________________
તા. ૧-૮-૮૯ તા. ૧૬-૮-૮૯
એની
તા. ઉપર હુમલા થયાની જાણ થતાં જ પેાતાના પિતા સાથે પોતાના ભાવિ સાસરે આવી અને ભારે આઘાત સાથે પોતાના પ્રિયતમના મૃત્યુના સાંભળી ભાંગી પડે છે.
પ્રબુદ્ધ જીવન :
મંગેતર પહોંચે છે
સમાચાર
પત્નીને
શ્રુતે હવે જીવનમાં બીજો રસ રહ્યો નથી. સમજાવી એ ફેકટરી વેચી કાઢે છે. અને કાયદો સુધાવવા જેહાદ ઉપડે છે. એને હવે ખબર પડે છે કે સમાજમાં આવા ગુના તે અન્યા જ કરતા હોય છે, અને ખે – ચાર વ્યકિતઓએ તા વળતરના દાવા પણ કર્યાં છે. તેને સમજાતુ નથી કે હત્યાના બદલામાં વળતર મેળવવાથી શું લાભ? પણ કેટલાંક કુટુંખાની મુલાકાત પછી એને ખ્યાલ આવે છે કે ધરની કમાનાર વ્યકિતનુ ં જ ખૂન થઈ જાય પછી ઘર ચાલે કયાંથી ? એટલે વળતરના કાયદા પણ હવા જોએ એમ એ માને છે. હવે આખા જાપાનમાં રખડી – રવડી આવી હત્યાના બેગ બનેલાં કુટુ ખાને મળવુ, એમની હકીકતે ભેગી કરવી એ જ એનુ મિશન થ પડયુ છે. આ બાજુ ભત્રીજો છાપાના તંત્રીને સતત સમજાવ્યા કરે છે કે અખખરાએ પણ કાયદા સુધારવાની જેહાદમાં સાથ આપવા જોઇએ. તત્રી ડી પેટે કહે છે કે પેાતાને સહાનુભૂતિ છે પણ આવું રાજ રાજ બને છે અને પ્રજાને પરિસ્થિતિ કાંઠે પડી ગઇ છે આવા બીજા એક ક્રેસમાં એક જુવાન ત્યા। ડિટેક્ટિવને કહે છે કે હત્યા કરવાના આન જ જુદા છે. પાતે જો છૂટશે તે ફરી હત્યાઓ કરશે. સમાજને ઠેકાણે લાવવા માટે બીજો પ્રાપ્ત રસ્તા જ નથી, ડિટેકિટવને સમજાતું નથી કે દેશના જુવાનિયાઓને એવું તે કેવું' ક્રૂરટેશન આવ્યું' છે કે આવી નિધૃણ હત્યા એમને આનંદ આપે છે.
શું . ની આંખની ઝાંખપ વધતી ચાલી છે એટલે એની રઝળપાટમાં સૂ. પણ હવે સાંથે રહે છે. આવા જ દુઃખથી દુ:ખી એક સ્ત્રીએ માહિતી આપી કે યુનિવર્સિ'ટીમાં કાયદા શીખવતાં એક પ્રેસર આવી હત્યા કરનારાને યોગ્ય સજા થાય અને મરનારના કુટુ મેને પૂરું વળતર મળે એવા કાયદો ઘડાય એ માટે પ્રયત્નશીલ છે. શૂ એમને જઈને મળે છે. શૂ. પાસેથી ૧૫૫ આવા કૅસ હિસ્ટ્રી મળતાં પ્રેસરને જરૂરી મસાલા સાંપડે છે અને જાપાનની પાર્લામેન્ટમાં આવે કાયદા પસાર કરાવવા તેએ પણ જી ખેશ ઉપાડે છે. દરમ્યાન સાવ અંધ બની ગયેલ ક્રૂએ સૂની મથી દેશભરમાં રઝળપાટ કરી આવા કાયદાની તરફેણુમાં લેકમત કેળવવા જેહાદ ચાલુ રાખી જ છે અને મેાા મળતાં પાર્લામેન્ટની એક કમિટિમાં પોતાની વાત તે દાખલા-લીલા સાથે રજૂ કરે છે. ખીજી બાજુ પેલા ભત્રીજો પણ છાપવાળાને આવા કાયદાની તરફેણુમાં લેકમત કેળવવા સમજાવ્યા કરે છે.
વૃદ્ધા વસ્થા, અ ંધાવસ્થાને કારણે લથડિયાં ખાતે શૂ ગંભીર ખીમાર પડે છે. પોતાના દીકરા તા. જે ઇસ્પિતાલમાં મૃત્યુ પામ્યા હતું, તે ઇસ્પિતાલમાં જ તે ભરતી થાય છે અને મરતી વખતે પત્ની પાસેથી વચન લે છે કે પેાતાના મૃત્યુ પછી પણ કાયઢ્ઢા ન સુધરે ત્યાં સુધી પોતાની જેહાદ તે ચાલુ રાખશે.
