ય રત્નના વૈર્થ ઉપર-ન છે) વળી, લાલ રંગનાં પરવાળાં (મ ગળનું રત્ન)ને અને તરંગી મોતીઓનાં, તદુપરાંત, જેનાથી મોતી પાકે છે તે સપના, -આ સર્વે રત્નોના ઢગલાથી નગરનાં બજારો ઉભરાતાં હતાં. જાણે, અગાધ જલરાશિથી પરિપૂર્ણ સમુદ્ર હોય એવું દ્રષ્ટિગોચર થતું હતું. ટૂંકમાં, ઉજયિનીના નગરો અને બજારોમાં બહુમૂલ્યરને ઢગલેબંધ ખુલ્લેઆમ વેચાતાં હતાં. એ જ પ્રમાણે મેઘદુતમાં “અલકાપુરીનું વર્ણન પણ ચિત્તાકર્ષક છે - વિસંરોપશમવિશદે પાદનિશીથે વ્યાલુમ્પતિ છૂટજલ લવ યન્દિનચન્દ્રકાન્તા ઃ | અર્થાત્ હે મેઘ ! ત્યાંના ગેખલા અને પલંગની ઝાલરમાં ચંદ્રકાન્ત મણિઓ (ઉપરત્ન) અસંખ્ય પ્રમાણમાં લટકી રહ્યાં છે અને જેમની ઉપર મધ્યરાત્રિએ ચંદ્રનાં શીતળ કિરણે હિમકણાની જેમ ટપકે છે-સ્પર્શે છે. આ મહાકવિ કાલિદાસનું “ઋતુસંહારમાંનું આ કલ્પનારત્ન પણ માણવા જેવું છે. સપત્રલેખેષ વિલાસિનામાં વધુ હેમા ખુસ હોપમે રત્નાન્તરે મૌક્તિક સંગ રમ્ય દાગ વિસ્તરતા મુપૈતિ અર્થાત્ હેમ જેવા સહામણાં કમળ જેવું જેનું મુખ છે અને એ મુખ પર અનેક પ્રકારનાં પ્રસાધને છે, પરંતુ તેની ઉપર રહેલાં પરસેવાનાં બિંદુઓ જાણે કે વિવિધ પ્રકારનાં રત્નોની -વચ્ચે મેતી ભર્યા હોય તેવું લાગે છે. રન જેવા મુખ પર મિતીઓની ગૂંથણી ન હોય ? કવિ માધે પણ ચંદ્રકાન્ત મણિની પ્રશસ્તિ રૂપે નીચે મુજબ સુંદર પંકિતઓ રચી છે – " કાન્ત—કાન્તોપલકુદિયેષુ, પ્રતિક્ષણ હત્યંતલપુત્ર ઉચ્ચરેધઃ પતિપમુડપિ, સમૂહમૂદ્ધઃ પયસાં પ્રણાલ્ય 1 એટલે કે, ચન્દ્રકાન્ત મણિઓ-રત્નોથી જડેલ અગાશીઓમાં મૂકેલી પરનાળો એટલી ઊંચી હતી કે દર રાત્રિએ એ ચન્દ્રકાન્ત રત્ન સાથે ચંદ્રકિરણેને પશ થવાથી દુધનાં રસધ પડી રહ્યા હોય એવું અનુપમ દ્રશ્ય સજતું. હવે, રસરાજ કવિ જયદેવની જગપ્રસિદ્ધ કાવ્યકૃતિ ગીતગેવિંદમાં પ્રસ્તુત પંકિતઓને વર્ણનભાવ આપણે માણીએ : હીરાવલી તરલ કાન્ચન કાન્યદામ મજાર કરામણિ ઘુતિ દીપ્તિતશ્ય દ્વારે નિકુંજનિલયસ્પહાનિરીક્ષક રાધાવતી મથસખી સ્વયમિહુવાચા ભાવાર્થ :- ગળામાં ઝુલતા રત્નજડિત અને સુવર્ણમંડિત હાર તથા એવા જ ધારણ કરેલા બાજુબંધ અને કંગનના ચમકાર અને લાવણ્યથી દેદીપ્યમાન દીસતા, પુષ્પકું જના દ્વાર પર ઊભેલા શ્રીહરિને જોતાં જ સખી - રાધારાણીને સંબોધીને કહે છે... કવિ પ્રેમાનંદ સુદામાચરિત્રમાં દ્વારિકા નગરીની સમૃદ્ધિ આ રીતે વર્ણવે છે : ‘કનકકેટ ચમકારા કરે, મણિય રત્ન જડયાં કાંગરે.” દ્વારિકા નગરીને કિલો (ટ) તેનાથી ચણવામાં આવ્યો હતો અને એને કાંગરે કાંગરે (શિખરે શિખરે) મૂલ્યવાન રત્ન. જડેલાં