દિગ્દર્શક માનવીની કૂણી લાગણીને સ્પર્શીવાની એક પણ તક ઢાડી નથી. ગેડફીશનુ પ્રતીક છેક સુધી ચાલુ રાખ્યુ અને શૂ ના મરણ પહેલાં જ પાણીની બરણીમાં ગોલ્ડફીશને મરતી દેખાડી. ફ્લેશ-ખેંકથી તા.ના બાળપણનાં ધ્યે પણ દેખાડયાં. પરિપતાલમાં તા.ના મૃત્યુ વખતે તા.ના પગ પર ઢળી પડેલી સૂને દેખાડતી વખતે નાનકડા તા.ના ટચૂકડા
પગને ચૂમતી સૂને એ જ દૃષ્યમાં દેખાડી દિગ્દશ ક શેકની લાગણીને ગાઢ બનાવી. રઝળપાટ દરમ્યાન પેાતાની પુત્રવધૂ થનાર કન્યાનું ગામ નજીક હાવાથી તેની ખબર કાઢવા ત્યાં ઊતરી પડનાર શ્રુતે શ અને પ્રેમી આવકારી તે લગ્ન કરનાર નથી, નાની નાની ચીજવસ્તુએ. બનાવી ગુજરાન ચલાવે છે એવું કહેતી જુવાન કન્યાના મનાભાવા પશુ દિગ્દર્શક ખૂખીથી દર્શાવ્યા છે. અને લેશ ખેક પદ્ધતિથી સમુદ્રને કાં` ખેસી ખીજા પ્રેમીઓને સમુદ્રથી ઊંડા અને આકાશથી વિશાળ ભાવિ જીવનસુખના સવાદો કરતાં દેખાડયા છે. ૧૫૫ કેસ હિસ્ટ્રી, ભેગા કરનાર શૂ. ની રઝળપાટ વખતે બે-ચાર કિસ્સા પૂરેપૂરા દેખાડી. ખે ક્ષણમાં જાપાનમાં ફાલી ફૂલી રહેલી ગુ ંડાગદી ને ખ્યાલ પણ આપી દીધે! અતે ન્યાય અને ઘ્યાની લાગણી વચ્ચે ઝુલતાં ન્યાયતંત્રની લાચારીએ પણ ખરાખર દેખાડી. નપાન હજુ પણ મુખ્યત્વે બૌધમ છે પણ અહિંસા કે અવૈરની વાત ફિલ્મમાં કયાંયે આવતી નથી. . ની મરણુની ઘડીઓ ગણાય છે. ત્યારે એને ભત્રીજો એની સાક્ષીને એમ કહેતા સંભળાય છે કે તા. ની હત્યાને બરાબર દસ વર્ષ થવા આવ્યા છે. તા.ને હત્યારા આજકાલમાં જ છૂટવે જોઇએ !
આ દસ વર્ષ'માં પ્રૌદ્યાવસ્થામાંથી ઝડપી ગતિએ વૃદ્ધાવસ્થા તરફ પ્રયાણ કરી રહેલા શ્ર અને સ્ એ અભિનયના જે શાળા એજસ પાથર્યાં છે તે આપણી ફિલ્મામાં ભાગ્યે જ દેખાય છે.. તેમાંય શૂ ના દહાડે દહાડે લડિયાં ખાતાં પગ અને જેહાદની સફળતાની આશામાં મનમાં વધતા જતા ઉમગને જે સમન્વય કલાકારે સાહજિકતાથી દેખાડયા છે તે પ્રેક્ષકાના ચિત્તમાં અવિસ્મરણીય છાપ મૂકી ગયા હશે બસમાં ખેસવાની જગ્યા. ન મળતાં એકમેકને ટેકે ઊભા રહી ખસની ચાલ પ્રમાણે અથડાતાં દંપતીને એકબીજાને ટેકા આપતાં દિગ્દ’ક નિરૂપે છે..
આમ તે જાપાનીસ લેાકા લાગણીશીલ ગણાય છે. હતાશાં ઘેરી વળતાં આત્મહત્યા કરવાનું તેમને માટે સહજ છે પણ: આવી હતાશા હત્યામાં પણ હવે પરિણમે છે. તે આ ફિલ્મ દ્વારા જ જાણવા મળ્યું. હિ ંસાના મનેાવિજ્ઞાનના અભ્યાસે હવે બહાર પડવા માંડયા છે, ત્યારે આ ફિલ્મે ઉઠાવેલા પ્રશ્નો પર ગંભીરતાથી વિચાર થવો જોઇએ.
ગુનેગારા પ્રત્યે ધ્યાની લાગણી બતાડવાને ધમ' કાના છે ? મને લાગે છે કે ન્યાયતંત્રને ન્યાય કરવાને જ અધિકાર છે. કરુણા બતાવાનુ ક્ષેત્ર એવું નથી. જેને સહન કરવું પડ્યું છે, તે ઈચ્છે તે કરુણા બતાવી શકે. તે પોતાને નુકસાન કરનાર વ્યક્તિને ક્ષમા આપી શકે અને ક્ષમા કરવા માટે ન્યાયતંત્રને વિનંતી કરી શકે. પણ જો તેની ઇચ્છા બદલે લેવાની હોય ત ન્યાયત ત્રે તા કાયદાનો અમલ કરવા જ પડે. આજે સામાજિક ન્યાયની વાત જોરશેરથી ચર્ચાય છે પણ એને અધિકાર કાતે છે? દા. ત. મહાનગરાની ફૂટપાથ પર ધામા નાખીને પડેલા ગરીબ લકાને ન્યાયત ત્ર ત્યાં જ રહેવા દેવાની છૂટ આપે તા એ કાયદાનું પાલન કરે છે? એ ગરીબ લેા તરફ સૌની સહાનુભૂતિ હેવા છતાં ફૂટપાથ એ રાહદારીએ ના ઉપયોગની જગ્યા છે. એના વગર રાહદારી સલામત નથી ત્યારે એ ફૂટપાથ પર વસવાટ કરનાર કે ધંધા કરનાર વ્યકિતને ન્યાયત ત્રની સહાનુભૂતિક રીતે મળી શકે? જી`પડપટ્ટી અને ફૂટપાથની વાતની ધણુ લેા સેળભેળ કરે છે. આથી વિચારના ગેટાળા થાય છે. આપણી પ્રજા મૂળમાંથી સમસ્યા ઉકેલવાની માથાકૂટમાં પડયા વગર ડાળાં-ડાળખાં વળગીને સુધારાના દંભ કર્યા કરે છે.