હતાં. કેસર ક્યારા માંહિ બરાસ કરતુરી મહેકે પાછળ કનકની પાળ લક્ષધા મેહતી કે ગગા જમુના નીર, રત્નજડિત જ ઝારી, સેળ ધરી શણગાર, સિંચે નરપતિની નારી; એવી રીતે જે કદિ ઉગીએ લસણછોડ ગંગા તટે, બદઈ તે ઊંડે ઘણી, શામળ સ્વભાવ ના મટે આપણે હવે આ વિષય પર કવિ ન્હાનાલાલનો રસાસ્વાદ ચાખીએ. સેનું છે સાસરૂં સ્ત્રીને, સ્ત્રીને મહિયર છે રૂપું. અન્યત્ર કવિશ્રી પારસ કે પાર્ટ્સમણિના સંદર્ભમાં કહે છે, સાથે સાથે નારીની મહિમાનું ગુણગાન કરે છે. ‘લેટું કે પથ્થરને પારસ પરસે થાય કંચન મહામેલ, નરનો દેવ થાય નારી પરસથી, એ નારી પાસને તેલ.” અર્થાત જેમ પાસ (એ ઉપરત્ન છે)ના સ્પર્શ (પાસ) માત્રથી લેતું કે પથ્થરનું સોનામાં રૂપાંતર થઈ જાય છે, એટલે કે તુચ્છ ધાતુનું બહુમૂલ્ય ધાતુમાં પરિવર્તન થઈ જાય છે, તેવી જ રીતે, જે સ્ત્રીને સ્પશ" અથવા સહવાસથી પુરુષ દેવતારૂપ થઈ જાય અથવા ઉચ્ચતમ સ્થાન પ્રાપ્ત કરી શકે તેવી નારી પોતે જ પારસમણિ છે. કવિ ન્હાનાલાલ, કેલાસ પર્વતનું ઉત્પંગ વર્ણન આવી રીતે કરે છે: હતા એ દુર્ગાની ધારે રને જડેલ કાંગરા, ધરાની રત્નમાળા શું પરબ્રહ્મ હિમાદ્રીને ? ” અર્થાત-કલાસ પર્વતની ધારે ધારે આવેલા ન્હાનામેટા શિખરો રત્નોથી જડેલાં હતાં જાણે સ્વયં પરમેશ્વરે જ એ પર્વતરાજને કઠે રને હાર પહેરાવી દીધો ન હોય! ‘ઉષા’ માટે કવિનું રૂપાળું રૂપક તે જુઓ ! - - “અંગુલિ અંગુલિ એની મણિની શિખા તેજ' એટલે કે, પ્રાતઃકાળે ઉંધાના પ્રત્યેક કિરણે રત્નમણિની વયેત જેવાં ઝળકતાં હતાં. કવિ મણિશંકર ‘કાન્ત’ ‘ચક્રવાકમિથુનમાં સૂર્યોદય વેળાનું કેવું મનોહર વર્ણન કરે છે : બધાં ભીનાં વિટપ પર એ ત્યાં નિહાળે સુવર્ણ મણિકોથી ગ્રથિત સરખાં રમ્ય જ્યાં થાય પણ અર્થાત્ ગાઢ હિમકણોની સુમંદ વર્ષાને કારણે થોડીક ભીની થઈ ગયેલી વૃક્ષની ડાળીઓ (વિટ૫) સૂર્ય કિરણના સ્પર્શથી સુવર્ણરંગી દેખાતી હતી અને પાંદડાં જાણે માણેક - રત્નથી મઢી દીધાં ન હોય એવાં રકતવણું શોભી રહ્યાં હતાં. 'કવિવર ઉમાશંકર જોશી સાબરમતી નદીનું કેવું નયનરમ્ય વર્ણન કરે છે :જતિનકે ચૂમે પટ વિસ્તાર, ધવલતા ધરે સોળ શણગાર ખીલ્યાં ક્યહી નીલામ-લીલાં છેડ, અલંકરણે તન અંગે અજોડ ભાવાર્થ : સાબરમતીની વિસ્તીણું જલસપાટી જાણે સંપૂર્ણ
SR No.525974
Book TitlePrabuddha Jivan 1989 Year 50 Ank 17 to 24 and Year 51 Ank 01 to 16 - Ank 05 and 16 is not available
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1989
Total Pages292
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy